Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 761 of 928
  • સયાજીબાગમાં પોર્ક્યુપાઇન, સિવેટ કેટના પાંજરા માટે ₹ ૩.૭૪ કરોડ ખર્ચાશે

    અમદાવાદ: વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ઝૂમાં નોકટરનલ સેકશનના પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટ એનિમલના એન્કલોઝર વિકસાવવા માટે ઇજારદાર મે. હાલાર ક્ધસ્ટ્રકશનના નેટ અંદાજિત રકમથી ૨૫.૦૯ ટકા વધુ રૂ. ૩,૭૪,૬૯,૭૬૧નું ભાવપત્રક મંજૂરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે.…

  • પારસી મરણ

    શેરૂ કાવસ સંજાના તે મરહુમ સોલી તવડીયાના ધનયાની. તે મરહુમો રૂસ્તમ તથા માનેક દમનીયાના દીકરી. તે બેપસી પટેલ, ખુરશેદ સંજાના તથા શેહરનાઝ દુબાશના માતાજી. તે ગાવસીયા સંજાના, મીનુ પટેલ તથા દીનયાર દુબાશના સાસુ. તે હોશરવ પટેલ, નેઓમી તથા રોકસેન દુબાશના…

  • હિન્દુ મરણ

    સ્વ. ચંદ્રિકા ઠક્કર તે જયસિંહા મેઘજી ઠક્કરના પત્ની. પંકજભાઈ દેવચંદના બહેન. શ્રીમતી બ્રિંદા અનીષભાઈ ગણાત્રા, શ્ર્વેતા જયસિંહા ઠક્કરના માતુશ્રી. અનીષભાઈ કિશોરભાઈ ગણાત્રાના સાસુ શુક્રવાર, તા. ૧૩-૧૦-૨૩ના સતગત્ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિકસેદરડાના હાલ નાલાસોપારા…

  • જૈન મરણ

    સ્થાનકવાસી જૈનચલાલા નિવાસી હાલ સુરત સંજય (ઉં.વ.૬૦) તે સ્વ. હંસાબેન વિનોદરાય ઝોસાના સુપુત્ર, સ્વ.રીટા બેનના પતિ. મારીશા નીલના પિતાશ્રી. જયંતીલાલ ભાઈચંદભાઈ ઝાટકિયાના જમાઈ. ઉપેન્દ્ર તથા હીના અતુલકુમાર બિલખીયાના ભાઈની પ્રાર્થના સભા શુક્રવાર તારીખ ૨૦-૧૦-૨૩ ના સવારે ૯ થી ૧૦ કલાકે.…

  • શેર બજાર

    ક્રૂડના ઉછાળાએ નિફ્ટીને ૧૯,૭૦૦ની નીચે ધકેલ્યો, સેન્સેક્સ ૫૫૧ પોઈન્ટ્સ ગબડ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા સાથે વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે સ્થાનિક બજારનું માનસ પણ ખોરવાયું હતું અને નિફટી ૧૯,૭૦૦ની નીચે ધસી ગયો હતો. સેન્સેકસમાં પણ ૫૫૧ પોઇન્ટનું મસમોટું ગાબડું નોંધાયું હતું. બેન્ક, ફાઇનાન્સ અને એનર્જી સેગમેન્ટના શેરમાં આવેલા…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી…

  • વેપાર

    ગાઝા હૉસ્પિટલમાં ધડાકો: વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૫૫૭નો અને ચાંદીમાં ₹ ૧૩૫૧નો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલના ગાઝા હોસ્પિટલમાં ધડાકા પશ્ર્ચાત્ મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની શક્યતા પ્રબળ બનવાની સાથે આજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની માગ નીકળી હતી. તેમ જ સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવતા સોનામાં સુધારાને ટેકો…

  • ચાર રહસ્યોમાં ચાર બાબત: ઇબાદતની સ્વીકૃતિ આ અને મૃત્યુ પછીની દુનિયામાં સર્વશ્રેષ્ઠ

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી શેરે ખુદા હઝરતઅલી અલૈયહિ સલ્લામ કહે છે કે, અલ્લાહે ચાર રહસ્યોમાં ચાર બાબતો છુપાવી છે. આપ હઝરતના આ શબ્દોના ગહન અર્થો છે એને પ્રત્યેક ઇમાની (શ્રદ્ધાળુ)એ તેની પર મનન કરી લાભદાયી તારણો કાઢવા જોઈએ:૧ – અલ્લાહે…

  • એકસ્ટ્રા અફેર

    આઝમની સજાને મુસ્લિમ હોવા સાથે શું લેવાદેવા?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વાતને કોમવાદનો રંગ આપી દેતાં ખચકાતા નથી ને તેનો તાજો નમૂનો અખિલેશ યાદવે પૂરો પાડ્યો છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન અને પત્નિ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧૯-૧૦-૨૦૨૩, લલિતા પંચમીભારતીય દિનાંક ૨૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૫જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૩જો ખોરદાદ, સને…

Back to top button