આઇએમએફની આગાહી ભારતનો આર્થિક વિકાસ વધશે, વિશ્ર્વનો ઘટશે
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ઇન્ટરનેશનલ મનેટરી ફંડ – આઇએમએફ)એ ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ અગાઉની ધારણા કરતાં વધુ રહેવાની, પરંતુ વિશ્ર્વનો સરેરાશ આર્થિક વૃદ્ધિદર ઘટવાની આગાહી કરી હતી. આઇએમએફએ ચેતવણી આપી હતી કે વ્યાજદર વધુ હોવાથી, યુક્રેન પરના રશિયાના આક્રમણ,…
ગાઝાપટ્ટી પર ઈઝરાયલના સતત હવાઈ હુમલા
અત્યાર સુધીમાં ૧,૬૦૦થી વધુનાં મોત જેરુસલેમ: ઈઝરાયલના યુદ્ધવિમાનોએ મંગળવારે ઈસ્લામિક આતંકવાદી જૂથ હમાસનો ગઢ ગણાતા ગાઝા વિસ્તારને ઘમરોળ્યું હતું અને ભારે બૉમ્બમારો કર્યો હતો. હમાસના અંદાજે ૧,૫૦૦ જેટલા આતંકવાદીઓના મૃતદેહ ઈઝરાયલની જમીન પર મળી આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.…
‘આપ’ના વિધાનસભ્યને ત્યાં ઇડીના દરોડા
વક્ફ બૉર્ડમાં ભરતી અને નાણાંમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ આમ આદમી પાર્ટી (આપ)ના દિલ્હીમાંના વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાનને ત્યાં મંગળવારે દરોડા પાડ્યા હતા. કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિમાંની કહેવાતી સંડોવણીના સંબંધમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હીના ઓખલા…
દિલ્હીમાં જૂથ અથડામણમાં બેનાં મોત
નવી દિલ્હી: દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં બે જણ માર્યા ગયા હતા. જયારે એકને ઇજા થઇ હતી તેવું પોલીસે મંગળવારે કહ્યું હતું. સોમવારે સાંજે ૮-૦૦ કલાકે અશોક વિહારમાંના જેલરવાલા બાગમાં વ્યક્તિગત દુશ્મનીને પગલે ત્રણ જણે હુમલો…
- નેશનલ
એશિયન ગેમ્સમાં મેડલ વિજેતાઓને મળ્યા વડા પ્રધાન મોદી, કહ્યું- પેરિસ ઓલિમ્પિકની તૈયારી કરો
ચંદ્રક વિજેતાઓની મુલાકાત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે એશિયન ગૅમ્સના ચંદ્રક વિજેતાઓને મળ્યા હતા. (એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં હોંગઝાઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈને પરત ફરેલી ભારતીય…
મોરબી બ્રિજ દુર્ઘટના ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને બે મેનેજર જવાબદાર
અમદાવાદ: ઓરેવા કંપનીની ગંભીર વહીવટીય અને તકનીકી ક્ષતિઓને કારણે ગત વર્ષે ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઇ હોવાની વિગતો એસઆઇટીના રિપોર્ટમાં મંગળવારે ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત બે મેનેજરો જવાબદાર જણાઇ રહ્યા…
પુડુચેરીનાં એકમાત્ર મહિલા પ્રધાને રાજીનામું આપ્યું
પુડુચેરી: પુડુચેરીના એકમાત્ર મહિલા ધારાસભ્ય અને પ્રધાન, એસ ચંદીરા પ્રિયંગાએ મંગળવારે એઆઇએનઆરસી -ભાજપ ગઠબંધનવાળી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. એમણે જાતિવાદ અને લિંગ પૂર્વગ્રહનો સામનો કરવા ઉપરાંત કાવતરું અને પૈસાની શક્તિના રાજકારણનો આરોપ લગાવ્યો હતો. જોકે મુખ્ય પ્રધાન એન રંગાસામીએ આ…
આરએસએસના ટોચના દસ નેતાઓની તિરુવનંતપુરમમાં બેઠક
મોહન ભાગવત છેલ્લા અઠવાડિયાથી કેરળના પ્રવાસે હોવાથી લેવાયો નિર્ણય તિરુવનંતપુરમ: આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે સહિત ટોચના ૧૦ નેતાએ અહીં બે દિવસીય બેઠક યોજી હતી, જેને સૂત્રો દ્વારા સંગઠનની બે કારોબારી બેઠકો વચ્ચે થતી નિયમિત બાબત તરીકે…
ઇઝરાયલના સંગીત ઉત્સવમાં આતંકવાદીઓએ ૨૬૦ને માર્યા
જેરુસલેમ: ઇઝરાયેલનાં સંગીત ઉત્સવમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા ૨૬૦ને માર્યા અને ઘણાને અપહરણ કર્યા હોવાની માહિતી પ્રત્યક્ષદર્શી બચી ગયેલા લોકો પાસેથી જાણવા મળી હતી.એ દિવસે ગાઝા સરહદ નજીક ઇઝરાયેલના વિશાળ મેદાનમાં હજારો યુવક-યુવતીઓ નૃત્ય કરવા માટે ભેગા થયા હતા. નોવા મ્યુઝિક…
- નેશનલ
જન્મજયંતી:
કોલકાતા ટ્રામવેની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ટ્રામને દુર્ગા પૂજાના થીમથી શણગારવામાં આવી હતી. યુનેસ્કોએ આ ઉત્સવને હેરિટેજનો દરજ્જો આપ્યો છે. (એજન્સી)