ટાટા મોટર્સના શેરહોલ્ડર્સ માટે ૧૦ ટકા શેર રિઝર્વ રહેશે
મુંબઇ: ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજિસના આઈપીઓની બજારમાં ખાસ રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે ટાટા ટેકનોલોજીસના આઈપીઓમાં ટાટા મોટર્સના શેરધારકો માટે ૧૦ ટકા શેર રિઝર્વ રાખવામાં આવશે. આ ઉપરાંત ટાટાના કર્મચારીઓ પણ શેર રિઝર્વ…
- વેપાર
ભારતીય બજારમાં ૩૦ અબજ ડોલરના શેરોનું વેચાણ થશે
મુંબઈ : આવનારા વર્ષોમાં ભારતીય શેરબજારમાં પ્રાઈમરી તથા સેક્ધડરી માર્કેટ મારફત વાર્ષિક અંદાજે ઓછામાં ઓછા ૩૦ અબજ ડોલરની કિંમતના શેરોનું વેચાણ થવાની ધારણાં છે. કંપનીઓ તથા તેના શેરધારકો અન્યત્ર રોકાણ કરવા માટે પોતાની પાસેના હાલના શેરોનું વેચાણ કરી ભંડોળ ઊભુ…
- એકસ્ટ્રા અફેર
રિઝવાનની કોમેન્ટ સામે બોર્ડ-ભાજપ કેમ ચૂપ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ પેલેસ્ટાઈનને સમર્થન આપતો ઠરાવ કર્યો એ મુદ્દે રાજકીય ઘમાસાણ મચ્યું છે. કૉંગ્રેસે હમાસને ટેકો આપીને આતંકવાદને સમર્થન આપ્યું છે એવી ટીકા સાથે ભાજપના નેતા કૂદી પડ્યા…
સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પહેલા નોરતે ભક્તોનું ઘોડાપૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત, સહિત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી આવેલા માઇભક્તોએ પાવાગઢ ડુંગર ઉપર વિરાજમાન મહાકાળી માતાજી સામે શ્રધ્ધાભેર માથું નમાવ્યું હતું. રવિવારે આસો નવરાત્રીના પહેલા નોરતે મોટી સંખ્યામાં રાત્રે પહોંચેલા માઇભક્તોએ ડુંગર ઉપર જ રાતવાસો કરી રવિવારે…
સુરતમાં નવરાત્રિમાં મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો દબદબાભેર આરંભ થયો છે. નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં મા અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. માતાજીના મંદિરમાં આરાધના કરતા વડીલોની સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી…
ગુજરાતભરના ફોન આજે ટેસ્ટિંગ મેસેજથી રણકશે: ચિંતા કરવાની જરૂર નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે સેલ બ્રોડકાસ્ટનું મોટા પાયે પરીક્ષણ થવાના કારણે રણકી ઉઠશે. જોકે એના કારણે ભયભીત થવાની કે ચિંતા કરવાની જરૂર નથી એવું સત્તાવાળાઓએ જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેલ…
છ વર્ષ બાદ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રિ: એક વર્તુળમાં ખેલૈયાઓ એક તાલી ગરબો લેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: છ વર્ષ બાદ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું હોઇ સુરતી લાલાઓ ગેલમાં આવી ગયા છે. સુરતીઓને પોતાનું મનપસંદ નવરાત્રી ડેસ્ટિનેશન ફરી મળ્યાનો આનંદ તેમના ચહેરાઓ પર સ્પષ્ટ દેખાય છે. ૧૫ વર્ષ પહેલાં ઇન્ડોર સ્ટેડિયમની નવરાત્રિમાં…
અમદાવાદના વર્ષો જૂના ટાઉન-હોલ અને ટાગોર હોલની ₹ ૨૬.૫૪ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના વર્ષો જૂનાં ટાઉનહોલ અને ટાગોર હોલની મનપા રૂ. ૨૬ કરોડ ૫૩ લાખના ખર્ચે કાયાપલટ કરશે. આશ્રામ રોડ પર આવેલ ટાઉનહોલ જર્જરિત થઈ ગયો હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઉનહોલનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ હેતુસર…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
હાલાઈ ભાટિયાસ્વ. જયસિંહ રામદાસ સંપટના ધર્મપત્ની યશવંતી જયસિંહ (ઉં.વ. ૮૪) તે સ્વ. વિરમલ રતનશી જેસરાણીના પુત્રી. જયેશ, પંકજ, રાજેશના માતુશ્રી. સંધ્યા, હર્ષા, રીટાના સાસુજી. ધવલ, પ્રણવ, હર્મિષ, કુશલ, દેવાંશીના દાદી. ખૂશ્બુ, પૂજા, અક્ષિતા, સંતોષ વેદના દાદીજી તા. ૬-૧૦-૨૩ના કેનેડા વેંકુવર…