ગોરેગાંવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનનો કબજો આપવાની પ્રક્રિયા શરૂ
મુંબઈ: મ્હાડાના મુંબઈ બોર્ડના 4,082 ઘરોના ડ્રોમાં નંબર 412ના વિજેતાઓ માટે બોર્ડે એક સારા સમાચાર આપ્યા છે. બોર્ડે આખરે આ સંકેત નંબરના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનાં મકાનોનાં કબજાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઘરની રકમના 100 ટકા ચુકવનાર વિજેતાઓને વિતરણ…
વૃદ્ધ દંપતીની હત્યા સહિત 33 ગુનામાં ફરાર ઉત્તર પ્રદેશનો ગેન્ગસ્ટર પનવેલથી પકડાયો
મુંબઇ: વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા સહિત 33 જેટલા ગુનામાં ફરાર અને માથે રૂ. 50 હજારનું ઇનામ ધરાવતા ઉત્તર પ્રદેશના ગેન્ગસ્ટરને પનવેલ પોલીસ તથા ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને પનવેલથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ હારિસ…
દિલ્હી એનસીઆરને નવા એક્સપ્રેસ-વેની ભેટ મળશે
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરના લોકો માટે એક સારા સમાચાર છે. ટૂંક સમયમાં અહીંના લોકોને વધુ એક એક્સપ્રેસ વેની સુવિધા મળવા જઈ રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેને ટૂંક સમયમાં જ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવીને હરિયાણા એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે. આ એક્સપ્રેસ-વેની લંબાઈ 86…
- નેશનલ
વિજયનો સંકેત:
દક્ષિણ ઈઝરાયલસ્થિત ગાઝાપટ્ટી તરફ જતી વખતે આર્મર્ડ પર્સનલ કેરિયર (એપીસી)ના કાફલામાંથી વી (વિક્ટરી)નો સંકેત આપી રહેલા ઈઝરાયલના સૈનિકો. (એજન્સી)
- નેશનલ
કેદારનાથમાં સીઝનની પહેલી હિમવર્ષાનો અદ્ભુત નઝારો
કેદારનાથના દર્શન: રૂદ્રપ્રયાગ જિલ્લામાં સોમવારે થયેલી હિમવર્ષા વચ્ચે સોમવારે શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરની મુલાકાતે. (એજન્સી) દહેરાદૂન: રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ભારતમાં છાને પગલે ફૂલગુલાબી ઠંડીનું આગમન થઇ ગયું છે અને ઉંચાઇવાળા વિસ્તારોમાં તો રૂની…
- નેશનલ
ઉદ્ઘાટન:
દુર્ગા પૂજા તહેવાર અગાઉ કોલકાતામાં સોમવારે અયોધ્યા રામમંદિર થીમને આધારે તૈયાર કરવામાં આવેલા દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે કર્યું હતું. (એજન્સી)
- એકસ્ટ્રા અફેર
અમૃતપાલને ગાર્ડ ઓફ ઓનરનો વિવાદ કમનસીબ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતીય લશ્કરમાં ‘અગ્નિવીર’ તરીકે ભરતી થયેલા પંજાબના અમૃતપાલ સિંહના અંતિમ સંસ્કાર સમયે લશ્કર દ્વારા ગાર્ડ ઓફ ઓનર ના અપાયું તેનો વિવાદ ચગ્યો છે. રાજકારણીઓ પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે અને અને દેશ માટે ફરજ…
અમિત શાહની ગુજરાતના મોવડીઓ સાથે મધરાતે બેઠક: નવરાત્રિમાં જ પ્રધાન મંડળના વિસ્તરણની વકી
પાંચ રાજ્યોની ચૂંટણીઓ પહેલાં જ ગુજરાત ભાજપમાં ખાલી પડેલાં બે મહામંત્રી પદ ભરાવાની સંભાવના (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમિત શાહે રાત્રે ૧૨ વાગ્યા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે એક બેઠક…
આ નવરાત્રિમાં માતાના મઢમાં નવીનીકરણ થયેલા ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડનું નજરાણું
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર માતાના મઢ ખાતે આવેલા આશાપુરા ધામમાં રાજ્ય સરકારે નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. ૩૨.૭૧ કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે કે જેના હેઠળ આશાપુરા મંદિર યાત્રાધામ પરિસર ખાતે આવેલા ખાટલા ભવાની મંદિર…
રાજ્યની ૩ મહાનગરપાલિકાઓનાં ૪૧૪ કામો માટે ₹ ૧,૬૪૬ કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી
સુરતને ₹ ૧,૦૨૯ કરોડ, વડોદરાને ₹ ૧૮૪ કરોડ, જામનગરને ₹ ૪૩૨ કરોડ અપાશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાનાં ૪૧૪ કામો માટે…