ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો વેચાઇ ગઇ: ઓનલાઇન બુકિંગમાં ભારે વેઇટિંગથી અનેક મેચરસિયાઓ નારાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં વર્લ્ડ કપ ૨૦૨૩માં ૧૪ ઓક્ટોબરે રમાનાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે બીસીસીઆઇ દ્વારા ૧૪ હજાર ટિકિટનું ઓનલાઇન વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઇન ટિકિટ જાણીતી એપ પર આ મેચનું ૯૦ મિનિટ સુધીનું વેઇટિંગ જોવા મળી…
કચ્છની સરહદેથી ઘૂસણખોરી કરતા ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકને ચાર વર્ષ ચાર માસની સજા
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: આજથી ચાર વર્ષ પૂર્વે કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી ભારતીય સીમામાં ગેરકાયેદસર ઘુસી આવેલા પાકિસ્તાની ઘૂસણખોરને ભુજની સેશન્સ કોર્ટે ૪ વર્ષ ૪ માસની સાદી કેદ સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ અંગે વિશેષ સરકારી વકીલ કલ્પેશ…
ભુજના આશાપુરા મંદિરે હર્બલ સફાઈ શ્રમયજ્ઞ
સોની સમાજ છેલ્લાં ૧૫૦ વર્ષથી આ સેવા કરે છે (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છની નવરાત્રીના મુખ્ય આકર્ષણ સમા ભુજના આશાપુરા મંદિર ખાતે આજે નવરાત્રી પૂર્વેના અંતિમ રવિવારે હર્બલ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.મંદિરના પૂજારી જનાર્દન દવેના જણાવ્યા પ્રમાણે દર વર્ષે…
પાટણ જિલ્લામાં હંગામી શિક્ષકોને સાત મહિનાથી પગાર ન ચૂકવાતા મુશ્કેલીમાં મુકાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પાટણ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છેલ્લા સાત મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. શિક્ષકોનો પગાર ન ચુકવાતા તેમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાની સરકારી અને…
નાના ભૂલકાઓનું ધ્યાન રાખો: એક વર્ષના બે બાળક ભળતા પદાર્થો ગળી જતાં ઓપરેશન
(અમારા પ્રતિનિદિ તરફથી)અમદાવાદ: સિવિલ હૉસ્પિટલમાં માતા- પિતા માટે ચેતવણી સમાન કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સિવિલ હૉસ્પિટલમાં બે બાળકોની શ્ર્વાસનળીમાંથી ફોરેન બોડી દૂર કરવા ઓપરેશન કરી બાળકોને બચાવી લેવાયા છે. આવા કિસ્સામાંથી સબક શીખીને નાના ભૂલકાઓ પર સતત…
- એકસ્ટ્રા અફેર
એશિયન ગેમ્સમાં મૅડલની સદી, ભારત માટે ગૌરવની પળ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ચીનના હોંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ સમાપ્ત થઈ ગઈ ને આ એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 28 ગોલ્ડ મૅડલ સાથે કુલ 107 મૅડલ જીતીને ઈતિહાસ રચી દીધો. આ સાથે એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમવાર ભારતે…
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોકत्यजेत् क्षुधार्तो महिलां सुपुत्रामखदेत् क्षुधार्ता भुजंगी खमण्डम् ॥क्षीणा नरा निष्करुणा भवन्तिबुमुक्षितः किं न करोति पापम् ॥ 35 ॥ ભાવાર્થ: ભૂખ્યો માણસ સંતાન વાળી મહિલાનો પણ ત્યાગ કરે, એ જ રીતે ભૂખી સાપણ પણ પોતાના ઇંડાને ખાઇ જાય, દુ:ખી થયેલા માણસો…
- ધર્મતેજ
મન એક રોગ છે, જો મન ન હોય તો ઘણી બધી બીમારીઓનો ઉદ્ભવ જ ન થાય
માનસ મંથન -મોરારિબાપુ એક પ્રશ્ર્ન છે, ‘બાપુ, કથામાં કાલે આપે કહ્યું કે જમુનાજી મન, ઈચ્છાઓ, સત્ત્વ, પ્રાણ અને પુણ્યની ગાંઠને મિટાવી દે છે. એનો વિસ્તાર કરો. જમુનાજલમાં વહી જઈએ તો પ્રાણ જાય જ અને આપ જો કોઈ બીજા સંદર્ભમાં પ્રાણની…
- ધર્મતેજ
શ્રદ્ધાપૂર્વક કરો શ્રાદ્ધ
પ્રાસંગિક -હેમંતવાળા સનાતન ધર્મમાં પુત્ર તથા પુત્રીનું મહત્ત્વ છે. પુત્ર કે પુત્રી એટલે પુ નામના નર્કમાથી તારનાર વ્યક્તિ. આ વ્યક્તિ પુરૂષ હોય તે જરૂરી નથી, ક્ધયા પણ આ પ્રમાણેની વિધિ કરી શકે છે. પિતૃ શબ્દ પૂર્વજો સાથે તો સંકળાય છે…
- ધર્મતેજ
શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ
જીવનનું અમૃત -ભાણદેવ ૧૭ભૂમિકા:असितगिरिसमं स्याद् कज्जलम् सिंधुपात्रेसुरतरुवर शाखा लेखिनी पत्रमुर्वीम्।लिखति यदि गृहित्वा शारदा सर्वकालम्तदपि तव गुणानामिश पारं न याति॥ “હે પરમાત્મા! સમુદ્રરૂપી પાત્રમાં શ્યામરંગી પહાડની શાઈ બનાવીને કલ્પતરુની શાખાની લેખિની બનાવીને, સમગ્ર પૃથ્વીનો કાગળ બનાવીને શારદા સર્વકાળ પર્યંત લખ્યા કરે…