- ઉત્સવ
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સફરે ગુજરાતની શાન એવા સાવજની ગર્જના ફરીથી સાંભળવા મળશે ૧૬મી ઓક્ટોબરથી સાસણગીરનાં દરવાજા દરેક પ્રવાસી માટે ખૂલશે
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ગરવા ગિરનારમાં વરસાદની મહેકને માણવી, ભવનાથની ભૂમિ પરથી પ્રકૃતિને નિહાળવી, હરખમાં દોટ લગાવીને જતાં વાદળો સાથે વાતો કરવી, તરોતાજા જ ખીલી ઉઠેલા સાગડાઓ સાથે કુદરતની તાજગીને ગજવે ભરવી એથી રૂડું શું હોઈ શકે આ સમા માં?…
- ઉત્સવ
મહારાષ્ટ્ર આજે પણ બાપુરાવ પઠ્ઠેને લાવણી સમ્રાટ તરીકે ઓળખે છે
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા (ગતાંકથી ચાલુ)મહાનગર મુંબઇએ દેશને વડા પ્રધાનથી માંડી તે લાવણી રચનારા શાહિર સુધ્ધાં આપ્યાં છે. મુંબઇએ દેશને એક નહી; બે વડા પ્રધાન આપ્યાં છે. એક છે જનતા રાજના વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઇ અને બીજા છે…
- ઉત્સવ
આર્યાવર્ત એટલે કે ભારતને ત્રેતાયુગ બાદ કળયુગમાં નવોનકોર પડીકાપેક રાવણ મળી ગયો!
વ્યંગ -ભરત વૈષ્ણવ “મળી ગયો, મળી ગયો, મળી ગયો રાજુ હર્ષોદ્ગાર અને હર્ષોલ્લાસ સાથે મારા ઘરમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચેન્પિયનની જેમ ઉન્મત અને ગર્વિષ્ટ ચાલે કૂચ કરતો કરતો આવ્યો.બે આંગળીથી વી ફોર વિકટરીની મુદ્રા કરે.હવામાં હાથ વીંઝે! આર્કીમિડિઝે બાથરૂમમાં સ્નાન…
- ઉત્સવ
પોતાના જીવનને સુખમય બનાવવાનો (અથવા તો દુખી થયા વિના જીવવાનો) રસ્તો માણસે જાતે કાઢવો જોઈએ
સુખનો પાસવર્ડ -આશુપટેલ જેને માબાપની પડી ન હોય એવા નાલાયક સંતાન માટે ઝૂરતા રહેવાની ભૂલ વડીલોએ ન કરવી જોઈએ૦૦૦થોડા દિવસ અગાઉ કેટલાક મિત્રોએ એક મેસેજ ફોરવર્ડ કર્યો. એ મેસેજનું હેડિંગ હતું: અખબારના ડિલિવરીબોય દ્વારા એક હ્રદય સ્પર્શી પ્રસંગ.’ એ મેસેજ…
શિવસેના-એનસીપીમાં પડેલી ફૂટ પ્રકરણે સુપ્રીમ કોર્ટે સ્પીકરનો કાન આમળી સોમવાર સુધી નિર્ણય લેવા કહ્યું
મુંબઈ: શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષમાં પડેલી ફૂટના મામલે હાલ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. શિવસેના પ્રકરણમાં તો ચાર મહિના પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવાનો આદેશ સ્પીકરને આપવામાં આવ્યો હતો. તેમ છતાંય કોઈ કાર્યવાહી ન થતા મહિના…
ખોરંભાયેલો લોઅર પરેલ પુલ નવેમ્બરમાં ખૂલશે
મુંબઈ: લોઅર પરેલ ફ્લાયઓવર (ડિલાઈલ રોડ બ્રિજ) નવેમ્બરમાં પૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લો મુકવામાં આવશે. ફ્લાયઓવર પરના પશ્ચિમથી પૂર્વ દિશામાં જનારી ત્રણ લેનનું કામ અંતિમ તબક્કામાં છે જેની નોંધ ગુરુવારે મુંબઈ મહાપાલિકા દ્વારા લેવામાં આવી હતી. આ ફ્લાયઓવર માટે નિયુક્ત સલાહકાર…
રિક્ષા – ટૅક્સીચાલકોની હડતાલની ચીમકી
૧૯ ઑક્ટોબરે એરપોર્ટ પર ધરણા મુંબઈ: રિક્ષા, ટૅક્સી અને ઓનલાઇન બુકિંગ ચાલતી ટેક્સીના યુનિયનો દ્વારા ગુરૂવારે મુંબઈ એરપોર્ટ પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે તેમની માગણીઓ સંદર્ભે ૧૯ ઑક્ટોબરે એરપોર્ટ પર શાંતિપૂર્ણ ધરણા કરવામાં…
મુંબઈમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું
મુંબઈ: છેલ્લાં બે-ત્રણ દિવસથી મુંબઈની સવાર ધૂંધળી અને ધુમ્મસવાળી હોય એવું જોવા મળી રહ્યું છે અને એની સાથે સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યું છે. મુંબઈગરા આ પરિસ્થિતિને ફોગ માની લીધી હતી, પરંતુ હકીકતમાં એવું કશું જ નથી. નિષ્ણાતો…
- આમચી મુંબઈ
પ્રદૂષણને ડામવા ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ઊંચા બેરિકેડ્સ રાખવાનું ફરજિયાત
ધૂંધળું… મુંબઈમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે ત્યારે મરીન ડ્રાઈવ પર ધૂંધળુું વાતાવરણ જોઈ શકાય છે.(અમય ખરાડે) સપના દેસાઈમુંબઈ: મુંબઈ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણમાં વધી રહ્યું છે, જેમાં અમુક અંશે મુંબઈમાં ચાલી રહેલા રિડેવલપમેન્ટના બાંધકામ સહિત નવા ક્ધસ્ટ્રકશનના કામ પણ એટલા જ…
ગુમ થયેલી ૧૯ હજારથી વધુ મહિલા-બાળા પાછી શોધવામાં સફળતા: મહારાષ્ટ્ર પોલીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં પાંચ મહિનામાં ૨૯,૦૦૦ મહિલા-બાળાઓ ગુમ થઈ હોવાના અહેવાલો વિવિધ માધ્યમોમાંથી પ્રસારિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ અહેવાલોમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવતાં પોલીસ વિભાગે એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં આ વર્ષે મે-૨૦૨૩ સુધીમાં અપહરણ કરવામાં…