સ્પીકર શિવસેનાના જૂથોની અપાત્રતા અરજીઓ પર આજે સુનાવણી કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે જણાવ્યું હતું કે તેમણે શિવસેનાના બે હરીફ જૂથો દ્વારા એકબીજા સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પરની આગામી સુનાવણી રીશેડ્યૂલ કરી છે અને હવે તે ગુરુવારે થશે. નાર્વેકરે ગયા મહિને મુખ્ય પ્રધાન એકનાથ…
મુંબઈગરાઅને દઝાડશે ઓક્ટોબર હિટ ગરમીનો પારો સાતમા આસમાને
મુંબઇ: ગરમ હવા, વધતા તાપમાનનો બફારો, ભેજને કારણે થનારનો અસહ્ય પરસેવો, સતત પાણી પીધી બાદ પણ ગળુ સૂકાઇ જવું, થાક લાગવો જેવી અનેક તકલીફો મુંબઇગરાએ ઓક્ટોબરના પહેલાં જ અઠવાડિયામાં અનુભવી લીધી છે. મુંબઇમાં સોમવારની સરખામણીમાં મંગળવારે તાપમાન સહેજ નીચું હતું…
આજે મુંબઈ-પુણે હાઈવે પર કલાકનો બ્લૉક
મુંબઈ: ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ (આઈટીએમએસ) પ્રણાલીના કામ માટે પુણે-મુંબઈ હાઈવે પર ગુરુવારે ફરી સ્પેશિયલ બ્લૉક રાખવામાં આવ્યો છે. મુંબઈ તરફની લેન પર બપોરે ૧૨થી એક વાગ્યા વચ્ચે બ્લૉક હશે. અમૃતાંજન પુલનું સમારકામ હાથ ધરાવાનું હોવાથી આ બ્લૉક રાખવામાં આવ્યો…
એકનાથ શિંદેની હત્યાનું કાવતરું રચ્યું હતું શિંદે જૂથના વિધાનસભ્યનો સ્ફોટક ખુલાસો
મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે અને આ વખતે આવું થવાનું કારણ છે શિંદે જૂથના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલો સ્ફોટક ખુલાસો. વિધાનસભ્ય સંજય ગાયકવાડ દ્વારા આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ગાયકવાડે ખુલાસો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે…
નોન કમર્શિયલ નવરાત્રિ મંડળો માટે ડિપોઝિટની રકમ માત્ર ₹ ૧૦૦
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેરના લગભગ ૧,૨૦૦થી વધુ નવરાત્રી મંડળોને આ વર્ષે નવરાત્રીની ઊજવણી માટે ઊભા કરવામાં આવતા મંડપ સહિતના આયોજન માટે મુંબઈ મહાનગરપાલિકાના માત્ર ૧૦૦ રૂપિયાની ડિપોઝિટ ચૂકવવાની રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં બુધવારે શહેરના નવરાત્રી મંડળો સાથે બેઠક યોજાઈ…
ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેનો ફોટો વાયરલ
નાસિક: ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. તેથી હવે આ ફોટો અંગે તપાસ થવી જોઇએ તેવી માંગણી શિવસેના શિંદે જૂથ દ્વારા થઇ રહી છે. તો બીજી બાજુ ફોટોમાં દેખાઇ રહેલા…