• હિન્દુ મરણ

    ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિકબુંધેલ નિવાસી હાલ ઘાટકોપર મનુભાઇ શેઠ (ઉં.વ. ૮૭) તા. ૨૬-૮-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સો. નલિનીબેનના પતિ. વંદના મિલન અને પિંકી સમિરના પિતાશ્રી. ક્રિનિશા, નીલ, પર્લ, જીલ, પૃષ્ટિના દાદાશ્રી. સો. રશિલાબેન ભોગીભાઇના દિયર. સ્વ. કંચન ચંદ્રકાન્ત…

  • શેર બજાર

    જીઓપોલિટિકલ ટેન્શન વધતા બજાર ફરી અથડાઇ ગયું: સેન્સેક્સ અને નિફ્ટી કરતા સ્મોલ કૅપ અને મિડકૅપ શૅરઆંકમાં વધુ સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના રેટકટની સંભાવનાનો આનંદ ટકે એ પહેલા બજારને જીઓપોલિટિકલ ટેન્શન અને ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા જેવા કારણો મળી જતાં પ્રોફિટ બુકિંગનું દબાણ વધી જવાથી મંગળવારના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં માંડ સ્થિર રહી શક્યા…

  • વેપાર

    આરબીડી પામોલિનમાં ધીમો સુધારો, રજાના માહોલમાં વેપાર પાંખાં

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ બે રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં ગઈકાલે ૩૭ સેન્ટનો સુધારો આવ્યા બાદ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૨૫…

  • વેપાર

    ક્રૂડતેલના ભાવ ઉછળતાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે વૈશ્ર્વિક બજારમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ ૮૦ ડૉલરની સપાટી કુદાવી જતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં…

  • વેપાર

    સોનામાં ઊંચા મથાળેથી ₹ ૨૮૦નો અને ચાંદીમાં ₹ ૨૨૯નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદ અને મધ્યપૂર્વના દેશોના તણાવ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડા તરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • એકસ્ટ્રા અફેર

    જમ્મુ, કાશ્મીરમાં ભાજપની જીત કેમ જરૂરી છે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીનો જંગ જામવા માંડ્યો છે. જમ્મુ-કાશ્મીરની ૯૦ બેઠકો માટે ૧૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર વચ્ચે ૩ તબક્કામાં મતદાન થવાનું અને પરિણામ ૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ જાહેર થવાનું છે, એ જોતાં હજુ…

  • સ્પેશિયલ ફિચર્સ

    અર્ધનારેશ્વરના દર્શન કરો,મહિલાઓનું માન જાળવો

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા તમે સહુએ શિવ અને શક્તિના સમન્વય સ્વરૂપ અર્ધનારેશ્ર્વરના દર્શન કર્યા હશે . પણ દર્શન માત્ર જ નહીં દરેક પુરુષ અને સ્ત્રીઓએ શ્રાવણ મહિનામાં સંકલ્પ લેવો જોઈએ કે તેઓ એકમેકનું સન્માન જાળવશે. દેવી પાર્વતીજીને ઈચ્છા થઈ કે શિવ…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરશરદઋતુ), બુધવાર, તા. ૨૮-૮-૨૦૨૪, ભદ્રાભારતીય દિનાંક ૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧૦પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪પારસી…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

Back to top button