Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 792 of 928
  • જો મણિપુર જેવી ઘટના બને તો રસ્તા પર ઉતરવું: શરદ પવાર

    મુંબઈ: એનસીપીના પ્રમુખ શરદ પવારે બુધવારે પક્ષની મહિલા પાંખના સભ્યોને જણાવ્યું હતું કે મણિપુર જેવો બનાવ બને તો કેસ નોંધાવાની ચિંતા કર્યા વિના રસ્તા પર ઉતરવું જોઈએ. એનસીપી મહિલા પાંખના સભ્યોને સંબોધતા પવારે જણાવ્યું હતું કે તેમની સરકાર દ્વારા અગાઉ…

  • નેશનલ

    ગુજરાત દેશના વિકાસનું રાહબર: ભૂપેન્દ્ર પટેલ

    બુલેટ ટ્રેનથી મુંબઈ-ગુજરાત સંબંધ વધુ દૃઢ થવાની આશા ‘રોકાણકારોની પ્રથમ પસંદગી ગુજરાત’ વાઈબ્રન્ટ ગુજરાત: મુંબઈમાં બુધવારે ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. (એજન્સી) મુંબઈ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે અહીં દાવો કર્યો હતો…

  • છ રાજ્યમાં એનઆઇએના દરોડા

    નવી દિલ્હી: એનઆઇએએ બુધવારે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) વિરુદ્ધ મહારાષ્ટ્ર સહિત છ રાજ્યમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ જુલાઈ ૨૦૨૨માં પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન દ્વારા પીએફઆઇ કેડર વિરુદ્ધ વડા પ્રધાનની મુલાકાત દરમિયાન…

  • રાજસ્થાનમાં ચૂંટણીની તારીખ બદલાઈ

    નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની તારીખ ૨૩ નવેમ્બરથી બદલીને પચીસ નવેમ્બર કરવાનો ચૂંટણી પંચે બુધવારે નિર્ણય લીધો હતો. ૨૩ નવેમ્બરે રાજ્યમાં મોટા પ્રમાણમાં થનારાં લગ્નો અને સામાજિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. ચૂંટણી પંચ…

  • મુંબઈ ટ્રેન ધડાકાના આરોપીએ એનઆઈએને છ કલાક રાહ જોવડાવી

    નવી દિલ્હી: પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ) સંબંધિત કેસને મામલે દરોડા પાડનાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે ૭/૧૧ મુંબઈ ટ્રેન ધડાકાના કેસના આરોપી અબ્દુલ વાહિદ શેખની તેનાં વિક્રોલીસ્થિત નિવાસસ્થાનની બહાર છ કલાક રાહ જોવી પડી હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું.…

  • વર્લ્ડ કપમાં ભારતની સતત બીજી જીત

    અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું નવી દિલ્હી: જસપ્રીત બુમરાહની ચાર વિકેટ બાદ રોહિત શર્મા (૧૩૧ રન)ની તોફાની બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હાર આપી હતી. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૭૨ રન કર્યા હતા.…

  • પઠાણકોટ હુમલાનો સૂત્રધાર પાકિસ્તાનમાં ઠાર

    સિયાલકોટ: પઠાણકોટ હુમલાનો સૂત્રધાર એવાં લિસ્ટેડ આતંકવાદી શાહિદ લતીફની બુધવારે સવારે પાકિસ્તાનનાં સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનાં સમાચાર જાણવા મળ્યાં હતાં. પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર ૨૦૧૬માં આતંકવાદી હુમલાનો એ સૂત્રધાર હતો. આ હુમલો આતંકવાદી…

  • વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો રોહિત શર્મા

    નવી દિલ્હી: નવી દિલ્હી ખાતે રમાયેલી વર્લ્ડકપની અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ૬૩ બોલમાં સદી ફટકારી હતી. તે વન-ડે વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ મામલે રોહિતે મહાન કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનપુનડીના દિનેશ કુંવરજી દેઢિયા (ઉં.વ. ૬૨) તા. ૧૦/૧૦/૨૩ના અવસાન પામેલ છે. પુરબાઈ કુંવરજીના પુત્ર. મીનાના પતિ. ધવલ, કેવલના પિતાજી. મણિલાલ, સવિતા, મહેન્દ્ર, હર્ષદના ભાઈ. કોડાયના મધુરીબેન મુલચંદના જમાઈ. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ. જૈન સંઘ, શ્રી નારાણજી શામજી…

  • વાઈબ્રન્ટ ગુજરાત: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુંબઇમાં ઉદ્યોગપતિઓ સાથે વન ટૂ વન બેઠકો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ને અનુલક્ષીને મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વન ટુ વન બેઠકો કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પટેલે ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન…

Back to top button