Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 793 of 928
  • ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી ટિકિટો સાથે ચારને ઝડપ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઑક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન મેચ રમાવાની છે શહેર ક્રાઇમ બ્રાન્ચે બોડકદેવમાંથી મેચની ૧૫૦ નકલી ટિકિટો સાથે ચાર શખસોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બોડકદેવમાં…

  • અમદાવાદમાં આવકવેરા વિભાગના ૨૦ સ્થળે દરોડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા ૨૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ૧૦૦થી વધુ અધિકારી આ દરોડામાં જોડાયા છે. શહેરના જાણીતા બે કેમિકલના વેપારીઓને ત્યાં બુધવાર સવારથી આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર,…

  • રાજકોટના પડધરી નજીક યુવતીની હત્યા કરી લાશ સળગાવી દીધી

    અમદાવાદ: રાજકોટ જિલ્લાના પડધરીનાં ખામટા ગામની સીમમાંથી અજાણી યુવતીની ઠંડા કલેજે હત્યા કરી સળગાવી દેવાયેલ હાલતમાં માનવ અવશેષો મળી આવતાં સનસનાટી મચી જવા પામી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પડધરી તાલુકાના ખામટા ગામની…

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો

    અમદાવાદ: વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. મૂળ એમપીના વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટમાં રહે છે. પોલીસે રાજકોટમાં રહેતા કરણ મોવીને ઝડપી પાડી વધુ તપાસ…

  • વડોદરામાં દબાણ શાખાની ટીમે બે ટ્રક ભરી સામાન જપ્ત કરતા લારી અને પાથરણા ધારકોમાં રોષ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા શહેરમાં મંગળ બજાર, નવા બજાર અને કલામંદિરના ખાંચામાં ચણીયા ચોલી અને કુર્તા બજારમાં ખરીદી માટે ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન વડોદરા મનપાની દબાણ શાખા ટ્રાફિકને અડચણરૂપ થતા લારી અને પાથરણાવાળાઓ પર ત્રાટકી…

  • પારસી મરણ

    ઓસ્તી કુમી નવરોઝ પંથકી તે મરહુમ એરવદ નવરોઝ એદલજી પંથકીના ધનીયાની. તે મરહુમો ગવેર તથા બેજનજી ચાચાના દીકરી. તે પરસી તથા મહીયારના માતાજી. તે રશના તથા મરહુમ મહારૂખનાં સાસુજી. તે ડો. પેસી ચાચા તથા મરહુમ ગુલુ અને કેટીનાં બહેન. (ઉં.…

  • હિન્દુ મરણ

    ગં. સ્વ. ઈન્દુમતી મણિલાલ પંચાલ (ઉં. વ. ૭૨) ૯-૧૦-૨૩, સોમવારના રંગ શરણ થયા છે. તે સ્વ. મણિલાલ મંછારામ પંચાલ (ગામ પરીયા)ના ધર્મપત્ની અને માધુરીબેન, ભાવીની અને સંજય મણિલાલ પંચાલના માતુશ્રી. (હાલ ચેમ્બુર નિવાસી) અને મહેશભાઈ, કેતનભાઈ અને વૈજંતીના સાસુજી અને…

  • શેર બજાર

    ઇક્વિટી માર્કેટ ઇઝરાયલ યુદ્ધ પરથી ફોકસ હટાવ્યું: સેન્સેક્સ ૩૯૩ પોઈન્ટ્સ વધ્યો, નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: હમાસ યુદ્ધની નુકસાની સિમીત રહેવાની આશા વચ્ચે વૈશ્ર્વિક બજારમાં પ્રોત્સાહક વલણોએ તેજીમય સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું, જેની અસરે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપી ઉછાળાની ચાલ જોવા મળી હતી. ઇઝરાયલ અને હમાસના યુદ્ધની અસર સીમિત રહેશે તેમ જ…

  • વેપાર

    બ્રાસ અને ઝિન્ક સ્લેબમાં ધીમો સુધારો, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ છતાં ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની નિરસ માગ ઉપરાંત આર્થિક વૃદ્ધિની ચિંતાને ધ્યાનમાં લેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે વિવિધ ધાતુઓનાં ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આમ…

  • વેપાર

    સોનામાં ₹ ૩૮૧ની તેજી, ચાંદી ₹ ૯૧૧ ઉછળીને ₹ ૬૯,૦૦૦ની પાર

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની બેઠકમાં હળવું વલણ અપનાવે તેવી શક્યતા સપાટી પર આવતા વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં ઘટ્યા મથાાળેથી ઉછાળો આવ્યો હતો, જેમાં સોનાના ભાવ…

Back to top button