Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 760 of 928
  • ગુજરાતમાં રાત્રે બાર પછી ગરબા લોકોને ડિસ્ટર્બ કર્યા વગર, લાઉડ સ્પીકર વિના જ રમવાના

    હર્ષ સંઘવીના નિર્ણય પર હાઇ કોર્ટની સ્પષ્ટતા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગઇકાલે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે નવરાત્રિમાં ૧૨ વાગ્યા પછી પણ લોકોને ગરબા રમવા દેવા, અને આ જાહેરાતને તમામ ગરબા આયોજકોએ હોંશે હોંશે વધાવી પણ લીધી…

  • ગુજરાત ભાજપમાં નવાજૂની: સચિવાલયમાં અગ્રણીઓ-કાર્યકરોમાં ઉત્સુક્તાનો માહોલ

    અમદાવાદ: ગુજરાત ભાજપના ટોચના નેતાઓની તાજેતરમાં ઉપરાછાપરી બેઠકોના કારણે સંગઠનમાં ફેરફારો, આગામી સમયમાં પ્રધાન મંડળમાં બદલાવ અને બોર્ડ-નિગમોમાં નિમણૂકનો મુદ્દો બુધવારે સચિવાલયમાં આવેલા ભાજપના નેતાઓ-કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સામાન્ય કરતા વધુ સંખ્યામાં ભાજપના ધારાસભ્યો-હોદ્દેદારો અને કાર્યકરો જોવા મળ્યા હતા.…

  • ગુજરાત શિક્ષણ બોર્ડના ચૅરમૅનનું રાજીનામું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવતા નિવૃત આઈએએસ અધિકારી એ.જે. શાહે અચાનક જ રાજીનામું આપી દીધું હતું. શિક્ષણ બોર્ડના ચૅરમૅન તરીકે સતત પાંચ વખત એક્સટેન્શન મળ્યા બાદ તેમણે ટર્મ પૂર્ણ થાય તે…

  • ગુજરાતમાં નવરાત્રિમાં ઈમરજન્સીના ૧,૨૦૧ કેસ

    અમદાવાદ: ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના ૧૨ કેસ આવી રહ્યાં છે. પ્રતિ કલાકે ૧૨ કેસ એટલે દિવસના ૨૪ કલાકના ૨૮૮ કેસ થયા હતા. આમ, ગુજરાતમાં બીજા નોરતામાં ઈમરજન્સીના…

  • સાયલામાં રખડતાં શ્ર્વાનોએ દોઢ મહિનામાં ૧૦૦ વ્યક્તિઓને બચકા ભર્યાં

    અમદાવાદ: સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં રખડતાં શ્ર્વાનો દોઢ મહિનામાં ૧૦૦ વ્યક્તિઓને કરડ્યા હતાં. હિંસક બનેલા શ્ર્વાનો અવારનવાર બાજુમાંથી પસાર થતા લોકોને કરડતા નાગરિકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલામાં શ્રાવણ મહિનાથી આસોના પ્રારંભ સુધી દોઢ મહિનાના…

  • અમદાવાદમાં ગરબા ઇવેન્ટના નામે ખેલૈયાઓ સાથે છેતરપિંડી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવલી નવરાત્રિના ત્રીજા નોરતે કેટલાક અમદાવાદીઓને ગરબા નાઇટનો કડવો અનુભવ થયો હતો. કેટલાક મીડિયા અહેવાલો મુજબ અમદાવાદના એસપી રિંગ રોડ વિસ્તારમાં રમે અમદાવાદ નામથી ગરબા ઇવેન્ટ યોજાઇ હતી. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે જ્યારે ખેલૈયાઓ પહોંચ્યા ત્યારે…

  • સયાજીબાગમાં પોર્ક્યુપાઇન, સિવેટ કેટના પાંજરા માટે ₹ ૩.૭૪ કરોડ ખર્ચાશે

    અમદાવાદ: વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ઝૂમાં નોકટરનલ સેકશનના પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટ એનિમલના એન્કલોઝર વિકસાવવા માટે ઇજારદાર મે. હાલાર ક્ધસ્ટ્રકશનના નેટ અંદાજિત રકમથી ૨૫.૦૯ ટકા વધુ રૂ. ૩,૭૪,૬૯,૭૬૧નું ભાવપત્રક મંજૂરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે.…

  • પારસી મરણ

    શેરૂ કાવસ સંજાના તે મરહુમ સોલી તવડીયાના ધનયાની. તે મરહુમો રૂસ્તમ તથા માનેક દમનીયાના દીકરી. તે બેપસી પટેલ, ખુરશેદ સંજાના તથા શેહરનાઝ દુબાશના માતાજી. તે ગાવસીયા સંજાના, મીનુ પટેલ તથા દીનયાર દુબાશના સાસુ. તે હોશરવ પટેલ, નેઓમી તથા રોકસેન દુબાશના…

  • હિન્દુ મરણ

    સ્વ. ચંદ્રિકા ઠક્કર તે જયસિંહા મેઘજી ઠક્કરના પત્ની. પંકજભાઈ દેવચંદના બહેન. શ્રીમતી બ્રિંદા અનીષભાઈ ગણાત્રા, શ્ર્વેતા જયસિંહા ઠક્કરના માતુશ્રી. અનીષભાઈ કિશોરભાઈ ગણાત્રાના સાસુ શુક્રવાર, તા. ૧૩-૧૦-૨૩ના સતગત્ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિકસેદરડાના હાલ નાલાસોપારા…

  • જૈન મરણ

    સ્થાનકવાસી જૈનચલાલા નિવાસી હાલ સુરત સંજય (ઉં.વ.૬૦) તે સ્વ. હંસાબેન વિનોદરાય ઝોસાના સુપુત્ર, સ્વ.રીટા બેનના પતિ. મારીશા નીલના પિતાશ્રી. જયંતીલાલ ભાઈચંદભાઈ ઝાટકિયાના જમાઈ. ઉપેન્દ્ર તથા હીના અતુલકુમાર બિલખીયાના ભાઈની પ્રાર્થના સભા શુક્રવાર તારીખ ૨૦-૧૦-૨૩ ના સવારે ૯ થી ૧૦ કલાકે.…

Back to top button