Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 783 of 928
  • આજે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ

    શુભમન ગિલની વાપસી પર સસ્પેન્સ અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળશે. બંન્ને ટીમો વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન સતત બે મેચમાં જીત મેળવી ચૂક્યા છે…

  • સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન

    ભારત-પાક. મેચ સામે તોળાતું જોખમ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ભારત પાકિસ્તાનની મેચની પૂર્વસંધ્યાએ જૂનાગઢ, અમરેલી અને મોરબી સહિતના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. અચાનક વરસાદ પડતા…

  • જમીન માર્ગે હુમલો કરવાની ઈઝરાયલની તૈયારી

    જેરુસલેમ: ઈઝરાયલની સેનાએ દસ લાખ જેટલા પેલેસ્ટાઈનવાસીઓને સુરક્ષિત સ્થળે ખસી જવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. હમાસના આતંકવાદીઓ શાસિત ગાઝા વિસ્તાર પર જમીન માર્ગે અપેક્ષિત હુમલો કરતા અગાઉ ઈઝરાયલે ગાઝાના લગભગ અડધોઅડધ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવાનો અસાધારણ આદેશ આપ્યો હતો.…

  • ઉત્તર કોરિયાની અણુશો વાપરવાની ધમકી

    સૉલ: અમેરિકાનું વિમાનવાહક યુદ્ધ જહાજ દક્ષિણ કોરિયા આવતા ઉત્તર કોરિયાએ તેની સામે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા અમને સ્વરક્ષણ માટે અણુશો વાપરવા માટે ઉશ્કેરી રહ્યા છે. અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનના નૌકાદળ આંતરરાષ્ટ્રીય દરિયાઇ…

  • દિલ્હી હાઇ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપકના જામીન નકાર્યા

    નવી દિલ્હી: ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબિર પૂરકાયસ્થ અને મેનેજર અમીત ચકવર્તીની ધરપકડ અને પોલીસ રિમાન્ડના મામલામાં હસ્તક્ષેપ કરવા દિલ્હી હાઇ કોર્ટે શુક્રવારે ઇન્કાર કર્યો હતો. ત્રાસવાદ વિરોધી કાયદા યુએપીએ (અનલોકૂલ એક્ટિવિટિસ પ્રિવેન્શન એક્ટ) હેઠળ બન્ને સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના…

  • ઓપરેશન અજય ભારતીયોના પ્રથમ બેચની ઘરવાપસી

    નવી દિલ્હી: શુક્રવારે વહેલી સવારે વિદ્યાર્થીઓ સહિત ૨૦૦ ભારતીયોનું ઇઝરાયલથી ચાર્ટર્ડ ફલાઇટમાં ભારતમાં આગમન થયું હતું. ઇઝરાયલ પર હમાસના ત્રાસવાદીઓએ ગયા શનિવારે હુમલો કરતા ભારત પાછા આવવા માગતા લોકોની ઘરવાપસી માટે ભારતે ઓપરેશન અજય શરૂ કર્યું છે. કેન્દ્રીય પ્રધાન રાજીવ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    સારસા નિવાસી હાલ માટુંગા ભાસ્કરભાઇ મોહનલાલ શાહ (ઉં. વ. ૭૯) ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૩ના દેવલોક પામ્યા છે. તે ગં. સ્વ. મંજુલાબેનના પતિ. પરેશ તથા કોમલના પિતાશ્રી. તે કેયુર તથા સીમાના સસરા. તે ઠાસરા નિવાસી ગોવિંદલાલ શંકરલાલ શાહના જમાઇ. તથા ટીશા, તનિષા,…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનગુંદાલાના રતનબેન જયંતિલાલ સતરા (ઉં. વ. ૭૫), તા. ૧૧-૧૦ના અવસાન પામેલ છે. વેલબાઈ જખુ ભારમલના પુત્રવધૂ. સ્વ. જયંતિલાલના પત્ની. રોહિત, કલ્પેશ, રશ્મી, કલ્પના, બીના, રક્ષા (વર્ષા)ના માતા. ભુજપુર કુંવરબાઈ રવજી શ્રીપાળના પુત્રી. માવજી, મનસુખ, ધીરજ, મણીલાલ, પુષ્પા,…

  • શેર બજાર

    આઇટી અને બૅંક શૅરોની વેચવાલી વચ્ચે સેન્સેક્સ સતત બીજા દિવસે ગબડ્યો

    ( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં જબરી અફડાતફડી, જોવા મળી હતી અને સત્ર દરમિયાન સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુની ઊથલપાથલ નોંધાઇ હતી. સેન્સેક્સ એક તબક્કે ૫૦૦ પોઇન્ટથી વધુ નીચી સપાટીએ ખાબક્યા બાદ ફરી ગ્રીન જોનમાં પાછો ફર્યો હતો અને ત્યારબાદ ફરી ૪૦૦…

Back to top button