Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 768 of 928
  • હું કોર્ટના આદેશનો આદર રાખીશ: રાહુલ નાર્વેકર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આકરા શબ્દોમાં ચાબખા માર્યા હતા. `વિધાનસભા અધ્યક્ષને કોઈ કહો કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને અવગણી શકે નહીં,’ એવા શબ્દોમાં અદાલતે ફટકાર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષને મંગળવાર સુધીમાં…

  • ગોરેગામની આગ: વધુ એકનાં મૃત્યુ સાથે મૃત્યુઆંક આઠ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામમાં એસઆરએની જય ભવાની બિલ્ડિંગમાં છ ઑક્ટોબરના લાગેલી ભીષણ આગની દુર્ઘનટમાં વધુ એકનું મોત થતા મૃત્યુઆંક આઠ થઈ ગયો છે. રવિવારે સાંજે 48 વર્ષના સુનિલ ઢેંબરેનું મૃત્યુ થયું હતું.જય ભવાની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 62 રહેવાસીઓ જખમી થયા…

  • મુંબઈમાં વર્ષના અંત સુધીમાં 60થી વધુ `આપલા દવાખાના’ ખુલશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષના અંત સુધીમાં 60થી વધુ હિંદુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે (એચબીટી) દવાખાના આપલા દવાખાના ખોલવાની જાહેરાત કરી છે. હાલમાં 166 દવાખાના અને 28 પૉલિક્લિનિક્સ (એચબીટી) ક્લિનિક ચાલી રહ્યા છે. એચબીટી ક્લિનિકની પ્રથમ વર્ષગાંઠ પર પાલિકાએ…

  • ભિવંડીમાં લૂંટને ઇરાદે બે યુવાન પર ગોળીબાર કરવાના કેસમાં ક્યૂઆરટીનો જવાન પકડાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૅટિંગ ઍપમાં રૂપિયા ગુમાવ્યા પછી માથે 40થી 42 લાખ રૂપિયાનું દેવું થતાં મુંબઈ પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યૂઆરટી)ના જવાને લૂંટનો માર્ગ અપનાવ્યો હોવાની આંચકાજનક બાબત સામે આવી હતી. ભિવંડીમાં લૂંટને ઇરાદે બે યુવાન પર અંધાધૂંધ ગોળીબાર કરવાના…

  • ગોરેગાંવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનનો કબજો આપવાની પ્રક્રિયા શરૂ

    મુંબઈ: મ્હાડાના મુંબઈ બોર્ડના 4,082 ઘરોના ડ્રોમાં નંબર 412ના વિજેતાઓ માટે બોર્ડે એક સારા સમાચાર આપ્યા છે. બોર્ડે આખરે આ સંકેત નંબરના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનાં મકાનોનાં કબજાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઘરની રકમના 100 ટકા ચુકવનાર વિજેતાઓને વિતરણ…

  • વૃદ્ધ દંપતીની હત્યા સહિત 33 ગુનામાં ફરાર ઉત્તર પ્રદેશનો ગેન્ગસ્ટર પનવેલથી પકડાયો

    મુંબઇ: વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા સહિત 33 જેટલા ગુનામાં ફરાર અને માથે રૂ. 50 હજારનું ઇનામ ધરાવતા ઉત્તર પ્રદેશના ગેન્ગસ્ટરને પનવેલ પોલીસ તથા ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને પનવેલથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ હારિસ…

  • દિલ્હી એનસીઆરને નવા એક્સપ્રેસ-વેની ભેટ મળશે

    નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરના લોકો માટે એક સારા સમાચાર છે. ટૂંક સમયમાં અહીંના લોકોને વધુ એક એક્સપ્રેસ વેની સુવિધા મળવા જઈ રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેને ટૂંક સમયમાં જ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવીને હરિયાણા એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે. આ એક્સપ્રેસ-વેની લંબાઈ 86…

  • નેશનલ

    વિજયનો સંકેત:

    દક્ષિણ ઈઝરાયલસ્થિત ગાઝાપટ્ટી તરફ જતી વખતે આર્મર્ડ પર્સનલ કેરિયર (એપીસી)ના કાફલામાંથી વી (વિક્ટરી)નો સંકેત આપી રહેલા ઈઝરાયલના સૈનિકો. (એજન્સી)

  • નેશનલ

    કેદારનાથમાં સીઝનની પહેલી હિમવર્ષાનો અદ્ભુત નઝારો

    કેદારનાથના દર્શન: રૂદ્રપ્રયાગ જિલ્લામાં સોમવારે થયેલી હિમવર્ષા વચ્ચે સોમવારે શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરની મુલાકાતે. (એજન્સી) દહેરાદૂન: રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ભારતમાં છાને પગલે ફૂલગુલાબી ઠંડીનું આગમન થઇ ગયું છે અને ઉંચાઇવાળા વિસ્તારોમાં તો રૂની…

  • નેશનલ

    ઉદ્ઘાટન:

    દુર્ગા પૂજા તહેવાર અગાઉ કોલકાતામાં સોમવારે અયોધ્યા રામમંદિર થીમને આધારે તૈયાર કરવામાં આવેલા દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે કર્યું હતું. (એજન્સી)

Back to top button