અમદાવાદમાં નવરાત્રીમાં રાત્રે ૨૧૦૦ ટ્રાફિક પોલીસ જવાનો અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો અટકાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રીના તહેવાર દરમિયાન રસ્તા પર ઓવર સ્પીડિંગ વાહન ચલાવતાં તત્ત્વો સામે તેમ જ રોડ પર રોમિયોગીરી કરતા રોડ રોમિયો સામે કડક કાર્યવાહી કરવાનો એક્શન પ્લાન ટ્રાફિક પોલીસ દ્વારા ઘડી કાઢવામાંઆવ્યો…
રાજકોટમાં ઢોર નિયંત્રણ કાયદાનો કડક અમલ શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઢોર નિયંત્રણ કાયદાની અમલવારી માટેની દરખાસ્ત મંગળવારે મંજૂર કરવામાં આવી હતી. જેના કારણે રાજ્ય સરકારે નક્કી કરેલ ઢોર નિયંત્રણ કાયદાની દંડની અમલવારી આવતી બુધવારથી રાજકોટમાં શરૂ કરવામાં આવશે. જેમાં રખડતું ઢોર પકડાય,…
નવરાત્રી દરમિયાન અમદાવાદમાં વરસાદ નહીં પડે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નાની ગલીઓથી મોટા પાર્ટી પ્લોટ અને ક્લબમાં ડીજેના ધમધમાટ સાથે ગરબા ચાલુ થઈ ગયાં છે. આવામાં ખેલૈયાઓને માથે વરસાદના વિઘ્નની ચિંતા તોળાતી હતી. કેટલાક હવામાનશાસ્ત્રીઓએ નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બનશે તેવી આગાહી કરી હતી. મંગળવારે રાજ્યના અમુક…
અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ ઈવેન્ટમાં ૧૨,૫૭૧ કરોડના ૪૮૪ એમઓયુ થયા
અમદાવાદ: શહેરમાં આયોજિત આ ઈવેન્ટમાં વિવિધ ક્ષેત્રે રૂ.૧૨૫૭૧ કરોડનાં સંભવિત રોકાણો માટેના ૪૮૪ એમઓયુ થયા હતા. આનાં પરિણામે અંદાજે ૧૭ હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટના અધ્યક્ષ…
સુરતમાં હેર ટ્રાન્સપ્લાન્ટ અને લેઝર ટ્રીટમેન્ટ કરતા ૧૨ તબીબોને ત્યાંથી ચાર કરોડના વ્યવહાર મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેર-જિલ્લામાં એસજીએસટીએ હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર લેઝર ટ્રીટમેન્ટ સાથે જોડાયેલાં ૧૨ ડોકટરોને ત્યાં પાડેલા દરોડામાં ચાર કરોડ સુધીના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા, જેના પર અધિકારીઓએ અત્યાર સુધીમાં ૮૦ લાખ સુધીનો ટેક્સ ભરાવડાવ્યો હતો. હેર સહિતની…
પારસી મરણ
એરવદ બહાદુરશા પેસ્તનજી પંથકી તે મરહુમ ઓસ્તી મની બી. પંથકીનાં ખાવીંદ. તે મરહુમો ઓસ્તી હોમાય તથા એરવદ પેસ્તનજીનાં દીકરા. તે એરવદ ખુશરૂ બી. પંથકીનાં બાવાજી. તે ઓસ્તી શેનાઝ કે. પંથકીના સસરાજી. તે માકી તથા મરહુમો હીલ્લા એચ. દુબાશ, દોલી પી.…
હિન્દુ મરણ
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણવઢવાણ હાલ કાંદિવલી રાઘવ-પ્રીતિ, પુનિત-ભક્તિ અને આનંદ- પ્રાર્થનાના મમ્મી, સ્વ. ઉષાબેન શંભુપ્રસાદ શુક્લનો સ્વર્ગવાસ સોમવાર, તા. ૧૬-૧૦-૨૩ના થયો છે. તે ચૈતન્ય, પરમ, જાહ્નવી, હર્ષના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩, ગુરુવારે સાંજે ૪ થી ૬. પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી…
જૈન મરણ
ઝાલાવાડી સ્થાનકવાસી વીશા શ્રીમાળી જૈનવઢવાણ, હાલ કાંદિવલી સ્વ. સવિતાબેન ચંદુલાલ શાહના પુત્રવધૂ અ.સૌ. સુરેખાબેન (ઉં.વ. ૭૦). દિનેશભાઈના પત્ની. અમીષ-તેજલ, ભાવિન- જિજ્ઞાના મમ્મી. રાણપુરવાળા સ્વ. સુભદ્રાબેન બચુભાઈ દોશીના દીકરી. રજનીભાઈ – અરુણા, કનુભાઈ-આશા, જયેશભાઈ- રશ્મિના ભાભી. મહેશભાઈ, મિલનભાઈ, કલ્પનાબેન (કોકીબેન) મહેશકુમાર…
- શેર બજાર
બાઉન્સ બેક: વૈશ્ર્વિક બજારના સુધારા સાથે બેન્ચમાર્ક ત્રણ દિવસ બાદ પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો
મુંબઇ: વિશ્ર્વબજારમાંથી સારા સંકેત મળતા સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ સત્ર બાદ પોઝિટીવ જોનમાં પાછાં ફરવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૨૬૧.૧૬ પોઈન્ટ વધીને ૬૬,૪૨૮ પોઇન્ટની સપાટીએ, જ્યારે નિફ્ટી ૭૯.૭૫ પોઈન્ટ વધીને ૧૯,૮૧૧ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે. ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર નિફ્ટી માટે…
- વેપાર
સોનામાં ₹ ૧૬૨નો સુધારો, ચાંદી ₹ ૩૩ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના આગામી ગુરુવારના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે રોકાણકારોએ સત્રના આરંભે સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં પ્રવર્તમાન મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ…