મહાવિતરણના વીજ ગ્રાહકોના માથે તોળાતો ભાવવધારો
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની લિમિટેડ (મહાવિતરણ)ના ૨.૮ કરોડથી વધુ વીજ વપરાશકારોના વીજ બિલમાં ચાલુ મહિનાથી વધારો થવાની ભારોભાર સંભાવના છે. સપ્ટેમ્બર મહિનાના બિલથી વીજ કંપનીએ પ્રતિ યુનિટ ૩૫ પૈસા ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ (એફએસી) પેટે ઉઘરાવવાનો નિર્ણય લીધો છે.…
સરકારી જમીન પર સ્વપુનર્વિકાસ માટે સવલત રેડી રેકનર દરના પાંચ ટકા પ્રિમિયમનો પ્રસ્તાવ
મુંબઈ: સરકારી કબજા હેઠળની જમીનના માલિકી હક રૂપાંતર કરતી વખતે કેવળ સ્વયં પુનર્વિકાસ માટે રેડી રેકનર દરના પાંચ ટકા પ્રીમિયમનો પ્રસ્તાવ મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ગૃહ રચના સોસાયટીના હાલના ક્ષેત્રફળ કરતા વધુ ક્ષેત્રફળ માટે તેમ જ બજાર…
ડી-ગેંગ સાથે સંકળાયેલી ડ્રગ ટોળકી પર ઇડીના દરોડા
મુંબઈ: મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ડ્રગ સિન્ડિકેટના આરોપી અસગર અલી શેરાજી તેમ જ તેના સાગરીતો સાથે સંકળાયેલી મુંબઈની જગ્યાઓ પર સોમવારે દરોડા પાડ્યા હતા. દરોડા મંગળવારે વહેલી સવારે પાડવામાં આવ્યા હતા. દવા તરીકે જાહેર…
શિવસેના વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દો સુપ્રીમ કોર્ટે નિર્ણયની અવધિ માટે સ્પીકરને છેલ્લી તક આપી
આગામી સુનાવણી ૩૦મી ઓક્ટોબરે નવી દિલ્હી: પક્ષમાં ભંગાણ પડ્યા પછી શિવસેનાના બંને જૂથના વિધાનસભ્યો દ્વારા એકબીજાને ગેરલાયક ઠેરવવા સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજીઓ અંગે નિર્ણય લેવા માટે વ્યવહારિક સમયમર્યાદા નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને…
મુંબઈમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો
માત્ર ૧૫ દિવસમાં ૩૦ કેસ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હજી ઠંડીનું આગમન થયું નથી તે પહેલા જ સ્વાઈન ફ્લૂ (એચ૧એન૧)ના કેસમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં સ્વાઈન ફ્લૂના મુંબઈમાં ૩૦ કેસ નોંધાયા છે. એ સાથે જ…
દિવાળી પહેલાં રસ્તાઓ પર ‘ક્લીન અપ માર્શલ’ કરાશે તહેનાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રસ્તા પર ગમે ત્યાં કચરો ફેંકવાની કે પછી થૂંકવાની આદત હોય તો સુધરી જજો! મુંબઈ મહાનગરપાલિકાએ દીવાળી પહેલા ફરી એક વખત મુંબઈના રસ્તા પર ગંદકી ફેલાવનારાઓ પર નજર રાખવા માટે ‘ક્લીન અપ’ માર્શલને તહેનાત કરવાની છે. મુખ્ય…
બાણગંગામાં ૧૧મી સદીનો રામકુંડ મળી આવ્યો
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ વાલકેશ્ર્વર ખાતે બાણગંગા તળાવ પુનર્વિકાસનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ ૧૧મી સદીના રામકુંડને પુનર્જીવિત કરી, તેને તેના પહેલાના ગૌરવમાં પુન:સ્થાપિત કરવાનો છે. જમીન નીચે દટાયેલા રામકુંડને તાજેતરમાં કામદારો દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. અતિક્રમણ…
કાંદાના વેપારી સાથે ₹ ૨.૦૭ કરોડની છેતરપિંડી
થાણે: નવી મુંબઈના કાંદાના વેપારીને રોકાણ પર સારા વળતરની લાલચ આપીને રૂ. ૨.૦૭ કરોડનો ચૂનો ચોપડવા બદલ બે જણ સામે ગુનો દાખલ કરાયો હતો. સીબીડી બેલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કાંદાની નિકાસમાં રોકાણ પર સારા વળતરનું આશ્ર્વાસન આપીને…
સમલૈંગિક લગ્ન ગેરકાયદે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાનો ઈનકાર કર્યો છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં બદલાવ સંસદ કરી શકે છે અને કોર્ટ કાયદો ઘડી ન શકે. ફક્ત અર્થઘટન કરી શકે છે તેવું ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા…
ગુજરાતમાં રાતભર ગરબે રમી શકાશે: હર્ષ સંઘવી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં હવે મોડી રાત સુધી ગરબા રમી શકાશે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાત્રે ૧૨ વાગ્યા બાદ પણ ગરબા બંધ ન કરાવવા માટે પોલીસ વડાઓને સૂચના આપી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૃહ રાજ્ય પ્રધાને પોલીસ વડાઓને સૂચના…