- તરોતાઝા
તન -મન માટે સારા છે ચાંદીના દાગીના
સ્પેશિયલ -સંધ્યા સિંહ આ દિવસોમાં, ફેશન માર્કેટમાં, સોના, પ્લેટિનમ અને ડાયમંડ કરતાં ચાંદીના ઘરેણાંની વધુ માંગ છે. નવી પેઢી અન્ય લોકો કરતાં અલગ અને એથનિક દેખાવા માટે આ દિવસોમાં ચાંદીનાં આભૂષણો પહેરી રહી છે. પરંતુ માર્કેટમાં આ આભૂષણોની માગ પાછળ…
- તરોતાઝા
પાચનતંત્રની મુશ્કેલીઓ
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા પાચનતંત્ર માનવ શરીરનો એક અનિવાર્ય હિસ્સો છે જે ભોજનથી આપણા શરીરમાં આવશ્યક પોષક તત્ત્વોને પ્રવાહિત કરે છે. આપણા શરીરના અન્ય તંત્રની જેમ આ તંત્ર પણ રોગો અને વિકારો માટે અતિસંવેદનશીલ છે જે સામાન્ય કામકાજને…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- તરોતાઝા
શું તમને બ્રેડની એલર્જી છે?
સ્વાસ્થ્ય -પ્રથમેશ મહેતા ૩૭ વર્ષનો એક યુવાન રમત રમતો હતો ત્યાં અચાનક એના શરીર પર લાલ ચાઠાં ઊપસી આવ્યાં અને કશું કરડી ગયું હશે એવો વિચાર કરતો હતો ત્યાં તો બેભાન થઈ ગયો. હાર્ટએટેક આવ્યાની શંકાથી મિત્રો તેને નજીકની હોસ્પિટલમાં…
- તરોતાઝા
જીવ-બ્રહ્મની એકતા (અદ્વૈત) તે ઉપનિષદોને અભિપ્રેત સર્વોચ્ચ જ્ઞાન
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૫. જ્ઞાનપરક ધ્યાનપદ્ધતિઓ:જ્ઞાનયોગનો પ્રધાન સિદ્ધાંત છે- અદ્વૈત. જીવ અને બ્રહ્મ તત્ત્વત: એક જ છે. સાધક અને સાધ્ય વસ્તુત: એક જ છે. આપણે જેને પામવા ઝંખીએ છીએ તે તો આપણું સ્વરૂપ છે. માત્ર અજ્ઞાનને કારણે – અવિદ્યાને કારણે…
- તરોતાઝા
કાયાની ઈમારતને અડીખમ રાખે હાડકાં
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા જેમ કોઈ પણ ઈમારતની મજબૂતાઈનો આધાર તેમાં વપરાયેલ લોખંડના માળખા પર હોય છે. એ જ રીતે આપણા શરીરની મજબૂતાઈનો મુખ્ય આધાર હાડકાંનું માળખું છે. આપણાં હાડકાં સ્ટીલ કરતાં ચાર ગણા મજબૂત હોય છે. શરીરના કુલ…
- તરોતાઝા
મંકીપોક્સ વાઇરસ શું છે તેનાં લક્ષણો? કેવી રીતે ફેલાય છે?
વિશેષ -રાજેશ યાજ્ઞિક વિશ્ર્વભરમાં મંકીપોક્સની ચિંતા વધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ રોગને વૈશ્ર્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે. મધ્ય આફ્રિકામાં મંકીપોક્સના કિસ્સાઓ જાણમાં આવતાં જ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી હતી. આફ્રિકાની બહાર સ્વિડનમાં પણ આ રોગની હાજરી જણાઈ…
- તરોતાઝા
સૂર્ય સિંહ રાશિમાં… આત્મવિશ્ર્વાસમાં વધારો થશે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય સિંહ રાશિ (સ્વગૃહી)મંગળ મિથુન (શત્રુ ધર)બુધ કર્ક રાશિ માં વક્રીભ્રમણતા.૨૮ સ્તંભી થઈ માર્ગી થાય છે.ગુરુ વૃષભ રાશિ (શત્રુ રાશિ)શુક્ર ક્ધયા રાશિશનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ-ક્ધયા રાશિ વક્રીભ્રમણગ્રહમંડળના રાજા…
- તરોતાઝા
એકટાણા-ઉપવાસમાં ખવાતા પૌષ્ટિક સાબુદાણા
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક સાબુદાણા નામ વાંચતાની સાથે જ સફેદ મોતી નજર સમક્ષ ઊભરી આવે. ઉપવાસમાં ફરાળની વાત આવે તેની સાથે સાબુદાણાનું નામ પહેલું લેવાતું હોય છે. મુંબઈ જેવા શહેરમાં તો ખાસ ફરાળી વાનગી પીરસતી રેસ્ટોરાંની બહાર લાઈનો લાગી જતી…
- તરોતાઝા
કોઈપણ મહિલા એથ્લેટ માટેસરળ નથી વજન ઘટાડવું
કવર સ્ટોરી -નિકહત કુંવર સૂજી ગયેલી આંખો, વિખરાયેલા વાળ અને નિસ્તેજ ચહેરાએ વિનેશ ફોગાટના તૂટેલા હૃદયની આખી વાર્તા કહી દીધી હતી, જ્યારે તે ઓલિમ્પિક વિલેજના પોલિક્લિનિકમાં સૂતી હતી. તેને કંઈ કહેવાની જરૂર નહોતી. અથાગ પ્રયત્નો કરવા છતાં – સૂવાનું નહીં,…