ગુજરાતી V/S મરાઠી મુલુંડ, ઘાટકોપર બાદ હવે મલાડમાં ગુજરાતી દ્વેષ
ગુજરાતી ભાષાનાં પાટિયાં પર કાળો રંગ ચોપડવામાં આવ્યો મુંબઈ: ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટને જોડતા હવેલી પુલ પરના સર્કલ પર લખવામાં આવેલા ગુજરાતી શબ્દોને ઉદ્ધવ ઠાકરેના કાર્યકરો દ્વારા તોડી પાડવામાં આવતાં એક બાજુ ગુજરાતીઓમાં રોષ જોવા મળે છે ત્યારે બીજી બાજુ…
મકાનો ખરીદવામાં મરાઠી લોકોને ૫૦ ટકા અનામત આપવાની માગણી
મુંબઇ: ‘પાર્લે પંચમ’ નામની એક સામાજિક સંસ્થાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે માંગણી કરી છે કે માંસાહારી મરાઠી લોકોને ઘર ન વેચવા, બિલ્ડરો દ્વારા મરાઠીની હેરાનગતિના વિકલ્પ તરીકે, નવી ઇમારતોમાં એક વર્ષ માટે મરાઠી લોકો માટે મકાનોનું ૫૦ ટકા અનામત…
પંચરત્નમાં વેપારીએ ૯૦ લાખનો હીરો તફડાવી ડુપ્લિકેટ પધરાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની હીરાબજાર પંચરત્નની ઑફિસમાં વેપારીએ હાથચાલાકીથી ૯૦ લાખના મૂલ્યનો હીરો બદલીને બેંગલોરના હીરાવેપારીને ડુપ્લિકેટ હીરો પધરાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બેંગલોરના શ્રીનગર ખાતે રહેતા હીરાવેપારીએ નોંધાવેલી ફરિયાદને આધારે ડી. બી. માર્ગ પોલીસે કુણાલ મહેતા વિરુદ્ધ છેતરપિંડીનો…
શિવસેના અપાત્રતાની અરજી: શિંદે જૂથની અલગ સુનાવણીની માંગણી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે શિવસેનાના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથની તેમજ માજી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથની અપાત્રતા અંગેની અરજીની સુનાવણી હાથ ધરી હતી. જોકે, શિંદે જૂથ દ્વારા અલગ સુનાવણીની માંગણી કરવામાં આવી…
આધારકાર્ડને આધારે નવરાત્રી મંડળોમાં પ્રવેશ આપવાની માગણી
મુંબઈ: આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા અને દાંડિયાના કાર્યક્રમોમાં મહારાષ્ટ્રમાં ભાગ લેનારાઓને આધાર કાર્ડ તપાસ્યા બાદ જ મંજૂરી આપવામાં આવે અને હિંદુ ધર્મમાં વિશ્ર્વાસ ન ધરાવતા લોકોને આવા કાર્યકમોમાં પ્રવેશ મેળવવાથી પ્રતિબંધિત કરવામાં આવે એવી માગણી વિશ્ર્વ હિંદુ પરિષદે કરી…
અંધેરી, મલાડ અને કુર્લા સૌથી ગંદા: છ મહિનામાં મળી ૭,૪૮૫ ફરિયાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક અભિયાન હાથ ધર્યા છે, છતાં હજી અનેક ઠેકાણે રસ્તા પર કચરાના ઢગલા પડી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. પાલિકાએ આપેલા ડેડા મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સાત…
ક્રિકેટ ફિવર ભારત-પાક મેચ માટે રેલવે દોડાવશે બે સ્પેશિયલ ટ્રેન
મુંબઇ: ભારત-પાકિસ્તાન મેચ માટે ભારતીયોમાં ઉત્સાહ જોવા મળે છે. ઘણા અલગ અલગ આયોજનો થઈ રહ્યા છે ત્યારે રેલવેએ પણ વધારે એક સુવિધા પૂરી પાડી છે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ કહી શકાય. અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન…
- આમચી મુંબઈ
નાનાચોકના એસ્કેલેટર ફક્ત ‘શોભાના ગાંઠિયા’
(જયપ્રકાશ કેળકર)મુંબઈ: મુંબઈના તમામ સ્કાયવૉક પર એસ્કેલેટરની સુવિધા પૂરી પાડવાની પાલિકાની યોજના છે અને હાલમાં જોગેશ્ર્વરી અને દક્ષિણ મુંબઈના નાનાચોક ખાતેના સ્કાયવોકમાં એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ છે. તેમ છતાં પાલિકા યોજનાઓ બનાવે છે, પરંતુ તેની સામે ધ્યાન ન આપતી હોવાનું પ્રકાશમાં…
- આમચી મુંબઈ
અંબરનાથ શિવ મંદિરનો કાશી વિશ્ર્વનાથ મંદિરના આધારે થશે વિકાસ
મુંબઇ: અંબરનાથમાં પાંડવ કાળના શિવ મંદિર પરિસરનું સોંદર્યીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે તાજેતરમાં રૂ. ૧૦૭ કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટ દરમિયાન મંદિરની મૂળ રચના સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. આ મંદિર સંકુલને કાશી વિશ્ર્વનાથ મંદિર સંકુલની તર્જ…
શિવાજી પાર્ક પર દશેરા મેળા માટે ઠાકરે ગ્રૂપને સુધરાઈની શરતી મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરના શિવાજી પાર્ક પર દશેરા મેળાનું આયોજન કરવા માટે ગુરુવારે ઠાકરે ગ્રૂપની શિવસેનાને મુંબઈ મહાનગરપાલિકાએ લેખિતમાં મંજૂરી આપી હતી. ઠાકરે ગ્રૂપને દશેરાના મેળાનું આયોજન કરવા માટે ૨૩ અને ૨૪ ઑક્ટોબરના રોજ મેદાન વાપરવા માટે મંજૂરી આપવામાં આવી…