Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 81 of 928
  • શેર બજાર

    શૅરબજારને જન્માષ્ટમી ફળી: નિફ્ટીએ 25,000ની સપાટી પુન:પ્રાપ્ત કરી, સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર માટે સપ્તાહનું પ્રથમ સત્ર શુકનવંતુ નિવડ્યું છે. તેજીવાળાઓને જન્માષ્ટમી ફળી છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં રેટકટની જાહેરાત કરશે એવી આશા વચ્ચે ધારણાં અનુસાર જ નિફ્ટી 25,000ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ રહ્યો છે. સત્રને અંતે…

  • પારસી મરણ

    ગુલરુખ મેહર ગીમી તે મરહુમ મેહર ગીમીના ધનિયાની. તે મરહુમ પરવીઝ તથા રતનશાહ બગલીના દીકરી. તે મરહુમ નાજુ, તથા નરીમાન ગીમીના વહુ. તે નવાઝ પેસી ભોમીસા તથા મરહુમ દાયના ના મમા. તે પેસીના સાસુજી. તે બેઝાન તથા અરમાનના મમઇજી. (ઉં.…

  • હિન્દુ મરણ

    વીસા સોરઠિયા વણિકધોરાજીવાળા હાલ ભીવંડી સ્વ.અરવિંદભાઇ લક્ષ્મીચંદ શાહના પત્ની જસવંતીબેન (ઉં. વ. 69) 24-8-24ના શ્રીજીચરણ પામેલ છે. તે ઓસાવાલા હિરાચંદ મોરારજી શાહના દીકરી. મેહુલ, દિપેશ, નિકિતાના માતુશ્રી. દિના, યાશિકા, જુગલના સાસુ. રજનીકાંતભાઇ, નલીનભાઇ, દક્ષાબેન અને હેમાબેનના ભાભી. લૌકિક પ્રથા બંધ…

  • જૈન મરણ

    ઝાલાવાડી વિશા શ્રી. દેરાવાસી જૈનલીંબડી નિવાસી હાલ મુંબઈ ચીમનલાલ ચત્રભુજ શાહના પુત્ર જયકાંતભાઈ (ઉં.વ. 84) તા. 26-8-24ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. સંજય, સપનાબેનના પિતા. રૂપલ, મેહુલકુમારના સસરા. સ્વ. સુમંતભાઈ, સ્વ. રમણિકભાઈ, સ્વ. પ્રવિણભાઈ, પ્રતાપભાઈ, રમેશભાઈ, સ્વ. ઈન્દુબેનના ભાઈ.…

  • એકસ્ટ્રા અફેર

    મોદીના હનુમાન ચિરાગ વિભીષણ બનવાની દિશામાં?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી તથા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાન જે રીતે એક પછી એક મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ વલણ લઈ રહ્યા છે એ જોતાં ફરી ભાજપનું ટેન્શન વધી ગયું છે. ચિરાગ પાસવાને…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૨૭-૮-૨૦૨૪, જન્માષ્ટમી પારણા, ગોપાલકાલાષ્ટમીભારતીય દિનાંક ૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૯પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૧લો…

  • સ્પેશિયલ ફિચર્સ

    શ્રદ્ધા અને ધીરજ હોય તો મંત્રશક્તિ કામ કરે જ છે

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ગઈ કાલે આપણે જોયું કે મંત્રોની શરીર અને મન પર સુંદર અસર થાય છે. મંત્ર એ પણ એક વિશિષ્ટ શબ્દોના ઉચ્ચારણ સાથેની ધ્વનિ શક્તિ જ છે . પ્રકાશ સીધી લીટીમાં પ્રવાસ કરે છે, પણ ધ્વનિ અર્થાત્ અવાજ…

  • તરોતાઝા

    એકટાણા-ઉપવાસમાં ખવાતા પૌષ્ટિક સાબુદાણા

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક સાબુદાણા નામ વાંચતાની સાથે જ સફેદ મોતી નજર સમક્ષ ઊભરી આવે. ઉપવાસમાં ફરાળની વાત આવે તેની સાથે સાબુદાણાનું નામ પહેલું લેવાતું હોય છે. મુંબઈ જેવા શહેરમાં તો ખાસ ફરાળી વાનગી પીરસતી રેસ્ટોરાંની બહાર લાઈનો લાગી જતી…

  • તરોતાઝા

    તન -મન માટે સારા છે ચાંદીના દાગીના

    સ્પેશિયલ -સંધ્યા સિંહ આ દિવસોમાં, ફેશન માર્કેટમાં, સોના, પ્લેટિનમ અને ડાયમંડ કરતાં ચાંદીના ઘરેણાંની વધુ માંગ છે. નવી પેઢી અન્ય લોકો કરતાં અલગ અને એથનિક દેખાવા માટે આ દિવસોમાં ચાંદીનાં આભૂષણો પહેરી રહી છે. પરંતુ માર્કેટમાં આ આભૂષણોની માગ પાછળ…

  • તરોતાઝા

    સૂર્ય સિંહ રાશિમાં… આત્મવિશ્ર્વાસમાં વધારો થશે

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય સિંહ રાશિ (સ્વગૃહી)મંગળ મિથુન (શત્રુ ધર)બુધ કર્ક રાશિ માં વક્રીભ્રમણતા.૨૮ સ્તંભી થઈ માર્ગી થાય છે.ગુરુ વૃષભ રાશિ (શત્રુ રાશિ)શુક્ર ક્ધયા રાશિશનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ-ક્ધયા રાશિ વક્રીભ્રમણગ્રહમંડળના રાજા…

Back to top button