Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 782 of 928
  • રિક્ષા – ટૅક્સીચાલકોની હડતાલની ચીમકી

    ૧૯ ઑક્ટોબરે એરપોર્ટ પર ધરણા મુંબઈ: રિક્ષા, ટૅક્સી અને ઓનલાઇન બુકિંગ ચાલતી ટેક્સીના યુનિયનો દ્વારા ગુરૂવારે મુંબઈ એરપોર્ટ પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે તેમની માગણીઓ સંદર્ભે ૧૯ ઑક્ટોબરે એરપોર્ટ પર શાંતિપૂર્ણ ધરણા કરવામાં…

  • મુંબઈમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું

    મુંબઈ: છેલ્લાં બે-ત્રણ દિવસથી મુંબઈની સવાર ધૂંધળી અને ધુમ્મસવાળી હોય એવું જોવા મળી રહ્યું છે અને એની સાથે સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યું છે. મુંબઈગરા આ પરિસ્થિતિને ફોગ માની લીધી હતી, પરંતુ હકીકતમાં એવું કશું જ નથી. નિષ્ણાતો…

  • આમચી મુંબઈ

    પ્રદૂષણને ડામવા ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ઊંચા બેરિકેડ્સ રાખવાનું ફરજિયાત

    ધૂંધળું… મુંબઈમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે ત્યારે મરીન ડ્રાઈવ પર ધૂંધળુું વાતાવરણ જોઈ શકાય છે.(અમય ખરાડે) સપના દેસાઈમુંબઈ: મુંબઈ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણમાં વધી રહ્યું છે, જેમાં અમુક અંશે મુંબઈમાં ચાલી રહેલા રિડેવલપમેન્ટના બાંધકામ સહિત નવા ક્ધસ્ટ્રકશનના કામ પણ એટલા જ…

  • ગુમ થયેલી ૧૯ હજારથી વધુ મહિલા-બાળા પાછી શોધવામાં સફળતા: મહારાષ્ટ્ર પોલીસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં પાંચ મહિનામાં ૨૯,૦૦૦ મહિલા-બાળાઓ ગુમ થઈ હોવાના અહેવાલો વિવિધ માધ્યમોમાંથી પ્રસારિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ અહેવાલોમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવતાં પોલીસ વિભાગે એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં આ વર્ષે મે-૨૦૨૩ સુધીમાં અપહરણ કરવામાં…

  • ચેંબુરમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર

    ૧૬ વિદ્યાર્થીઓ હૉસ્પિટલ ભેગા, ખાદ્ય પદાર્થના નમૂનાની તપાસ થશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેંબુર આણિક ગાંવ મ્યુનિસિપલ સ્કૂલમાં છઠ્ઠા અને સાતમા ધોરણના ૧૬ વિદ્યાર્થીઓને શુક્રવારે બપોરનું ભોજન ખાધા બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી. બપોરના ૧૨થી ૧ વાગ્યા દરમિયાન ભોજન લીધા…

  • ગરબા-રામલીલા માટે સમય વધારાની માગણી ગુજરાત-રાજસ્થાનમાં પરવાનગી છે તો મહારાષ્ટ્રમાં કેમ નહીં?

    મુંબઈ: નવરાત્રી માટે મુંબઈમાં ઘણી જગ્યાએ રામલીલા અને ગરબાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે નવરાત્રિના અષ્ટમી અને નવમીના દિવસોમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી કાર્યક્રમ યોજવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ રામલીલા અને ગરબાના આયોજકોને…

  • મેટ્રો-ટૂએ અને સેવન કોરિડોરમાં મોડી રાત સુધી રહેશે સર્વિસ

    ખેલૈયાઓની વહારે આવી મુંબઈ મેટ્રો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવરાત્રિના મહોત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રો-ટૂએ અને મેટ્રો સેવનના કોરિડોર માટે વિશેષ મેટ્રો સર્વિસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિના મહોત્સવમાં ભાગ લેનારા માટે રાહતના સમાચાર છે, જેમાં ખાસ કરીને વેસ્ટર્ન સબર્બ્સમાં…

  • ફળો-શાકભાજીના ભાવ વધ્યા: ફરાળી લોટ, સૂકામેવા પણ મોંઘા

    શિંગોડાનો લોટ ૧૭૦ રૂપિયા પ્રતિ કિલો, ભાવ હજી વધવાની શકયતા વિરાર: શારદીય નવરાત્રિ નજીક આવે તે પહેલા જ પિતૃપક્ષ દરમિયાન શાકભાજી, ફળો અને ડ્રાયફ્રુટ્સના ભાવ વધવા લાગ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો થયો છે. જેની અસર…

  • નેશનલ

    ‘ઑપરેશન અજય’:

    ‘ઑપરેશન અજય’ હેઠળ ઈઝરાયલથી લાવવામાં આવેલા ભારતીય નાગરિકોને કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે દિલ્હી હવાઈમથક પર આવકાર્યા હતા. (એજન્સી)

  • નેશનલ

    તહેવારની તૈયારી:

    કોલકાતામાં દુર્ગાપૂજા અગાઉ શુક્રવારે હાવરા બ્રિજ પર રંગોળી તૈયાર કરી રહેલો કલાનો વિદ્યાર્થી. (એજન્સી)

Back to top button