Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 786 of 928
  • વીક એન્ડ

    પ્રાઉડ ઓફ યુ માય બચ્ચા…

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સાહિત્યમાં અનેક જગ્યાએ દીકરીને યાયાવર પંખી સાથે સરખાવાઈ છે. યાયાવર હોવું એટલે શું? ગુજરાતી શબ્દ યાયાવર માટે અંગ્રેજી શબ્દ છે માઈગ્રેટરી મતલબ કે સ્થળાંતર કરનાર અથવા એક જગ્યાથી બીજી જગ્યા જનાર વ્યક્તિ અથવા જીવને યાયાવર…

  • વીક એન્ડ

    કેરોલિના રીપર પ્રકરણ-૩૦

    હા, કારણકે મુરુડમાં મારો બાદશાહ ક્યાંક ખોવાઇ ગયો છે પ્રફુલ શાહ આસિફ શેઠ બાદશાહ પર તાડુક્યો: પોલીસ હોટેલ, બ્લાસ્ટસ, જમીન એ બધું તું ભૂલી જા આઇ.સી.યુ.માં રાજાબાબુ મહાજનની તબિયત સતત સુધરી રહી હતી, પરંતુ અચાનક એકદમ નબળાઇ વધવા માંડી. ડૉક્ટર…

  • વીક એન્ડ

    પૈડાં પરનાં ઘર

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા જીવનમાં “ઘર એ ઘટિત થતી અનેરી ઘટના છે. ઘર એ ઘરમાલિકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અહીં તેની ક્ષમતા, તેના સપના, તેનું સ્થાન, તેનાં મૂલ્યો, તેની પસંદગી – આ બધું જ જાણે એક યા બીજા સ્વરૂપે વ્યક્ત થતું…

  • વીક એન્ડ

    ચમન મેં અબ કે યે કૈસી બહાર આઈ હૈ? કિ ખુદ ગુલોં ને ભી ખુશ્બૂ કા ઈન્તેઝાર કિયા

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ‘સાગર’ ઈસે ઝમાને સે રખના સંભાલ કર,દિલ હૈ ખુદા કી આખિરી સૌગાત કી તરહ.દુશ્મનોં કી ભીડ કો જબ મૈંને દેખા ગૌર સે,ઉસ મેં મુઝ કો ચંદ ચેહરે જાને-પહચાને મિલે.આઈનોં સે દુશ્મની કરને કા યે…

  • ગુજરાતી V/S મરાઠી મુલુંડ, ઘાટકોપર બાદ હવે મલાડમાં ગુજરાતી દ્વેષ

    ગુજરાતી ભાષાનાં પાટિયાં પર કાળો રંગ ચોપડવામાં આવ્યો મુંબઈ: ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટને જોડતા હવેલી પુલ પરના સર્કલ પર લખવામાં આવેલા ગુજરાતી શબ્દોને ઉદ્ધવ ઠાકરેના કાર્યકરો દ્વારા તોડી પાડવામાં આવતાં એક બાજુ ગુજરાતીઓમાં રોષ જોવા મળે છે ત્યારે બીજી બાજુ…

  • મકાનો ખરીદવામાં મરાઠી લોકોને ૫૦ ટકા અનામત આપવાની માગણી

    મુંબઇ: ‘પાર્લે પંચમ’ નામની એક સામાજિક સંસ્થાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે માંગણી કરી છે કે માંસાહારી મરાઠી લોકોને ઘર ન વેચવા, બિલ્ડરો દ્વારા મરાઠીની હેરાનગતિના વિકલ્પ તરીકે, નવી ઇમારતોમાં એક વર્ષ માટે મરાઠી લોકો માટે મકાનોનું ૫૦ ટકા અનામત…

  • પંચરત્નમાં વેપારીએ ૯૦ લાખનો હીરો તફડાવી ડુપ્લિકેટ પધરાવ્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની હીરાબજાર પંચરત્નની ઑફિસમાં વેપારીએ હાથચાલાકીથી ૯૦ લાખના મૂલ્યનો હીરો બદલીને બેંગલોરના હીરાવેપારીને ડુપ્લિકેટ હીરો પધરાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બેંગલોરના શ્રીનગર ખાતે રહેતા હીરાવેપારીએ નોંધાવેલી ફરિયાદને આધારે ડી. બી. માર્ગ પોલીસે કુણાલ મહેતા વિરુદ્ધ છેતરપિંડીનો…

  • શિવસેના અપાત્રતાની અરજી: શિંદે જૂથની અલગ સુનાવણીની માંગણી

    મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે શિવસેનાના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથની તેમજ માજી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથની અપાત્રતા અંગેની અરજીની સુનાવણી હાથ ધરી હતી. જોકે, શિંદે જૂથ દ્વારા અલગ સુનાવણીની માંગણી કરવામાં આવી…

  • આધારકાર્ડને આધારે નવરાત્રી મંડળોમાં પ્રવેશ આપવાની માગણી

    મુંબઈ: આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા અને દાંડિયાના કાર્યક્રમોમાં મહારાષ્ટ્રમાં ભાગ લેનારાઓને આધાર કાર્ડ તપાસ્યા બાદ જ મંજૂરી આપવામાં આવે અને હિંદુ ધર્મમાં વિશ્ર્વાસ ન ધરાવતા લોકોને આવા કાર્યકમોમાં પ્રવેશ મેળવવાથી પ્રતિબંધિત કરવામાં આવે એવી માગણી વિશ્ર્વ હિંદુ પરિષદે કરી…

  • અંધેરી, મલાડ અને કુર્લા સૌથી ગંદા: છ મહિનામાં મળી ૭,૪૮૫ ફરિયાદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક અભિયાન હાથ ધર્યા છે, છતાં હજી અનેક ઠેકાણે રસ્તા પર કચરાના ઢગલા પડી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. પાલિકાએ આપેલા ડેડા મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સાત…

Back to top button