• નવરાત્રીના ત્રણ દિવસમાં ૧.૨૭ લાખ શ્રદ્ધાળુએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં

    કટરા/જમ્મુ: નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં ૧.૨૭ લાખથી વધુ લોકોએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં હતાં. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે રવિવારે નવરાત્રીના પ્રથમ દિવસે લગભગ ૪૫,૦૦૦ શ્રદ્ધાળુએ, બીજા દિવસે ૪૧,૧૬૪ શ્રદ્ધાળુએ અને ત્રીજા દિવસે ૪૧,૫૨૩ શ્રદ્ધાળુએ મંદિરની મુલાકાત લીધી હતી. નવરાત્રી ઉત્સવ…

  • ટીવી પત્રકારની હત્યા માટે કોર્ટે ચારને દોષી ઠેરવ્યા

    નવી દિલ્હી: ૧૫ વર્ષ પહેલાં ટેલિવિઝન પત્રકાર સૌમ્યા વિશ્ર્વનાથનની હત્યા માટે દિલ્હીની એક અદાલતે બુધવારે ચાર જણને દોષી ઠેરવ્યા હતા. એડિશનલ સેશન્સ જજ રવિન્દ્ર કુમાર પાંડેએ રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક અને અજય કુમારને પણ મકોકાની જોગવાઈઓ હેઠળ દોષી…

  • નેશનલ

    બેંગલૂરુની બહુમાળી ઇમારતમાં આગ

    આગ: બેંગલૂરુમાં બુધવારે એક બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ઈમારતમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. (એજન્સી) બેંગલૂરુ: અત્રેના વૈભવી વિસ્તાર કોરામંગલામાં એક ઇમારતમાં બુધવારે બપોરે આગ ફાટી નીકળી હતી. ચાર માળની ઇમારતના સૌથી ઉપલા માળ પરના…

  • નેશનલ

    દેશના રક્ષકો:

    દિલ્હીમાં બુધવારે યોજાયેલ આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર ડિફેન્સ અજય ભટ્ટ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાણ્ડેય તેમ જ અન્યો સાથે તસવીર ખેંચાવી હતી. (એજન્સી)

  • નેશનલ

    યુદ્ધમાંં વિનાશ:

    ઈઝરાયલે બુધવારે ગાઝાપટ્ટીસ્થિત બુરેજ ખાતે આવેલી શરણાર્થીઓની છાવણી પર હવાઈહુમલો કર્યા બાદ મૃતકોને કાટમાળ હેઠળથી બહાર કાઢી રહેલા પેલેસ્ટાઈનવાસીઓ. (એજન્સી)

  • ગોરેગાંવ આગ: સિગારેટે લીધા આઠના જીવ, તપાસ અહેવાલમાં ખુલાસો

    મુંબઈ: મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એમજી રોડ પર આવેલી સાત માળની બિલ્ડિંગ જય ભવાની બિલ્ડિંગના પાર્કિંગમાં આગનું મુખ્ય કારણ સળગતી સિગારેટનો પફ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ માટે બનાવવામાં આવેલી આઠ સભ્યોની કમિટીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સળગતી…

  • મશીન અને ઈલેક્ટ્રિક સિસ્ટમમાં ખામી સર્જાઈને આગ લાગવાના બનાવ બાદ શિવડીની ટીબી અને કસ્તુરબા હૉસ્પિટલના વોર્ડ બનશે ફાયરપ્રૂફ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ હવે પોતાની તમામ હૉસ્પિટલમાં આગ પ્રતિબંધક ઉપાયયોજનાને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બહુ જલદી શિવડીની ટીબી હૉસ્પિટલ અને કસ્તુરબા હૉસ્પિટલમાં ઓપીડી સહિત આઈસીયુ, આઈસોલેશન વોર્ડમાં સ્મોક ડિટેક્ટર્સ, એક્સટ્રેક્ટર સિસ્ટમ બેસાડવામાં આવવાની છે. રાજ્યની…

  • શેર બજાર

    ક્રૂડના ઉછાળાએ નિફ્ટીને ૧૯,૭૦૦ની નીચે ધકેલ્યો, સેન્સેક્સ ૫૫૧ પોઈન્ટ્સ ગબડ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા સાથે વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે સ્થાનિક બજારનું માનસ પણ ખોરવાયું હતું અને નિફટી ૧૯,૭૦૦ની નીચે ધસી ગયો હતો. સેન્સેકસમાં પણ ૫૫૧ પોઇન્ટનું મસમોટું ગાબડું નોંધાયું હતું. બેન્ક, ફાઇનાન્સ અને એનર્જી સેગમેન્ટના શેરમાં આવેલા…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી…

  • વેપાર

    ગાઝા હૉસ્પિટલમાં ધડાકો: વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૫૫૭નો અને ચાંદીમાં ₹ ૧૩૫૧નો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલના ગાઝા હોસ્પિટલમાં ધડાકા પશ્ર્ચાત્ મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની શક્યતા પ્રબળ બનવાની સાથે આજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની માગ નીકળી હતી. તેમ જ સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવતા સોનામાં સુધારાને ટેકો…

Back to top button