Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 775 of 928
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌરશરદઋતુ), સોમવાર, તા. ૧૬-૧૦-૨૦૨૩ભારતીય દિનાંક ૨૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શકે ૧૯-૪૫, આશ્ર્વિન સુદ-૨વિક્રમ સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ રજો બહમન, માહે ૩જો ખોરદાદ સને ૧૩૯૩પારસી કદ મીરોજ બહમન, માહે…

  • સુભાષિતનો રસાસ્વાદ

    શ્ર્લોકवरमेलो गुणी पुत्रो न च मूर्ख सतान्यपि ॥एकश्चन्द्रः तमोहन्ति न च तारागणोडषिच ॥ 40 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ :-સો મૂર્ખ પુત્રો કરતાં એક જ ગુણવાન પુત્ર વધારે શ્રેષ્ઠ છે. કારણકે એક જ ચંદ્ર અંધકારને દૂર કરે છે. હજારો તારાગણોનો સમૂહ…

  • ધર્મતેજ

    ભક્તિભાવથી કથા સાંભળશું તો કર્મની જંજાળ ખતમ થશે

    માનસ મંથન -મોરારિબાપુ એક આંતર્રાષ્ટ્રીય સંમેલનમાં મારે બોલવાનું થયું હતું ત્યારે મેં કહેલું કે, તમે લોકો ‘રામાયણ’ને હિસ્ટ્રી કહો છો, પરંતુ તમને ખબર નથી કે એ કેવળ હિસ્ટરી નથી. ‘રામાયણ’ મિસ્ટરી છે. બાપ! આપણે જો ભક્તિભાવથી ભગવાનની કથા સાંભળશું, તો…

  • ધર્મતેજ

    બ્રહ્માંડનું પ્રતીક ગરબો

    પ્રાસંગિક -હેમંતવાળા આમ તો બ્રહ્માંડના આકારની કોઈને ખબર નથી. પણ સામાન્ય તર્ક તરીકે એમ માની શકાય કે બ્રહ્માંડ ગોળાકાર હશે. અને આમ માનવા માટેનો તર્ક એ છે કે ચૈતન્ય સ્વરૂપ બિંદુ જો સમાન ભાવે, સમાન રીતે સર્વ દિશામાં પ્રસારે તો…

  • ધર્મતેજ

    સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૧

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સતની બાંધી લ્યોને સમશે૨, જુદ્ધ તમે કરી લ્યોને ઘે૨…આપણા સંતો-ભક્તોની અનુભવવાણીમાંથી આપણને લડાઈની તથા અસ્ત્ર-શસ્ત્રોની પરિભાષ્ાા ધરાવતી શબ્દાવલિ પણ પ્રાપ્ત થાય છે. તેઓ યુદ્ધ ક૨ેછે ‘મન માંહ્યલા’ સામે, પોતાના અહંકા૨સામે, પોતાની લાલસાઓ, કામ, ક્રોધ, લોભ,…

  • ધર્મતેજ

    શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને, સુદામાજીને, અર્જુનજીને, દ્રૌપદીજીને, પાંડવોને, કુંતાજીને, વિદુરજીને, પિતામહ ભીષ્મને અને તે કાળના આર્યાવર્તની સર્વ પ્રજાને અપરંપાર પ્રિય હતા. તે કાળની પ્રજાને જ શા માટે? શ્રીકૃષ્ણ તો મીરાંને, ચાંડાલને, નરસિંહ મહેતાને, ચૈતન્ય મહાપ્રભુને, જ્ઞાનેશ્ર્વર મહારાજને…

  • ધર્મતેજ

    કેરોલિના રીપર પ્રકરણ-૩૧

    આપણી આવતીકાલ બગડે નહિ માટે કંઇક કરવું પડશે, નક્કર અને જલદી પ્રફુલ શાહ ન જાણે ક્યારથી પ્રશાંત ગોડબોલેના મન-મગજ પર વૃંદા સ્વામીએ કબજો જમાવી લીધો હતો પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીના રવાના થયા બાદ એટીએસના પરમવીર બત્રા અલગ જ સમયમાં…

  • ધર્મતેજ

    સર્વશક્તિમાન નિર્દોષો પર ક્યારેય અત્યાચાર કરતા નથી

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દૂષણ: ‘બ્રહ્મદેવ તમે વરદાન દેવા આવ્યા છો કે ઉપયોગીતા પણ ભાષણ આપવા? જે તમે સદ્ઉપયોગીતા પર ભાષણ આપી રહ્યા છો તે માટે તો દેવગણ છે જ ને? રચનાત્મક અને સદ્ઉપયોગીતાવાળા કાર્ય કરવા સિવાય તમારી પાસે…

  • ધર્મતેજ

    નવરાત્રિ એટલે મા દુર્ગાને યાદ કરવાનો શુભ અવસર

    આચમન -કબીર સી. લાલાણી શક્તિ પૂજનનો મહાન અવસર એટલે નવરાત્રિનો તહેવાર. દિવ્યતાની ઓળખ આપતી નવરાત્રિ નામના એક શબ્દમાં બે શબ્દ સમાયેલ છે: નવ ડ્ઢ રાત્રિ નવના બે અર્થ થાય છે – નવ અર્થાત્ નવું-નવલ અને નવ અર્થાત્ નવ નંબર. રાત્રિ…

  • જેના ગુણે રીઝ્યા ગિરધારી

    ગીતા મહિમા -સારંગપ્રીત ભકિતના વિવિધ વિકલ્પો બતાવ્યા પછી હવે કૃષ્ણ ભગવાન પોતાના પ્રિય ભક્તનાં લક્ષણોનું વર્ણન કરે છે, તે સમજીએ. ભગવાન અર્જુનને કહે છે –અદ્યજ્ઞશ્ર્ળ લમૃધુટણર્ળૈ પેર્ઠ્ઠીં મ્યઞ ઊમ ખરુણપૃપળજ્ઞ રુણફવજ્રઇંળર્ફીં લપડળ્ ‘ઈંલૂઈં’ ષપિ॥૧૨-૧૩॥અર્થાત્ મારો જે ભક્ત, બધાં પ્રાણીઓ વિશે…

Back to top button