અમદાવાદના વર્ષો જૂના ટાઉન-હોલ અને ટાગોર હોલની ₹ ૨૬.૫૪ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના વર્ષો જૂનાં ટાઉનહોલ અને ટાગોર હોલની મનપા રૂ. ૨૬ કરોડ ૫૩ લાખના ખર્ચે કાયાપલટ કરશે. આશ્રામ રોડ પર આવેલ ટાઉનહોલ જર્જરિત થઈ ગયો હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઉનહોલનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ હેતુસર…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
હાલાઈ ભાટિયાસ્વ. જયસિંહ રામદાસ સંપટના ધર્મપત્ની યશવંતી જયસિંહ (ઉં.વ. ૮૪) તે સ્વ. વિરમલ રતનશી જેસરાણીના પુત્રી. જયેશ, પંકજ, રાજેશના માતુશ્રી. સંધ્યા, હર્ષા, રીટાના સાસુજી. ધવલ, પ્રણવ, હર્મિષ, કુશલ, દેવાંશીના દાદી. ખૂશ્બુ, પૂજા, અક્ષિતા, સંતોષ વેદના દાદીજી તા. ૬-૧૦-૨૩ના કેનેડા વેંકુવર…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમહુવા નિવાસી હાલ મુંબઈ-જુહુ સ્વ. ઈન્દ્રવદન દયાળજી શાહના ધર્મપત્ની કુસુમબેન (ઉં.વ. ૮૭) તે સમીરભાઈ, છાયાબેન, માયાબેન, હીનાબેનના માતુશ્રી. નીલાબેન, અરવિંદભાઈ, પરેશભાઈ, ચેતનભાઈના સાસુ. ક્ષમલ નિકિત ઝવેરી, ખુશલ જનક બથીયાના દાદી. પિયર પક્ષે વરતેજવાળા હાલ વલસાડ ચુનીલાલ હિરાચંદ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌરશરદઋતુ), સોમવાર, તા. ૧૬-૧૦-૨૦૨૩ભારતીય દિનાંક ૨૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શકે ૧૯-૪૫, આશ્ર્વિન સુદ-૨વિક્રમ સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ રજો બહમન, માહે ૩જો ખોરદાદ સને ૧૩૯૩પારસી કદ મીરોજ બહમન, માહે…
- ધર્મતેજ
શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને, સુદામાજીને, અર્જુનજીને, દ્રૌપદીજીને, પાંડવોને, કુંતાજીને, વિદુરજીને, પિતામહ ભીષ્મને અને તે કાળના આર્યાવર્તની સર્વ પ્રજાને અપરંપાર પ્રિય હતા. તે કાળની પ્રજાને જ શા માટે? શ્રીકૃષ્ણ તો મીરાંને, ચાંડાલને, નરસિંહ મહેતાને, ચૈતન્ય મહાપ્રભુને, જ્ઞાનેશ્ર્વર મહારાજને…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૩૧
આપણી આવતીકાલ બગડે નહિ માટે કંઇક કરવું પડશે, નક્કર અને જલદી પ્રફુલ શાહ ન જાણે ક્યારથી પ્રશાંત ગોડબોલેના મન-મગજ પર વૃંદા સ્વામીએ કબજો જમાવી લીધો હતો પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીના રવાના થયા બાદ એટીએસના પરમવીર બત્રા અલગ જ સમયમાં…
- ધર્મતેજ
સર્વશક્તિમાન નિર્દોષો પર ક્યારેય અત્યાચાર કરતા નથી
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દૂષણ: ‘બ્રહ્મદેવ તમે વરદાન દેવા આવ્યા છો કે ઉપયોગીતા પણ ભાષણ આપવા? જે તમે સદ્ઉપયોગીતા પર ભાષણ આપી રહ્યા છો તે માટે તો દેવગણ છે જ ને? રચનાત્મક અને સદ્ઉપયોગીતાવાળા કાર્ય કરવા સિવાય તમારી પાસે…
- ધર્મતેજ
નવરાત્રિ એટલે મા દુર્ગાને યાદ કરવાનો શુભ અવસર
આચમન -કબીર સી. લાલાણી શક્તિ પૂજનનો મહાન અવસર એટલે નવરાત્રિનો તહેવાર. દિવ્યતાની ઓળખ આપતી નવરાત્રિ નામના એક શબ્દમાં બે શબ્દ સમાયેલ છે: નવ ડ્ઢ રાત્રિ નવના બે અર્થ થાય છે – નવ અર્થાત્ નવું-નવલ અને નવ અર્થાત્ નવ નંબર. રાત્રિ…
જેના ગુણે રીઝ્યા ગિરધારી
ગીતા મહિમા -સારંગપ્રીત ભકિતના વિવિધ વિકલ્પો બતાવ્યા પછી હવે કૃષ્ણ ભગવાન પોતાના પ્રિય ભક્તનાં લક્ષણોનું વર્ણન કરે છે, તે સમજીએ. ભગવાન અર્જુનને કહે છે –અદ્યજ્ઞશ્ર્ળ લમૃધુટણર્ળૈ પેર્ઠ્ઠીં મ્યઞ ઊમ ખરુણપૃપળજ્ઞ રુણફવજ્રઇંળર્ફીં લપડળ્ ‘ઈંલૂઈં’ ષપિ॥૧૨-૧૩॥અર્થાત્ મારો જે ભક્ત, બધાં પ્રાણીઓ વિશે…