• જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી

    નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ શનિવારે તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ મૌસમનું પ્રથમ તીવ્ર…

  • પાસપોર્ટ કૌભાંડ: સીબીઆઈના પ. બંગાળ અને સિક્કિમમાં પચાસ સ્થળે દરોડા

    કોલકાતા: બનાવટી દસ્તાવેજોને આધારે પાસપોર્ટ આપવાને મામલે સીબીઆઈએ એક અધિકારી સહિત બે જણની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ શનિવારે કહ્યું હતું. એજન્સીએ શનિવારે પ. બંગાળ તેમ જ સિક્કિમસ્થિત જુદા જુદા પચાસ સ્થળે દરોડા પાડ્યા હતા અને સરકારી અધિકારી સહિત ૨૪ જણને…

  • ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વન-ડેમાં પૂરી કરી ૩૦૦ સિક્સ

    અમદાવાદ: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં ૩૦૦ સિક્સ પૂરી કરી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં રોહિતે આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેઇલે વન-ડેમાં ૩૩૧…

  • નવરાત્રિ પૂર્વે જ પાવાગઢ ખાતે લાખ્ખો માઇભક્તો શનિવારથી જ માતાજીના દર્શનાર્થે ઊમટ્યા

    શનિ-રવિની રજામાં દર્શન સાથે ફરવાનો બમણો લાભ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ પૂર્વે શનિવારે જ માઇભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું અને સમગ્ર પાવાગઢ ડુંગર સહિત તળેટી જય માતાજીના જયઘોષથી ગુંજી ઊઠી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ૫૧ શક્તિપીઠો પૈકીના એક…

  • આજથી મા દુર્ગાની ભક્તિના પવિત્ર પર્વ નવરાત્રિનો આરંભ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે એક વર્ષમાં કુલ ૪ નવરાત્રિ આવે છે. એમાંની એક મુખ્ય નવરાત્રિ એટલે આસો માસની નવરાત્રિ. આ વર્ષે નવરાત્રિ અખંડ છે. એટલે કે નવરાત્રિ પર્વ દરમ્યાન કોઈ તિથિ ક્ષય કે વૃદ્ધિ થતી નથી. માતાજીની ઉપાસના…

  • અમદાવાદમાં છ લાખ કિલો બટર-ચીઝ જપ્ત કરાયું

    અમદાવાદ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરનાં પ્રસાદમાં અમદાવાદનાં ભેળસેળિયા ઘીનો ઉપયોગ થયાની ઘટના બાદ ચારેકોરથી ટીકા અને ઠપકા બાદ હરકતમાં આવેલાં મનપા ફૂડ વિભાગે ઠેર ઠેરથી પનીર, ચીઝ, બટર અને ઘી વગેરેનાં નમૂના લેવાનુ શરૂ કરવાની સાથે પીપળજ-પીરાણા રોડ ઉપર…

  • પપૈયા, ચીકુ, લીંબું, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં ગુજરાત દેશમાં પ્રથમ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન રાજ્યમાં ફળ પાકના ઉત્પાદનમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો અને મસાલા પાકના ઉત્પાદનોમાં સાડા ત્રણ ગણો વધારો થયો…

  • ગુજરાત ભાજપમાં નોરતામાં સંગઠનમાં ફેરફાર: બોર્ડ-નિગમોમાં નિમણૂકોની પણ શક્યતા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિનો રવિવારે આરંભ થવાનો છે. રાજ્યમાં ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપના કાર્યકરોમાં નવરાત્રિ કરતાં મોટો ઉત્સવ ઉજવાય એવા સંકેતો મળી રહ્યા છે. લાંબા સમયથી આતુરતાથી રાહ જોવાઇ રહી છે એવા…

  • પારસી મરણ

    રોહીન્ટન જાલ ઉનવાલા તે મરહુમો માણેક તથા જાલ જે. ઉનવાલાના દીકરા. તે ઝીનોબીયા કાયોસ બોગા તથા મરહુમો પરવેઝ જાલ ઉનવાલા તથા હોસી જાલ ઉનવાલાના ભાઇ. તે દીલનાઝ કે. બોગા, તેહમટન કે. બોગા, વેરોન એન. કાપડિયા, સનોબર ઇ. ગોરવાલા, યઝદ એચ.…

  • હિન્દુ મરણ

    કચ્છી ભાટીયા (શિવજીયાણી)વિજય વેદ (હીંગવાલા) (ઉં. વ. ૯૧) તે શ્રીજીનાચરણ પામ્ફયા છે. તે સ્વ. દેવીદાસ વિઠ્ઠલદાસના પુત્ર. સ્વ. પુરુષોતમ મથુરાદાસ મોરપરીયાના જમાઇ. સ્વ. દેવજી નારાણજી અંજારીયાના દોહીત્રા. અ. સૌ. હીના, અ. સૌ. હર્ષા, વિરેન (બંટુ)ના પિતાશ્રી. અ. સૌ. કમલ, હેમંતભાઇ,…

Back to top button