Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 782 of 928
  • ચેંબુરમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર

    ૧૬ વિદ્યાર્થીઓ હૉસ્પિટલ ભેગા, ખાદ્ય પદાર્થના નમૂનાની તપાસ થશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેંબુર આણિક ગાંવ મ્યુનિસિપલ સ્કૂલમાં છઠ્ઠા અને સાતમા ધોરણના ૧૬ વિદ્યાર્થીઓને શુક્રવારે બપોરનું ભોજન ખાધા બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી. બપોરના ૧૨થી ૧ વાગ્યા દરમિયાન ભોજન લીધા…

  • ગરબા-રામલીલા માટે સમય વધારાની માગણી ગુજરાત-રાજસ્થાનમાં પરવાનગી છે તો મહારાષ્ટ્રમાં કેમ નહીં?

    મુંબઈ: નવરાત્રી માટે મુંબઈમાં ઘણી જગ્યાએ રામલીલા અને ગરબાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે નવરાત્રિના અષ્ટમી અને નવમીના દિવસોમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી કાર્યક્રમ યોજવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ રામલીલા અને ગરબાના આયોજકોને…

  • મેટ્રો-ટૂએ અને સેવન કોરિડોરમાં મોડી રાત સુધી રહેશે સર્વિસ

    ખેલૈયાઓની વહારે આવી મુંબઈ મેટ્રો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવરાત્રિના મહોત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રો-ટૂએ અને મેટ્રો સેવનના કોરિડોર માટે વિશેષ મેટ્રો સર્વિસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિના મહોત્સવમાં ભાગ લેનારા માટે રાહતના સમાચાર છે, જેમાં ખાસ કરીને વેસ્ટર્ન સબર્બ્સમાં…

  • ફળો-શાકભાજીના ભાવ વધ્યા: ફરાળી લોટ, સૂકામેવા પણ મોંઘા

    શિંગોડાનો લોટ ૧૭૦ રૂપિયા પ્રતિ કિલો, ભાવ હજી વધવાની શકયતા વિરાર: શારદીય નવરાત્રિ નજીક આવે તે પહેલા જ પિતૃપક્ષ દરમિયાન શાકભાજી, ફળો અને ડ્રાયફ્રુટ્સના ભાવ વધવા લાગ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો થયો છે. જેની અસર…

  • નેશનલ

    ‘ઑપરેશન અજય’:

    ‘ઑપરેશન અજય’ હેઠળ ઈઝરાયલથી લાવવામાં આવેલા ભારતીય નાગરિકોને કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે દિલ્હી હવાઈમથક પર આવકાર્યા હતા. (એજન્સી)

  • નેશનલ

    તહેવારની તૈયારી:

    કોલકાતામાં દુર્ગાપૂજા અગાઉ શુક્રવારે હાવરા બ્રિજ પર રંગોળી તૈયાર કરી રહેલો કલાનો વિદ્યાર્થી. (એજન્સી)

  • નેશનલ

    રોડ શૉ:

    ભોપાલના ગોવિંદપૂરા વિધાનસભા મતદાર સંઘના ભાજપના ઉમેદવાર ક્રિષ્ણા ગૌરના સમર્થનમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે યોજાયેલા રોડ શૉમાં હાજરી આપી હતી. (એજન્સી)

  • ‘આપ’ના સાંસદ સંજયસિંહને ૨૭ ઑક્ટોબર સુધી જેલ

    નવી દિલ્હી: દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સંજય સિંહને કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિને સંબંધિત દિલ્હી આબકારી જકાત નીતિ (ઍક્સાઇઝ પૉલિસી) કૌભાંડના સંબંધમાં ૨૭ ઑક્ટોબર સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ની કસ્ટડીની…

  • રામ મંદિરના નિર્માણ માટે પોતાના જીવનું બલિદાન આપનારને શ્રદ્ધાંજલિ અપાશે

    અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે ૫૦૦ વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો ત્યારે આ આંદોલનો દરમિયાન કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે રામમંદિરના નિર્માણ માટે જીવ આપનાર તમામને રામ મંદિર દ્વારા આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી…

  • પાકિસ્તાનના સુકાની બાબર આઝમને વિશ્ર્વાસ: ભારતને ચોક્કસ હરાવીશું

    અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારત સામેની મેચની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા સાથે વાત કરતા બાબર આઝમે કહ્યું હતું કે, વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી જે કંઈ…

Back to top button