Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 815 of 928
  • નરગિસ મોહમ્મદીને શાંતિનું નોબેલ

    ઓસ્લો: ઈરાનના ચળવળકાર નરગિસ મોહમ્મદીને મહિલાઓના દમન સામે ઝુંબેશ ચલાવવા બદલ નોબેલ પીસ પ્રાઈઝ મળ્યું છે. નોર્વેજિયન નોબેલ કમિટીના ચેરમેને શુક્રવારે પીસ પ્રાઈઝની જાહેરાત કરતા કહ્યું કે “ઈરાનમાં મહિલાઓના દમન સામેની ચળવળના નેતા નરગિસ મોહમ્મદીના પ્રદાન માટે આ પ્રાઈઝ આપવામાં…

  • બાજુની બિલ્િંડગના પદાધિકારીઓની ચેતવણી પર દુર્લક્ષ કરવાનું પરિણામ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામની જય ભવાની એસઆરે બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારે લાગેલી આગે સાતનો ભોગ લીધો હતો, ત્યારે આ બિલ્િંડગને અડીને આવેલી સમર્થ સૃષ્ટિ બિલ્િંડગના અમુક રહેવાસીઓએ અગાઉ જ અહીં કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે એવી ચેતવણી આપી હોવાનું…

  • નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરીનો પર્દાફાશ: ૩૦૦ કરોડનું મેફેડ્રોન જપ્ત

    મુંબઈ-થાણે- હૈદરાબાદથી ૧૨ આરોપી પકડાયા: રિવોલ્વર અને કારતૂસો પણ હસ્તગત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકામાંથી નશીલા પદાર્થ સાથે પકડાયેલા ડ્રગ્સ તસ્કરની તપાસ પોલીસને છેક નાશિકની ડ્રગ્સ ફૅક્ટરી સુધી દોરી ગઈ હતી. આ કેસમાં સાકીનાકા પોલીસે ૩૦૦ કરોડ રૂપિયાથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ…

  • પુણેની હૉસ્પિટલમાંથી ફરાર થયેલા ડ્રગ્સ માફિયાના ભાઈની ફૅક્ટરી હોવાની શંકા

    મુંબઈ: નાશિકમાંથી મળી આવેલી ડ્રગ્સ ફૅક્ટરી પુણેની સસૂન હૉસ્પિટલમાંથી સોમવારે ફરાર થઈ ગયેલા ડ્રગ્સ માફિયા લલિત પાટીલના ભાઈની હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સની હેરફેર કરનારાઓની તપાસમાં સાકીનાકા પોલીસ નાશિક સુધી પહોંચી હતી. આ તપાસનું કનેક્શન…

  • નરેન્દ્ર મોદીની હત્યા અને મોદી સ્ટેડિયમને ફૂંકી મારવાની ધમકી

    મુંબઈ: હાલ વર્લ્ડ કપ-૨૦૨૩ની મેચ ચાલી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની અને મોદી સ્ટેડિયમને ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારી વ્યક્તિએ ૫૦૦ કરોડ રૂપિયા ઉપરાંત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇને છોડી દેવાની માગણી કરી છે. એનઆઇએ…

  • સોમવાર અને શુક્રવારે ગોરેગામ-મલાડમાં પાણીકાપ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડ (પૂર્વ)માં આવેલી મલાડ ટેકરી જળાશય પરના ઈનલેટ અને આઉટલેટ પર રહેલા વાલ્વ બદલવા સહિતના અન્ય સમારકામ કરવામાં આવવાના છે. આ કામ બે તબક્કામાં કરવામાં આવવાના છે. તેથી સોમવાર નવ ઑક્ટોબર અને શુક્રવાર, ૧૩ ઑક્ટોબરના ગોરેગામથી મલાડ…

  • આમચી મુંબઈ

    વિકાસ ઓબેરોય સાર્દિનિયામાં લેમ્બોર્ગિની અકસ્માતની તપાસ હેઠળ

    લંડન: મુંબઈના રિયલ્ટર્સ એક વિકાસ ઓબેરોયની સાર્દિનિયામાં ચાર સુપર કાર અને એક મિની-વાન સાથે થયેલા અકસ્માતના સંબંધમાં તપાસ ચાલી રહી છે અને જેમાં એક સ્વિસ દંપતીનું મૃત્યુ થયું હતું. ઓબેરોય અને તેની પત્ની,અભિનેત્રી ગાયત્રી જોશી, આ સોમવારે સાર્દિનિયાના એક હાઇવે…

  • આમચી મુંબઈ

    ભીષણ આગ

    ગોરેગામની સાત માળની જયભવાની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં સાત જણનાં મોત થયાં હતાં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. (જયપ્રકાશ કેળકર)

  • વધુ પડતો કામનો બોજો દર્દીઓનાં મૃત્યુ માટે જવાબદાર: મહારાષ્ટ્ર સરકાર

    સરકાર જવાબદારીમાંથી છટકી ન શકે: હાઈ કોર્ટ મુંબઈ: તાજેતરમાં સરકાર સંચાલિત નાંદેડ અને છત્રપતિ સંભાજીનગર હૉસ્પિટલોમાં ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા એ સંદર્ભે આ સરકારી હૉસ્પિટલોમાં અત્યંત ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ મોટી સંખ્યામાં પ્રાઇવેટ હૉસ્પિટલોમાંથી આવ્યા હોવાની દલીલ સરકારે કરી…

  • ચૂંટણી પંચમાં ભારે સંઘર્ષ: આગામી સુનાવણી નવ ઑક્ટોબરે

    પવાર વિરુદ્ધ પવાર જંગ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી પંચ સમક્ષ એનસીપીના ચિહ્ન અને પક્ષ માટેની લડાઈની પહેલી સુનાવણી શુક્રવારે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી માટે એનસીપીના સ્થાપક શરદ પવાર જાતે હાજર હતા, બીજી તરફ અજિત…

Back to top button