• ગુજરાતમાં નવરાત્રિમાં ઈમરજન્સીના ૧,૨૦૧ કેસ

    અમદાવાદ: ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના ૧૨ કેસ આવી રહ્યાં છે. પ્રતિ કલાકે ૧૨ કેસ એટલે દિવસના ૨૪ કલાકના ૨૮૮ કેસ થયા હતા. આમ, ગુજરાતમાં બીજા નોરતામાં ઈમરજન્સીના…

  • સાયલામાં રખડતાં શ્ર્વાનોએ દોઢ મહિનામાં ૧૦૦ વ્યક્તિઓને બચકા ભર્યાં

    અમદાવાદ: સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં રખડતાં શ્ર્વાનો દોઢ મહિનામાં ૧૦૦ વ્યક્તિઓને કરડ્યા હતાં. હિંસક બનેલા શ્ર્વાનો અવારનવાર બાજુમાંથી પસાર થતા લોકોને કરડતા નાગરિકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલામાં શ્રાવણ મહિનાથી આસોના પ્રારંભ સુધી દોઢ મહિનાના…

  • અમદાવાદમાં ગરબા ઇવેન્ટના નામે ખેલૈયાઓ સાથે છેતરપિંડી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવલી નવરાત્રિના ત્રીજા નોરતે કેટલાક અમદાવાદીઓને ગરબા નાઇટનો કડવો અનુભવ થયો હતો. કેટલાક મીડિયા અહેવાલો મુજબ અમદાવાદના એસપી રિંગ રોડ વિસ્તારમાં રમે અમદાવાદ નામથી ગરબા ઇવેન્ટ યોજાઇ હતી. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે જ્યારે ખેલૈયાઓ પહોંચ્યા ત્યારે…

  • સયાજીબાગમાં પોર્ક્યુપાઇન, સિવેટ કેટના પાંજરા માટે ₹ ૩.૭૪ કરોડ ખર્ચાશે

    અમદાવાદ: વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ઝૂમાં નોકટરનલ સેકશનના પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટ એનિમલના એન્કલોઝર વિકસાવવા માટે ઇજારદાર મે. હાલાર ક્ધસ્ટ્રકશનના નેટ અંદાજિત રકમથી ૨૫.૦૯ ટકા વધુ રૂ. ૩,૭૪,૬૯,૭૬૧નું ભાવપત્રક મંજૂરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે.…

  • પારસી મરણ

    શેરૂ કાવસ સંજાના તે મરહુમ સોલી તવડીયાના ધનયાની. તે મરહુમો રૂસ્તમ તથા માનેક દમનીયાના દીકરી. તે બેપસી પટેલ, ખુરશેદ સંજાના તથા શેહરનાઝ દુબાશના માતાજી. તે ગાવસીયા સંજાના, મીનુ પટેલ તથા દીનયાર દુબાશના સાસુ. તે હોશરવ પટેલ, નેઓમી તથા રોકસેન દુબાશના…

  • હિન્દુ મરણ

    સ્વ. ચંદ્રિકા ઠક્કર તે જયસિંહા મેઘજી ઠક્કરના પત્ની. પંકજભાઈ દેવચંદના બહેન. શ્રીમતી બ્રિંદા અનીષભાઈ ગણાત્રા, શ્ર્વેતા જયસિંહા ઠક્કરના માતુશ્રી. અનીષભાઈ કિશોરભાઈ ગણાત્રાના સાસુ શુક્રવાર, તા. ૧૩-૧૦-૨૩ના સતગત્ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિકસેદરડાના હાલ નાલાસોપારા…

  • જૈન મરણ

    સ્થાનકવાસી જૈનચલાલા નિવાસી હાલ સુરત સંજય (ઉં.વ.૬૦) તે સ્વ. હંસાબેન વિનોદરાય ઝોસાના સુપુત્ર, સ્વ.રીટા બેનના પતિ. મારીશા નીલના પિતાશ્રી. જયંતીલાલ ભાઈચંદભાઈ ઝાટકિયાના જમાઈ. ઉપેન્દ્ર તથા હીના અતુલકુમાર બિલખીયાના ભાઈની પ્રાર્થના સભા શુક્રવાર તારીખ ૨૦-૧૦-૨૩ ના સવારે ૯ થી ૧૦ કલાકે.…

  • શેર બજાર

    ક્રૂડના ઉછાળાએ નિફ્ટીને ૧૯,૭૦૦ની નીચે ધકેલ્યો, સેન્સેક્સ ૫૫૧ પોઈન્ટ્સ ગબડ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા સાથે વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે સ્થાનિક બજારનું માનસ પણ ખોરવાયું હતું અને નિફટી ૧૯,૭૦૦ની નીચે ધસી ગયો હતો. સેન્સેકસમાં પણ ૫૫૧ પોઇન્ટનું મસમોટું ગાબડું નોંધાયું હતું. બેન્ક, ફાઇનાન્સ અને એનર્જી સેગમેન્ટના શેરમાં આવેલા…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી…

  • વેપાર

    ગાઝા હૉસ્પિટલમાં ધડાકો: વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૫૫૭નો અને ચાંદીમાં ₹ ૧૩૫૧નો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલના ગાઝા હોસ્પિટલમાં ધડાકા પશ્ર્ચાત્ મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની શક્યતા પ્રબળ બનવાની સાથે આજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની માગ નીકળી હતી. તેમ જ સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવતા સોનામાં સુધારાને ટેકો…

Back to top button