- ધર્મતેજ
સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૧
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સતની બાંધી લ્યોને સમશે૨, જુદ્ધ તમે કરી લ્યોને ઘે૨…આપણા સંતો-ભક્તોની અનુભવવાણીમાંથી આપણને લડાઈની તથા અસ્ત્ર-શસ્ત્રોની પરિભાષ્ાા ધરાવતી શબ્દાવલિ પણ પ્રાપ્ત થાય છે. તેઓ યુદ્ધ ક૨ેછે ‘મન માંહ્યલા’ સામે, પોતાના અહંકા૨સામે, પોતાની લાલસાઓ, કામ, ક્રોધ, લોભ,…
- ધર્મતેજ
શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને, સુદામાજીને, અર્જુનજીને, દ્રૌપદીજીને, પાંડવોને, કુંતાજીને, વિદુરજીને, પિતામહ ભીષ્મને અને તે કાળના આર્યાવર્તની સર્વ પ્રજાને અપરંપાર પ્રિય હતા. તે કાળની પ્રજાને જ શા માટે? શ્રીકૃષ્ણ તો મીરાંને, ચાંડાલને, નરસિંહ મહેતાને, ચૈતન્ય મહાપ્રભુને, જ્ઞાનેશ્ર્વર મહારાજને…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૩૧
આપણી આવતીકાલ બગડે નહિ માટે કંઇક કરવું પડશે, નક્કર અને જલદી પ્રફુલ શાહ ન જાણે ક્યારથી પ્રશાંત ગોડબોલેના મન-મગજ પર વૃંદા સ્વામીએ કબજો જમાવી લીધો હતો પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીના રવાના થયા બાદ એટીએસના પરમવીર બત્રા અલગ જ સમયમાં…
- ધર્મતેજ
સર્વશક્તિમાન નિર્દોષો પર ક્યારેય અત્યાચાર કરતા નથી
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દૂષણ: ‘બ્રહ્મદેવ તમે વરદાન દેવા આવ્યા છો કે ઉપયોગીતા પણ ભાષણ આપવા? જે તમે સદ્ઉપયોગીતા પર ભાષણ આપી રહ્યા છો તે માટે તો દેવગણ છે જ ને? રચનાત્મક અને સદ્ઉપયોગીતાવાળા કાર્ય કરવા સિવાય તમારી પાસે…
- ધર્મતેજ
નવરાત્રિ એટલે મા દુર્ગાને યાદ કરવાનો શુભ અવસર
આચમન -કબીર સી. લાલાણી શક્તિ પૂજનનો મહાન અવસર એટલે નવરાત્રિનો તહેવાર. દિવ્યતાની ઓળખ આપતી નવરાત્રિ નામના એક શબ્દમાં બે શબ્દ સમાયેલ છે: નવ ડ્ઢ રાત્રિ નવના બે અર્થ થાય છે – નવ અર્થાત્ નવું-નવલ અને નવ અર્થાત્ નવ નંબર. રાત્રિ…
જેના ગુણે રીઝ્યા ગિરધારી
ગીતા મહિમા -સારંગપ્રીત ભકિતના વિવિધ વિકલ્પો બતાવ્યા પછી હવે કૃષ્ણ ભગવાન પોતાના પ્રિય ભક્તનાં લક્ષણોનું વર્ણન કરે છે, તે સમજીએ. ભગવાન અર્જુનને કહે છે –અદ્યજ્ઞશ્ર્ળ લમૃધુટણર્ળૈ પેર્ઠ્ઠીં મ્યઞ ઊમ ખરુણપૃપળજ્ઞ રુણફવજ્રઇંળર્ફીં લપડળ્ ‘ઈંલૂઈં’ ષપિ॥૧૨-૧૩॥અર્થાત્ મારો જે ભક્ત, બધાં પ્રાણીઓ વિશે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
હૉસ્પિટલોના ઉપકરણો અને મશીનની દેખરેખ પાછળ બીએમસી કરશે ₹ ૬૨ કરોડનો ખર્ચ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં કાયમ મશીનો અને ઉપકરણો બંધ હોવાની અને દર્દીઓને બહાર મોંધા ભાવે મેડિકલ ટેસ્ટ કરાવવા પડતા હોવાની ફરિયાદો રહેતી હોય છે. જોકે હવે પ્રશાસને પોતાની તમામ હૉસ્પિટલોમાં રહેલા મશીનોની દેખરેખ અને સાચવણી કરવાનો કૉન્ટ્રેક્ટ…
મુંબઈના મહાલક્ષ્મી મંદિર પર રહેશે ૬૦થી વધુ સીસીટીવી કૅમેરાની નજર
મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી નવરાત્રિ નિમિત્તે મુંબઈના મહાલક્ષ્મી મંદિર એકદમ સજ્જ છે અને ભાવિકોનો થનારી ભીડ અને સુરક્ષાવ્યવસ્થાને ધ્યાનમાં લઈને મંદિર પરિસરમાં કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મહાલક્ષ્મી મંદિર પરિસરમાં પણ સીસીટીવી કેમેરાની મદદથી વોચ રાખવામાં આવશે…
કેન્સરની સારવાર માટે ભારતની પ્રથમ સેલ થેરાપીને મંજૂરી
મુંબઈ: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનલ (સીડીએસયીઓ)એ કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર-ટી સેલ થેરાપીને માન્યતા આપી છે, જેનાથી રિલેપ્સ્ડ/રીફ્રેક્ટરી (આર /આર) બી-સેલ લિમ્ફોમાસ અને લ્યુકેમિયાની સારવાર માટે દેશમાં સ્વદેશી એનઈએક્ષ કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર૧૯ ના વ્યાવસાયિક લોન્ચનો માર્ગ ખુલ્લો થયો છે, આ એક…