• ઈન્ટરવલ

    કશું કાયમી નથી, દેવોનું રાજ પણ નહીં !

    ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી ભારતે વિશ્ર્વને વેદ, ઉપનિષદ તથા પુરાણ કથાઓ થકી સર્વોત્તમ સાહિત્ય આપ્યું છે. આપણા સાહિત્યમાં ફક્ત શ્રેષ્ઠ અલંકારિક ભાષા જ નથી , પણ જીવન જીવવા માટે મૌલિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિશ્ર્વના સૌથી પૌરાણિક સાહિત્ય…

  • વેપાર

    સ્થાનિકમાં શુદ્ધ સોનું 618ની તેજી સાથે 72,000ની પાર, ચાંદીએ 86,000ની સપાટી કુદાવી

    મુંબઈ: ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજ દરમાં કપાતના પ્રોત્સાહક સંકેતો આપવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ આૈંસદીઠ 2500 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. વધુમાં આજે લંડન ખાતે…

  • હિન્દુ મરણ

    વીસા સોરઠિયા વણિકધોરાજીવાળા હાલ ભીવંડી સ્વ.અરવિંદભાઇ લક્ષ્મીચંદ શાહના પત્ની જસવંતીબેન (ઉં. વ. 69) 24-8-24ના શ્રીજીચરણ પામેલ છે. તે ઓસાવાલા હિરાચંદ મોરારજી શાહના દીકરી. મેહુલ, દિપેશ, નિકિતાના માતુશ્રી. દિના, યાશિકા, જુગલના સાસુ. રજનીકાંતભાઇ, નલીનભાઇ, દક્ષાબેન અને હેમાબેનના ભાભી. લૌકિક પ્રથા બંધ…

  • શેર બજાર

    શૅરબજારને જન્માષ્ટમી ફળી: નિફ્ટીએ 25,000ની સપાટી પુન:પ્રાપ્ત કરી, સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર માટે સપ્તાહનું પ્રથમ સત્ર શુકનવંતુ નિવડ્યું છે. તેજીવાળાઓને જન્માષ્ટમી ફળી છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં રેટકટની જાહેરાત કરશે એવી આશા વચ્ચે ધારણાં અનુસાર જ નિફ્ટી 25,000ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ રહ્યો છે. સત્રને અંતે…

  • જૈન મરણ

    ઝાલાવાડી વિશા શ્રી. દેરાવાસી જૈનલીંબડી નિવાસી હાલ મુંબઈ ચીમનલાલ ચત્રભુજ શાહના પુત્ર જયકાંતભાઈ (ઉં.વ. 84) તા. 26-8-24ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. સંજય, સપનાબેનના પિતા. રૂપલ, મેહુલકુમારના સસરા. સ્વ. સુમંતભાઈ, સ્વ. રમણિકભાઈ, સ્વ. પ્રવિણભાઈ, પ્રતાપભાઈ, રમેશભાઈ, સ્વ. ઈન્દુબેનના ભાઈ.…

  • પારસી મરણ

    ગુલરુખ મેહર ગીમી તે મરહુમ મેહર ગીમીના ધનિયાની. તે મરહુમ પરવીઝ તથા રતનશાહ બગલીના દીકરી. તે મરહુમ નાજુ, તથા નરીમાન ગીમીના વહુ. તે નવાઝ પેસી ભોમીસા તથા મરહુમ દાયના ના મમા. તે પેસીના સાસુજી. તે બેઝાન તથા અરમાનના મમઇજી. (ઉં.…

  • સ્પેશિયલ ફિચર્સ

    શ્રદ્ધા અને ધીરજ હોય તો મંત્રશક્તિ કામ કરે જ છે

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ગઈ કાલે આપણે જોયું કે મંત્રોની શરીર અને મન પર સુંદર અસર થાય છે. મંત્ર એ પણ એક વિશિષ્ટ શબ્દોના ઉચ્ચારણ સાથેની ધ્વનિ શક્તિ જ છે . પ્રકાશ સીધી લીટીમાં પ્રવાસ કરે છે, પણ ધ્વનિ અર્થાત્ અવાજ…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૨૭-૮-૨૦૨૪, જન્માષ્ટમી પારણા, ગોપાલકાલાષ્ટમીભારતીય દિનાંક ૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૯પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૧લો…

  • એકસ્ટ્રા અફેર

    મોદીના હનુમાન ચિરાગ વિભીષણ બનવાની દિશામાં?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી તથા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાન જે રીતે એક પછી એક મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ વલણ લઈ રહ્યા છે એ જોતાં ફરી ભાજપનું ટેન્શન વધી ગયું છે. ચિરાગ પાસવાને…

  • તરોતાઝા

    શું તમને બ્રેડની એલર્જી છે?

    સ્વાસ્થ્ય -પ્રથમેશ મહેતા ૩૭ વર્ષનો એક યુવાન રમત રમતો હતો ત્યાં અચાનક એના શરીર પર લાલ ચાઠાં ઊપસી આવ્યાં અને કશું કરડી ગયું હશે એવો વિચાર કરતો હતો ત્યાં તો બેભાન થઈ ગયો. હાર્ટએટેક આવ્યાની શંકાથી મિત્રો તેને નજીકની હોસ્પિટલમાં…

Back to top button