ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વન-ડેમાં પૂરી કરી ૩૦૦ સિક્સ
અમદાવાદ: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં ૩૦૦ સિક્સ પૂરી કરી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં રોહિતે આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેઇલે વન-ડેમાં ૩૩૧…
નવરાત્રિ પૂર્વે જ પાવાગઢ ખાતે લાખ્ખો માઇભક્તો શનિવારથી જ માતાજીના દર્શનાર્થે ઊમટ્યા
શનિ-રવિની રજામાં દર્શન સાથે ફરવાનો બમણો લાભ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ પૂર્વે શનિવારે જ માઇભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું અને સમગ્ર પાવાગઢ ડુંગર સહિત તળેટી જય માતાજીના જયઘોષથી ગુંજી ઊઠી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ૫૧ શક્તિપીઠો પૈકીના એક…
આજથી મા દુર્ગાની ભક્તિના પવિત્ર પર્વ નવરાત્રિનો આરંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે એક વર્ષમાં કુલ ૪ નવરાત્રિ આવે છે. એમાંની એક મુખ્ય નવરાત્રિ એટલે આસો માસની નવરાત્રિ. આ વર્ષે નવરાત્રિ અખંડ છે. એટલે કે નવરાત્રિ પર્વ દરમ્યાન કોઈ તિથિ ક્ષય કે વૃદ્ધિ થતી નથી. માતાજીની ઉપાસના…
અમદાવાદમાં છ લાખ કિલો બટર-ચીઝ જપ્ત કરાયું
અમદાવાદ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરનાં પ્રસાદમાં અમદાવાદનાં ભેળસેળિયા ઘીનો ઉપયોગ થયાની ઘટના બાદ ચારેકોરથી ટીકા અને ઠપકા બાદ હરકતમાં આવેલાં મનપા ફૂડ વિભાગે ઠેર ઠેરથી પનીર, ચીઝ, બટર અને ઘી વગેરેનાં નમૂના લેવાનુ શરૂ કરવાની સાથે પીપળજ-પીરાણા રોડ ઉપર…
પપૈયા, ચીકુ, લીંબું, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં ગુજરાત દેશમાં પ્રથમ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન રાજ્યમાં ફળ પાકના ઉત્પાદનમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો અને મસાલા પાકના ઉત્પાદનોમાં સાડા ત્રણ ગણો વધારો થયો…
ગુજરાત ભાજપમાં નોરતામાં સંગઠનમાં ફેરફાર: બોર્ડ-નિગમોમાં નિમણૂકોની પણ શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિનો રવિવારે આરંભ થવાનો છે. રાજ્યમાં ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપના કાર્યકરોમાં નવરાત્રિ કરતાં મોટો ઉત્સવ ઉજવાય એવા સંકેતો મળી રહ્યા છે. લાંબા સમયથી આતુરતાથી રાહ જોવાઇ રહી છે એવા…
પારસી મરણ
રોહીન્ટન જાલ ઉનવાલા તે મરહુમો માણેક તથા જાલ જે. ઉનવાલાના દીકરા. તે ઝીનોબીયા કાયોસ બોગા તથા મરહુમો પરવેઝ જાલ ઉનવાલા તથા હોસી જાલ ઉનવાલાના ભાઇ. તે દીલનાઝ કે. બોગા, તેહમટન કે. બોગા, વેરોન એન. કાપડિયા, સનોબર ઇ. ગોરવાલા, યઝદ એચ.…
હિન્દુ મરણ
કચ્છી ભાટીયા (શિવજીયાણી)વિજય વેદ (હીંગવાલા) (ઉં. વ. ૯૧) તે શ્રીજીનાચરણ પામ્ફયા છે. તે સ્વ. દેવીદાસ વિઠ્ઠલદાસના પુત્ર. સ્વ. પુરુષોતમ મથુરાદાસ મોરપરીયાના જમાઇ. સ્વ. દેવજી નારાણજી અંજારીયાના દોહીત્રા. અ. સૌ. હીના, અ. સૌ. હર્ષા, વિરેન (બંટુ)ના પિતાશ્રી. અ. સૌ. કમલ, હેમંતભાઇ,…
જૈન મરણ
કચ્છી ગુર્જર જૈનમધુકર તે કલ્પનાનાં પતિ સ્વ. પ્રભાવતી અમૃતલાલ દેવશી શાહના સુપુત્ર (ઉં. વ. ૬૯) ગામ માંડવી કચ્છ, મુંબઇ, સ્વ. ચાંદુબેન પોપટલાલ શાહ ચેન્નઇના જમાઇ. શિલ્પી સંદીપ શાહ દવે, તથા ઊર્જા તરુણ શાહ અરોરાના પિતા. સ્મિતા રાજેન પરીખ, અમીતા ભરતચંદ્ર…
- વેપાર
મધ્યપૂર્વમાં તણાવ વધતા સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનામાં ૩.૨ ટકાનો ઉછાળો
વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવ ઉછળતાં ખરીદીને બ્રેક: ભાવ ફરી ડિસ્કાઉન્ટમાં કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત રાખે તેવા આશાવાદે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવા ઉપરાંત ગત શનિવારથી ઈઝરાયલ-હમાસ વચ્ચે વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને…