- ઉત્સવ
ભૂખે સે પૂછા દો ઔર દો ક્યા, ચાર રોટિયાં
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી ભૂખ તો સુખ હોય તોય લાગે અને દુ:ખ હોય તોય લાગે. હા, સુખી માણસોમાં અન્ન કરતા પૈસાની ભૂખ વધારે હોય, જ્યારે દુ:ખી માણસો અન્નથી ભૂખ માગવા પૈસા કમાતા હોય એ વાત જુદી છે. શબ્દકોશમાં ભૂખના…
- ઉત્સવ
અંતે દુર્ગાદાસે રાજકુમારને ઔરંગઝેબથી બચાવી જ લીધા
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૧૪)સર્વોચ્ચ પ્રાથમિકતા હતી કે બાળકુંવર અજિતસિંહને હેમખેમ મારવાડ પહોંચાડવાની. ઔરંગઝેબની દાનત, લાલચ અને ક્રૂરતા કોઈથી અજાણી નહોતી. એ આસાનીથી અજિતસિંહ સહિત કોઈને જવા ન જ દે. આ માટે જોરદાર યોજના વિચારવી પડે. રાઠોડોના અમુક સરદારોએ ઔરંગઝેબને…
- ઉત્સવ
કચ્છ વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાવિજય મુનિજી બોલ્યા: ‘વિદ્યાર્થી, વિવાહાર્થી કે પેટાર્થી?’
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી વિદ્યાવિજય મુનિજીભણતરજો પ્રશ્ર્ન ખાલી કચ્છલા જ નં પ સજ઼ે ડેશમેં ચિંધા ઉપજાયતો. ભલે રાષ્ટ્રીય નીતિ- ૨૦૨૦ રજૂ થિઇ વિઇ આય ત પ સવાલ ભણતરજી પદ્ધતિ, ભણેસરી તીં ભણાઇંધલ ગુરુ મિણીંકે આવરી ગિનંધલ ચિંધા, ‘કારો વડર’…
- ઉત્સવ
અદાણી સંચાલિત મુંદ્રા પોર્ટને પચ્ચીસ પૂરા થયા આઠે કોઠાનું આયોજન અને સોળે કળાએ વિકાસ
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંકની માંગરોળ બ્રાંચમાં નોકરી કરતા જગદીશ વોરાને પ્રગતિશીલ અને સાહસિક વિચારસરણી વારસામાં મળેલી. દીકરાને ૨૦૦૩માં કચ્છમાં નોકરી મળી કે તરત તેણે બહુ વિચાર્યા વિના મુંદ્રામાં બે નાના પ્લોટ લીધેલા. હવા પાણી માફક આવી જાય તો એક પ્લોટમાં ઘર…
- ઉત્સવ
ત્રિકોણના ત્રણ ખૂણા
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે “રૂચિતા, ચલો જલદી, મોડું થાય છે. મનિષા જોષી અકળાઈને બોલી. “મમ્મા, તું ઓલવેઝ ગુસ્સો કરે છે. મને તારી સાથે વકીલઆંટીની ઓફિસમાં આવવું ગમતું જ નથી. પપ્પા અને તું બંન્ને ત્યાં ખૂબ સિરિયસ થઈ જાઓ…
- ઉત્સવ
શું યઝીદી કોમનું જાતીય નિકંદન નીકળી રહ્યું છે?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ દુનિયાના ઇતિહાસમાં ધર્મને આધારે ઘણી કોમનાં સામુહિક નરસંહાર (જિનોસાઇડ) થાય છે. બીજા વિશ્ર્વયુધ્ધ દરમિયાન યહૂદીઓથી માંડીને નેવુના દાયકામાં કાશ્મીરી હિન્દુઓને સામુહિક રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. વિશ્ર્વ આખાએ આવા ઘાતકી જાતીય નિકંદનની નોંધ લઈ…
- ઉત્સવ
રાજીનામું આપવાની કળા ફિર મિલેંગે, ટાટા બાય-બાય
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: નોકરી ને લોટરી નસીબથી લાગે. (છેલવાણી)જાણિતા ફિલ્મી લેખક-નિર્દેશક-ગીતકાર ગુલઝાર પાસે એકવાર એમનો આસિસ્ટન્ટ મૂંઝાતો મૂંઝાતો આવ્યો. ત્યારે ગુલઝાર, કામમાં બિઝી હતા. આસિસ્ટન્ટે કહ્યું, સર, તમારી સાથે વાત કરવી છે.બોલો!, ગુલઝારે કહ્યું, “સર, શું છે કે…
- ઉત્સવ
લાગ્રાંજ ગણિતશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની મહાન વિભૂતિ
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ લાગ્રાંજ ફ્રાન્સનો જગવિખ્યાત ગણિતશાસ્ત્રી હતો. તે ન્યુટન, આઈન્સ્ટાઈનની હરોળનો ખગોળવિજ્ઞાની હતો. લાગ્રાંજનો જન્મ ઈટલીના તુરીન શહેરમાં ૧૭૩૬ થયો હતો. તેણે હેલીના ૧૬૯૩ના ભૌતિકશાસ્ત્રમાં બીજગણિતના ઉપયોગ વિશેનું પુસ્તક વાંચેલું. ત્યારથી તેને એલ્જીબ્રા (બીજગણિત) અને ગણિતશાસ્ત્રમાં…
- ઉત્સવ
પોતાને પોતાની જાત દેખાવા લાગે તો એને ભૂત ગણશો?
કેનવાસ -અભિમન્યુ મોદી એક હકીકત જાણવા જેવી છે. જાણ્યા પછી સહેજ વિચારવું પડશે. એવું છે કે આપણે આપણને જોઈ શકતા નથી. આપણે આપણી જાતને આખી િંજદગી જોઈ શકવાના નથી. પાણી કે અરીસો તો પ્રતિિંબબ બતાવે. આભાસી ઈમેજ છે તે. વાસ્તવિક…
- ઉત્સવ
મારપીટ કે ગાળાગાળીથી નહિ, કાયદાથી ભણાવો પાડોશીને પાઠ
વિશેષ -પ્રભાકાંત કશ્યપ જો તમારો પાડોશી એટલો શોર મચાવી રહ્યો હોય કે તેને કારણે તમને તમારા ઘરમાં પણ હેરાનગતિ થતી હોય અને તમારીવારંવારની વિનંતી છતાં પણ એ જરાપણ અવાજ ઓછો કરવા રાજી ન હોય તો, ગાળાગાળી કરીને તેની સાથે માથાકૂટ…