ગુજરાતભરના ફોન આજે ટેસ્ટિંગ મેસેજથી રણકશે: ચિંતા કરવાની જરૂર નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે સેલ બ્રોડકાસ્ટનું મોટા પાયે પરીક્ષણ થવાના કારણે રણકી ઉઠશે. જોકે એના કારણે ભયભીત થવાની કે ચિંતા કરવાની જરૂર નથી એવું સત્તાવાળાઓએ જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેલ…
છ વર્ષ બાદ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રિ: એક વર્તુળમાં ખેલૈયાઓ એક તાલી ગરબો લેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: છ વર્ષ બાદ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું હોઇ સુરતી લાલાઓ ગેલમાં આવી ગયા છે. સુરતીઓને પોતાનું મનપસંદ નવરાત્રી ડેસ્ટિનેશન ફરી મળ્યાનો આનંદ તેમના ચહેરાઓ પર સ્પષ્ટ દેખાય છે. ૧૫ વર્ષ પહેલાં ઇન્ડોર સ્ટેડિયમની નવરાત્રિમાં…
અમદાવાદના વર્ષો જૂના ટાઉન-હોલ અને ટાગોર હોલની ₹ ૨૬.૫૪ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના વર્ષો જૂનાં ટાઉનહોલ અને ટાગોર હોલની મનપા રૂ. ૨૬ કરોડ ૫૩ લાખના ખર્ચે કાયાપલટ કરશે. આશ્રામ રોડ પર આવેલ ટાઉનહોલ જર્જરિત થઈ ગયો હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઉનહોલનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ હેતુસર…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
હાલાઈ ભાટિયાસ્વ. જયસિંહ રામદાસ સંપટના ધર્મપત્ની યશવંતી જયસિંહ (ઉં.વ. ૮૪) તે સ્વ. વિરમલ રતનશી જેસરાણીના પુત્રી. જયેશ, પંકજ, રાજેશના માતુશ્રી. સંધ્યા, હર્ષા, રીટાના સાસુજી. ધવલ, પ્રણવ, હર્મિષ, કુશલ, દેવાંશીના દાદી. ખૂશ્બુ, પૂજા, અક્ષિતા, સંતોષ વેદના દાદીજી તા. ૬-૧૦-૨૩ના કેનેડા વેંકુવર…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમહુવા નિવાસી હાલ મુંબઈ-જુહુ સ્વ. ઈન્દ્રવદન દયાળજી શાહના ધર્મપત્ની કુસુમબેન (ઉં.વ. ૮૭) તે સમીરભાઈ, છાયાબેન, માયાબેન, હીનાબેનના માતુશ્રી. નીલાબેન, અરવિંદભાઈ, પરેશભાઈ, ચેતનભાઈના સાસુ. ક્ષમલ નિકિત ઝવેરી, ખુશલ જનક બથીયાના દાદી. પિયર પક્ષે વરતેજવાળા હાલ વલસાડ ચુનીલાલ હિરાચંદ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌરશરદઋતુ), સોમવાર, તા. ૧૬-૧૦-૨૦૨૩ભારતીય દિનાંક ૨૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શકે ૧૯-૪૫, આશ્ર્વિન સુદ-૨વિક્રમ સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ રજો બહમન, માહે ૩જો ખોરદાદ સને ૧૩૯૩પારસી કદ મીરોજ બહમન, માહે…
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોકवरमेलो गुणी पुत्रो न च मूर्ख सतान्यपि ॥एकश्चन्द्रः तमोहन्ति न च तारागणोडषिच ॥ 40 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ :-સો મૂર્ખ પુત્રો કરતાં એક જ ગુણવાન પુત્ર વધારે શ્રેષ્ઠ છે. કારણકે એક જ ચંદ્ર અંધકારને દૂર કરે છે. હજારો તારાગણોનો સમૂહ…
- ધર્મતેજ
ભક્તિભાવથી કથા સાંભળશું તો કર્મની જંજાળ ખતમ થશે
માનસ મંથન -મોરારિબાપુ એક આંતર્રાષ્ટ્રીય સંમેલનમાં મારે બોલવાનું થયું હતું ત્યારે મેં કહેલું કે, તમે લોકો ‘રામાયણ’ને હિસ્ટ્રી કહો છો, પરંતુ તમને ખબર નથી કે એ કેવળ હિસ્ટરી નથી. ‘રામાયણ’ મિસ્ટરી છે. બાપ! આપણે જો ભક્તિભાવથી ભગવાનની કથા સાંભળશું, તો…
- ધર્મતેજ
બ્રહ્માંડનું પ્રતીક ગરબો
પ્રાસંગિક -હેમંતવાળા આમ તો બ્રહ્માંડના આકારની કોઈને ખબર નથી. પણ સામાન્ય તર્ક તરીકે એમ માની શકાય કે બ્રહ્માંડ ગોળાકાર હશે. અને આમ માનવા માટેનો તર્ક એ છે કે ચૈતન્ય સ્વરૂપ બિંદુ જો સમાન ભાવે, સમાન રીતે સર્વ દિશામાં પ્રસારે તો…