• હિન્દુ મરણ

    હાલાઈ ભાટિયાસ્વ. જયસિંહ રામદાસ સંપટના ધર્મપત્ની યશવંતી જયસિંહ (ઉં.વ. ૮૪) તે સ્વ. વિરમલ રતનશી જેસરાણીના પુત્રી. જયેશ, પંકજ, રાજેશના માતુશ્રી. સંધ્યા, હર્ષા, રીટાના સાસુજી. ધવલ, પ્રણવ, હર્મિષ, કુશલ, દેવાંશીના દાદી. ખૂશ્બુ, પૂજા, અક્ષિતા, સંતોષ વેદના દાદીજી તા. ૬-૧૦-૨૩ના કેનેડા વેંકુવર…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમહુવા નિવાસી હાલ મુંબઈ-જુહુ સ્વ. ઈન્દ્રવદન દયાળજી શાહના ધર્મપત્ની કુસુમબેન (ઉં.વ. ૮૭) તે સમીરભાઈ, છાયાબેન, માયાબેન, હીનાબેનના માતુશ્રી. નીલાબેન, અરવિંદભાઈ, પરેશભાઈ, ચેતનભાઈના સાસુ. ક્ષમલ નિકિત ઝવેરી, ખુશલ જનક બથીયાના દાદી. પિયર પક્ષે વરતેજવાળા હાલ વલસાડ ચુનીલાલ હિરાચંદ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌરશરદઋતુ), સોમવાર, તા. ૧૬-૧૦-૨૦૨૩ભારતીય દિનાંક ૨૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શકે ૧૯-૪૫, આશ્ર્વિન સુદ-૨વિક્રમ સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ રજો બહમન, માહે ૩જો ખોરદાદ સને ૧૩૯૩પારસી કદ મીરોજ બહમન, માહે…

  • સુભાષિતનો રસાસ્વાદ

    શ્ર્લોકवरमेलो गुणी पुत्रो न च मूर्ख सतान्यपि ॥एकश्चन्द्रः तमोहन्ति न च तारागणोडषिच ॥ 40 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ :-સો મૂર્ખ પુત્રો કરતાં એક જ ગુણવાન પુત્ર વધારે શ્રેષ્ઠ છે. કારણકે એક જ ચંદ્ર અંધકારને દૂર કરે છે. હજારો તારાગણોનો સમૂહ…

  • ધર્મતેજ

    ભક્તિભાવથી કથા સાંભળશું તો કર્મની જંજાળ ખતમ થશે

    માનસ મંથન -મોરારિબાપુ એક આંતર્રાષ્ટ્રીય સંમેલનમાં મારે બોલવાનું થયું હતું ત્યારે મેં કહેલું કે, તમે લોકો ‘રામાયણ’ને હિસ્ટ્રી કહો છો, પરંતુ તમને ખબર નથી કે એ કેવળ હિસ્ટરી નથી. ‘રામાયણ’ મિસ્ટરી છે. બાપ! આપણે જો ભક્તિભાવથી ભગવાનની કથા સાંભળશું, તો…

  • ધર્મતેજ

    બ્રહ્માંડનું પ્રતીક ગરબો

    પ્રાસંગિક -હેમંતવાળા આમ તો બ્રહ્માંડના આકારની કોઈને ખબર નથી. પણ સામાન્ય તર્ક તરીકે એમ માની શકાય કે બ્રહ્માંડ ગોળાકાર હશે. અને આમ માનવા માટેનો તર્ક એ છે કે ચૈતન્ય સ્વરૂપ બિંદુ જો સમાન ભાવે, સમાન રીતે સર્વ દિશામાં પ્રસારે તો…

  • ધર્મતેજ

    સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૧

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સતની બાંધી લ્યોને સમશે૨, જુદ્ધ તમે કરી લ્યોને ઘે૨…આપણા સંતો-ભક્તોની અનુભવવાણીમાંથી આપણને લડાઈની તથા અસ્ત્ર-શસ્ત્રોની પરિભાષ્ાા ધરાવતી શબ્દાવલિ પણ પ્રાપ્ત થાય છે. તેઓ યુદ્ધ ક૨ેછે ‘મન માંહ્યલા’ સામે, પોતાના અહંકા૨સામે, પોતાની લાલસાઓ, કામ, ક્રોધ, લોભ,…

  • ધર્મતેજ

    શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને, સુદામાજીને, અર્જુનજીને, દ્રૌપદીજીને, પાંડવોને, કુંતાજીને, વિદુરજીને, પિતામહ ભીષ્મને અને તે કાળના આર્યાવર્તની સર્વ પ્રજાને અપરંપાર પ્રિય હતા. તે કાળની પ્રજાને જ શા માટે? શ્રીકૃષ્ણ તો મીરાંને, ચાંડાલને, નરસિંહ મહેતાને, ચૈતન્ય મહાપ્રભુને, જ્ઞાનેશ્ર્વર મહારાજને…

  • ધર્મતેજ

    કેરોલિના રીપર પ્રકરણ-૩૧

    આપણી આવતીકાલ બગડે નહિ માટે કંઇક કરવું પડશે, નક્કર અને જલદી પ્રફુલ શાહ ન જાણે ક્યારથી પ્રશાંત ગોડબોલેના મન-મગજ પર વૃંદા સ્વામીએ કબજો જમાવી લીધો હતો પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીના રવાના થયા બાદ એટીએસના પરમવીર બત્રા અલગ જ સમયમાં…

  • ધર્મતેજ

    સર્વશક્તિમાન નિર્દોષો પર ક્યારેય અત્યાચાર કરતા નથી

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દૂષણ: ‘બ્રહ્મદેવ તમે વરદાન દેવા આવ્યા છો કે ઉપયોગીતા પણ ભાષણ આપવા? જે તમે સદ્ઉપયોગીતા પર ભાષણ આપી રહ્યા છો તે માટે તો દેવગણ છે જ ને? રચનાત્મક અને સદ્ઉપયોગીતાવાળા કાર્ય કરવા સિવાય તમારી પાસે…

Back to top button