છ રાજ્યમાં એનઆઇએના દરોડા
નવી દિલ્હી: એનઆઇએએ બુધવારે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) વિરુદ્ધ મહારાષ્ટ્ર સહિત છ રાજ્યમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ જુલાઈ ૨૦૨૨માં પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન દ્વારા પીએફઆઇ કેડર વિરુદ્ધ વડા પ્રધાનની મુલાકાત દરમિયાન…
રાજસ્થાનમાં ચૂંટણીની તારીખ બદલાઈ
નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની તારીખ ૨૩ નવેમ્બરથી બદલીને પચીસ નવેમ્બર કરવાનો ચૂંટણી પંચે બુધવારે નિર્ણય લીધો હતો. ૨૩ નવેમ્બરે રાજ્યમાં મોટા પ્રમાણમાં થનારાં લગ્નો અને સામાજિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. ચૂંટણી પંચ…
મુંબઈ ટ્રેન ધડાકાના આરોપીએ એનઆઈએને છ કલાક રાહ જોવડાવી
નવી દિલ્હી: પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ) સંબંધિત કેસને મામલે દરોડા પાડનાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે ૭/૧૧ મુંબઈ ટ્રેન ધડાકાના કેસના આરોપી અબ્દુલ વાહિદ શેખની તેનાં વિક્રોલીસ્થિત નિવાસસ્થાનની બહાર છ કલાક રાહ જોવી પડી હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું.…
વર્લ્ડ કપમાં ભારતની સતત બીજી જીત
અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું નવી દિલ્હી: જસપ્રીત બુમરાહની ચાર વિકેટ બાદ રોહિત શર્મા (૧૩૧ રન)ની તોફાની બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હાર આપી હતી. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૭૨ રન કર્યા હતા.…
પઠાણકોટ હુમલાનો સૂત્રધાર પાકિસ્તાનમાં ઠાર
સિયાલકોટ: પઠાણકોટ હુમલાનો સૂત્રધાર એવાં લિસ્ટેડ આતંકવાદી શાહિદ લતીફની બુધવારે સવારે પાકિસ્તાનનાં સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનાં સમાચાર જાણવા મળ્યાં હતાં. પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર ૨૦૧૬માં આતંકવાદી હુમલાનો એ સૂત્રધાર હતો. આ હુમલો આતંકવાદી…
વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો રોહિત શર્મા
નવી દિલ્હી: નવી દિલ્હી ખાતે રમાયેલી વર્લ્ડકપની અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ૬૩ બોલમાં સદી ફટકારી હતી. તે વન-ડે વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ મામલે રોહિતે મહાન કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનપુનડીના દિનેશ કુંવરજી દેઢિયા (ઉં.વ. ૬૨) તા. ૧૦/૧૦/૨૩ના અવસાન પામેલ છે. પુરબાઈ કુંવરજીના પુત્ર. મીનાના પતિ. ધવલ, કેવલના પિતાજી. મણિલાલ, સવિતા, મહેન્દ્ર, હર્ષદના ભાઈ. કોડાયના મધુરીબેન મુલચંદના જમાઈ. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ. જૈન સંઘ, શ્રી નારાણજી શામજી…
- વેપાર
બ્રાસ અને ઝિન્ક સ્લેબમાં ધીમો સુધારો, અન્ય ધાતુમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ છતાં ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની નિરસ માગ ઉપરાંત આર્થિક વૃદ્ધિની ચિંતાને ધ્યાનમાં લેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે વિવિધ ધાતુઓનાં ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આમ…
- વેપાર
સોનામાં ₹ ૩૮૧ની તેજી, ચાંદી ₹ ૯૧૧ ઉછળીને ₹ ૬૯,૦૦૦ની પાર
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની બેઠકમાં હળવું વલણ અપનાવે તેવી શક્યતા સપાટી પર આવતા વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં ઘટ્યા મથાાળેથી ઉછાળો આવ્યો હતો, જેમાં સોનાના ભાવ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની બેઠકમાં હળવું વલણ અપનાવે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે…