હિન્દુ મરણ
કોળી પટેલવલોટીના શાંતાબેન સોમાભાઇ પટેલ (ઉં. વ. ૭૫) રવિવાર, તા. ૮-૧૦-૨૩ના અવસાન પામ્યા છે. તે નરેશ, મનહર, નયનાબેન, સ્વ. નવીનના માતા. વનલતા, ટીના, શશીકાંતના સાસુ. અનિકેત, વિરાજ, ચિરાગ, સાયલી, ભૂમિ, રોશની, ત્રિશા, અંસુ, પ્રિયલના દાદી. ભાવિકા, નિખિલ, કોમલના નાની. બેસણું…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનનાની ખાખરના સતીશ નગીનચંદ્ર ફુરીયા (ઉં.વ. ૬૩) તા. ૯-૧૦ના અવસાન પામેલ છે. લીલાવંતી નગીનચંદ્રના પુત્ર. નિલમના પતિ. ધવલના પિતા. અરૂણા, રમેશના ભાઈ. ગાંગબાઈ ટોકરસી કુંવરજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સતીશ ફૂરીયા, ૭, અનુસિલા બિલ્ડિંગ, ગૌશાળા રોડ,…
રાજકોટમાં એક મહિના પૂર્વે લોકાર્પણ થયેલી ૨૫ ઇલેક્ટ્રિક બસ હજુ ડેપોમાં
ઇન્સ્પેકશન રિપોર્ટની રાહ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ શહેરમાં એક મહિના અગાઉ મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલી ૨૫ ઇલેક્ટ્રિક બસો હજુ ડેપોમાં જ રાખવામાં આવી છે. પ્રદૂષણ ઘટાડવા મનપાએ ઇલેક્ટ્રિક બસનો માર્ગ અપનાવ્યો છે જે અંતર્ગત હાલ ૪૦ ઇલેક્ટ્રિક બસો…
હૃદયરોગનો હુમલો નાની વયનાને ભરખવા લાગ્યો: ૧૩ વર્ષના કિશોરનું, ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મૂળ જામનગરના અને મુંબઈમાં અભ્યાસ કરતાં ૧૩ વર્ષના કિશોરનું હાર્ટ એટેકને લીધે મોત થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરની સરદાર પટેલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. આ નાની ઉંમરના…
અમદાવાદમાં ભ્રષ્ટાચારના કારણે વિવાદાસ્પદ બનેલ હાટકેશ્ર્વર બ્રિજના આઠ સ્પાન તોડી નખાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં મનપા દ્વારા ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો હાટકેશ્ર્વર બ્રિજ વ્યાપક ભ્રષ્ટાચારને કારણે વિવાદાસ્પદ બન્યો છે અને હલકી ગુણવત્તાના હાટકેશ્ર્વર બ્રિજને તોડી નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાટકેશ્ર્વર બ્રિજના હયાત આઠ સ્પાન તોડી નાંખવામાં આવશે…
અંબાજીના પ્રસાદમાં ભેળસેળના મામલે મોહિની કેટરર્સના ત્રણ સહિત ચાર લોકોની અટકાયત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે તૈયાર કરવામાં આવી રહેલા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળ મામલે પોલીસે મોહિની કેટરર્સના ત્રણ સહિત ચાર લોકોની અટકાયત કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં ડુપ્લિકેટ ઘીનો ઉપયોગ કરવામાં આવતા સાબર દૂધ ઉત્પાદક…
નવરાત્રીના સ્થળે ખેલૈયાઓની તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની ટીમ તહેનાત કરાશે: આરોગ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં આગામી ૧૫ ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે તે પૂર્વે કેટલાક શહેરોમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જ યુવાનોને હૃદય રોગના હુમલા જીવલેણ સાબિત થયા છે. તેવા સંજોગોમાં ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગરબાના સ્થળ પર જ તાત્કાલિક…
સુરતમાં આપઘાતના અલગ- અલગ ત્રણ બનાવમાં ત્રણનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં આપઘાતના ત્રણ બનાવોમાં ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં ગોડાદરામાં ચાર સંતાનના પિતાએ તો બીજી તરફ લીંબાયતમાં બે સંતાનોના પિતાએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે ત્રીજા બનાવમાં પ્રસુતિ માટે પિયર આવેલી પરિણીતાએ ફાંસો ખાઈ…
અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે અડપલાં: આક્ષેપ બાદ શિક્ષક સસ્પેન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યા હતો. વાલી દ્વારા બનાવ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવ્યા બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. તેમજ ડીઇઓ…
પચીસ વર્ષથી મુંબઈથી માતાના મઢ સુધી સાઇકલ પર આવનારા યુવકની આ વખતની યાત્રા અંતિમ
નવસારી નજીક માર્ગ અકસ્માતમાં થયું મોત (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: પચીસ વર્ષથી સાઇકલયાત્રા કરી છેક મુંબઈથી દર્શન કરવા માતાના મઢ સુધી આવતા કાંદીવલીના નારાયણ પવારની આ વખતની સાઇકલ યાત્રા જાણે અંતિમયાત્રા બની હોય તેમ નવસારીથી નીકળતી વખતે નડેલા માર્ગ અકસ્માતમાં શ્રદ્ધાળુનો…