Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 777 of 928
  • ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં જળસ્રોતોનો પ્રવાહ બંધ કર્યો

    દેર અલ-બાલાહ (ગાઝા પટ્ટી): ઇઝરાયલે ગાઝાના દક્ષિણ તરફ જવા માટે સોશિયલ મીડિયા પર અને હવામાંથી પત્રિકાઓ ફેંકીને આપેલી ચેતવણી બાદ ગાઝાના નાગરિકોએ ગાઝાના વિસ્તારોમાંથી ભાગી જવા માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. ઇઝરાયલ દ્વારા અહીંના જળ સ્ત્રોતોનો પ્રવાહ બંધ કર્યા પછી…

  • નવું ગરબા ગીત લખ્યું છે, નવરાત્રિમાં શૅર કરીશ: મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે છેલ્લાં થોડાં દિવસ દરમિયાન મેં એક નવું ગરબા ગીત લખ્યું છે અને નવરાત્રિ દરમિયાન હું એ ગીત લોકો સાથે શૅર કરીશ. વરસો અગાઉ લખેલા અન્ય એક ગરબા ગીતને સંગીત સ્વરૂપ…

  • ઝારખંડમાં અધધધ ૮૧૦ કિલો ગાંજો જપ્ત, બે શખસની ધરપકડ

    ડ્રગ રેકેટમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા સરાઇકેલા: ઝારખંડના સરાઇકેલા-ખાર્સવાન જિલ્લામાં આઠ ક્વીન્ટલ(૮૧૦ કિલો) ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ મામલે બે શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર મળેલી બાતમીના આધારે શુક્રવારે રાત્રે ઇચાગઢ પોલીસ સ્ટેશન…

  • હરિયાણામાં પરલી બાળવાની ઘટનામાં થયેલા વધારા અંગે લેફ. ગવર્નરે ચિંતા વ્યક્ત કરી

    નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ પંજાબ અને હરિયાણાના મુખ્ય પ્રધાનને પત્ર લખી તેમના રાજ્યમાં પરલી બાળવામાં થયેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને શિયાળા દરમિયાન દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ન વધે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. પંજાબના…

  • જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી

    નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ શનિવારે તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ મૌસમનું પ્રથમ તીવ્ર…

  • પાસપોર્ટ કૌભાંડ: સીબીઆઈના પ. બંગાળ અને સિક્કિમમાં પચાસ સ્થળે દરોડા

    કોલકાતા: બનાવટી દસ્તાવેજોને આધારે પાસપોર્ટ આપવાને મામલે સીબીઆઈએ એક અધિકારી સહિત બે જણની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ શનિવારે કહ્યું હતું. એજન્સીએ શનિવારે પ. બંગાળ તેમ જ સિક્કિમસ્થિત જુદા જુદા પચાસ સ્થળે દરોડા પાડ્યા હતા અને સરકારી અધિકારી સહિત ૨૪ જણને…

  • ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વન-ડેમાં પૂરી કરી ૩૦૦ સિક્સ

    અમદાવાદ: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં ૩૦૦ સિક્સ પૂરી કરી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં રોહિતે આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેઇલે વન-ડેમાં ૩૩૧…

  • નવરાત્રિ પૂર્વે જ પાવાગઢ ખાતે લાખ્ખો માઇભક્તો શનિવારથી જ માતાજીના દર્શનાર્થે ઊમટ્યા

    શનિ-રવિની રજામાં દર્શન સાથે ફરવાનો બમણો લાભ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ પૂર્વે શનિવારે જ માઇભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું અને સમગ્ર પાવાગઢ ડુંગર સહિત તળેટી જય માતાજીના જયઘોષથી ગુંજી ઊઠી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ૫૧ શક્તિપીઠો પૈકીના એક…

  • આજથી મા દુર્ગાની ભક્તિના પવિત્ર પર્વ નવરાત્રિનો આરંભ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે એક વર્ષમાં કુલ ૪ નવરાત્રિ આવે છે. એમાંની એક મુખ્ય નવરાત્રિ એટલે આસો માસની નવરાત્રિ. આ વર્ષે નવરાત્રિ અખંડ છે. એટલે કે નવરાત્રિ પર્વ દરમ્યાન કોઈ તિથિ ક્ષય કે વૃદ્ધિ થતી નથી. માતાજીની ઉપાસના…

  • અમદાવાદમાં છ લાખ કિલો બટર-ચીઝ જપ્ત કરાયું

    અમદાવાદ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરનાં પ્રસાદમાં અમદાવાદનાં ભેળસેળિયા ઘીનો ઉપયોગ થયાની ઘટના બાદ ચારેકોરથી ટીકા અને ઠપકા બાદ હરકતમાં આવેલાં મનપા ફૂડ વિભાગે ઠેર ઠેરથી પનીર, ચીઝ, બટર અને ઘી વગેરેનાં નમૂના લેવાનુ શરૂ કરવાની સાથે પીપળજ-પીરાણા રોડ ઉપર…

Back to top button