• જૈન મરણ

    સોરઠ વિશા શ્રીમાળી જૈનકુતિયાણા હાલ માટુંગા માતુશ્રી જેકુંવરબેન અમૃતલાલ શાહના પુત્ર હસમુખભાઈ (ઉં.વ. ૮૬) તે પુષ્પાબેનના પતિ. દીપક, રૂપા પુરુષોત્તમ ગગ્ગર, મીના દિવ્યેશ દોશી, જયશ્રી અમિત શાહ, અંજના હિમાંશુ શાહ, પારુલ સોહિન મર્ચન્ટના પિતાશ્રી. જીજ્ઞાના સસરા. સ્વ. ઉમેદભાઈ, અનિલભાઈ, નરેશભાઈ,…

  • તરોતાઝા

    મન-મસ્તિષ્કને તાજગી બક્ષતી અદ્ભુત સોડમ ધરાવતી ‘જાવંત્રી’

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક સ્વાસ્થ્યવર્ધક લાભ જાણી લઈએ મિનરલ્સ તથા ફાઈબરનો ખજાનો ગણાતી ‘જાવંત્રી’ તાજગીનો ખજાનો ધરાવે છે.જાવંત્રીને કુદરતની કમાલ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. તેનું મુખ્ય કારણ જોઈએ તો, કુદરતે માનવજાતિને વિવિધ સ્વાદ-સુગંધ-સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો ધરાવતાં ફળ-ફૂલ-મસાલા-લીલોતરી તેમ…

  • તરોતાઝા

    શક્તિશાળી ભારતીય પીણાં

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય ખાનપાનની શૈલી અદ્ભુત છે. વિશ્ર્વના દરેક દેશોની ખાનપાનની પરંપરા કરતાં ભારતીય ખાન-પાન પરંપરા નિરાળી છે. ભારતીય ખાન-પાન જે સ્વાસ્થ્ય માટે અનુરૂપ, વાતાવરણને અનુરૂપ તેમ જ ઉચ્ચ દરજજાની છે. ભારતીય ખાન-પાનમાં અલગ અલગ…

  • તરોતાઝા

    માતાજીની તસવીર પર ગુલાબ, કમળ કે જાસૂદનાં પુષ્પ અર્પણ કરવા

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં આરોગ્યદાતા સૂર્ય ક્ધયા રાશિ તા.૧૮ રાત્રિએ ૧.૩૨ તુલા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ- તુલા રાશિ બુધ-ક્ધયા રાશિ તા.૧૯ રાત્રિએ ૦૦.૧૮ તુલા રાશિ પ્રવેશ ગુરુ-મેષ વક્રીભ્રમણ શુક્ર-સિંહ રાશિ, શનિ-કુંભ (સ્વગૃહી) વક્રીભ્રમણ રાહુ-મેષ વક્રીભ્રમણ કેતુ-તુલા…

  • તરોતાઝા

    કેરોલિના રીપર પ્રકરણ-૩૨

    પ્રફુલ શાહ બ્લાસ્ટ્સ કેસને મુરુડ અને ગુજરાત સાથે જોડતી કડી કદાચ નીકળી આવે ઈન્ચાર્જ પ્રશાંત ગોડબોલેને વહેલા અને એકદમ તરોતાજા આવેલા જોઈને પોલીસ સ્ટેશનમાં બધા આશ્ર્ચર્યથી જોઈ રહ્યા દિવ્યકાંત રાજપૂત જેટલા સખત, આકરા અને આખાબોલા એટલા જ ઝડપી અને કાર્યદક્ષ.…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • તરોતાઝા

    અવગણના પામતું એક માનવઅંગ પેન્ક્રિયાસ ઉર્ફે સ્વાદુપિંડ

    કવર સ્ટોરી – અભિમન્યુ મોદી માનવ જીવવિજ્ઞાનની ભવ્ય સિમ્ફનીમાં સ્વાદુપિંડનો સુમધુર ધ્વની આપણને સંભળાતો હોતો નથી. પેન્ક્રીઆસ ઘણીવાર છુપાયેલ રહે છે કારણ કે શાંતિથી પડદા પાછળથી તેની ભૂમિકા ભજવે છે. દારૂ પીવાથી લીવર ખરાબ થાય છે એવું આપણે બોલતા રહીએ…

  • તરોતાઝા

    ‘સમયમ’ દ્વારા સુખ-દુ:ખ વૃત્તિથી મુક્તિ

    અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન ફિટ સોલ – ડૉ. મયંક શાહ સમયમની સાધના આપણા વિશેષ આત્મશક્તિઓને ઉજાગર કરવા માટે અને વર્તમાન જીવનમાં પણ તેના લાભ મેળવવા માટે અનુક્રમે ત્રાટક, દ્વારા સંવેદના અને સુખ-દુ:ખ નિવૃત્તિ માટે પુરુષાર્થનું પ્રયોજન બતાવવામાં આવ્યું છે. અષ્ટાંગ…

  • તરોતાઝા

    વહેલો કે મોડો, આવે માથામાં ખોડો!

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ સામાન્ય લાગતી આ સમસ્યા તરફ બેદરકારી રાખવામાં આવે તો માથાનો ખોડો બારમાસી પણ બની શકે છે. ક્યારેક લાંબે ગાળે આ તકલીફ હઠીલું કે જટિલ સ્વરૂપ પણ લઈ શકે છે નવરાત્રિ કે દશેરાથી ઋતુમાં પરિવર્તનનાં…

  • તરોતાઝા

    છાસ સ્વાદિષ્ટ અને પાચનવર્ધક ટોનિક

    પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા રસ – અમ્મલ, કષાયપાચન – લઘુ, પચવામાં હળવુંવીર્ય – ઉષ્ણ, શરીરમાં ગરમી વધારનારદોષ – વાત, કફ નાશકઅન્ય પ્રભાવ – દીપનીય, પાચન ક્ષમતા વધારનાર, શરીરમાં સોજા ઉતારનાર, મેધ્ય. અષ્ટાંગ હૃદય :છાશ પચવામાં, હળવી, ખાટી, પાચન શક્તિ…

Back to top button