નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના પંદરસો મુસાફરોમાંથી ૧૦૦૬ને ખાસ ટ્રેનમાં મોકલાયા
ગુવાહાટી: બિહારના બક્સર જિલ્લામાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયા બાદ લગભગ ૧૫૦૦ મુસાફરોમાંથી કુલ ૧,૦૦૬ને ખાસ ટ્રેનમાં મોકલાયા હતા, એમ એક વરિષ્ઠ રેલવે અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. બુધવારે રાત્રે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના અકસ્માત પછી, કુલ ૧,૦૦૬ મુસાફરો બિહાર,…
કેરળની ટીમનો કેપ્ટન બન્યો સંજૂ સેમસન
કોચિ: ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન સંજુ સેમસનને ૧૬ ઓક્ટોબરથી ૬ નવેમ્બર દરમિયાન યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-૨૦ ટૂર્નામેન્ટ માટે કેરળનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેરળ ગ્રુપ-બીમાં પોતાના અભિયાનની શરૂઆત મુંબઈમાં હિમાચલ પ્રદેશ સામે રમીને કરશે. કેરળ અને હિમાચલ ઉપરાંત…
- નેશનલ
વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો બીજો બેટ્સમેન બન્યો ડિ કોક
લખનઊ: વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડિ કોકે સતત બીજી સદી ફટકારી હતી. લખનઊના ઇકાના સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં ડિ કોકે સદી ફટકારી હતી. ડિ કોકે ૧૦૬ બોલમાં ૮ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૦૯ રનની ઇનિંગ…
વિશ્ર્વસ્તરે ભારતનો અવાજ બુલંદ બની રહ્યો છે: મોદી
પિથોરાગઢ: અનેક પડકારોથી ભરેલા વિશ્ર્વમાં ભારતનો અવાજ બુલંદ બની રહ્યો હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું. જી-૨૦ શિખર પરિષદ દરમિયાન ભારતની તાકાતને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળ્યું હોવાનું તેમણે કહ્યું હતું. એક જાહેરસભાને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે…
ભારતમાં બેરોજગારીનો દર છ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતની વિસ્તરતી અર્થવ્યવસ્થા યુવાનો માટે નવી સંભાવનાઓ ઊભી કરી રહી છે અને તાજેતરના સર્વે અનુસાર દેશમાં બેરોજગારીનો દર છેલ્લા છ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના…
ભારત-પાક મેચ જોવા તેંડુલકર, બચ્ચન સહિતની નામાંકિત હસ્તીઓ આવશે અમદાવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને પગલે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂરદૂરથી અમદાવાદ આવતા પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. આગામી 14મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો રમાશે. અમદાવાદના આંગણે આ મેચ હોવાથી એક અવસર…
ભારત-પાક મેચ નિમિત્તે રવિવાર સુધી રાજ્યનાં સંવેદનશીલ ક્ષેત્રોમાં કડક બંદોબસ્ત રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે શનિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ સંદર્ભે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બુધવારે અઢી કલાક સુધી રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સહિત સિનિયર આઈપીએસ ઓફિસરો સાથે હાઈલેવલ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે મેચ…
ટીમ ઇન્ડિયાનું અમદાવાદમાં આગમન
14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે જામશે જંગ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વર્લ્ડ કપ 2023ની ભારત-પાકિસ્તાનની મેચ આગામી તા.14મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી છે. શહેરમાં મેચને પગલે ક્રિકેટ રસિકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુધવારે પાકિસ્તાનની ટીમ આવ્યા બાદ ગુવારે…
ભારત-પાક મેચને લઈ અમદાવાદ શહેર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના મેચ યોજાવાની છે. તે પહેલાં સુરક્ષાની તમામ તૈયારીઓ વચ્ચે પોલીસ દ્વારા કોઈપણ કસર ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. જ્યારે મેચ જોવાના ટ પર કોઈ તકલીફ ન…
13 વર્ષમાં મ્યુનિ.શાળાઓમાંથી લેપટોપ-પ્રોજેક્ટરઅને પાણીની મોટર ચોરાવાની 37 ઘટનાઓ!
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વર્ષ 2010થી 2023 સુધીમાં શહેરની મનપા સંચાલિત ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગનાં બાળકો માટેની શાળાઓમાંથી લેપટોપ-પ્રોજેક્ટર જેવાં સાધનો ચોરાઇ જવાની 37 ઘટનાઓ બનવા પામી હોવાની વિગતો બહાર આવી છે. કૉંગ્રેસનાં અગ્રણી કાર્યકર અને વ્યવસાયે એડવોકેટ અતિક સૈયદે મનપા…