Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 760 of 928
  • નેશનલ

    દેશના રક્ષકો:

    દિલ્હીમાં બુધવારે યોજાયેલ આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર ડિફેન્સ અજય ભટ્ટ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાણ્ડેય તેમ જ અન્યો સાથે તસવીર ખેંચાવી હતી. (એજન્સી)

  • નેશનલ

    યુદ્ધમાંં વિનાશ:

    ઈઝરાયલે બુધવારે ગાઝાપટ્ટીસ્થિત બુરેજ ખાતે આવેલી શરણાર્થીઓની છાવણી પર હવાઈહુમલો કર્યા બાદ મૃતકોને કાટમાળ હેઠળથી બહાર કાઢી રહેલા પેલેસ્ટાઈનવાસીઓ. (એજન્સી)

  • ગોરેગાંવ આગ: સિગારેટે લીધા આઠના જીવ, તપાસ અહેવાલમાં ખુલાસો

    મુંબઈ: મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એમજી રોડ પર આવેલી સાત માળની બિલ્ડિંગ જય ભવાની બિલ્ડિંગના પાર્કિંગમાં આગનું મુખ્ય કારણ સળગતી સિગારેટનો પફ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ માટે બનાવવામાં આવેલી આઠ સભ્યોની કમિટીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સળગતી…

  • મશીન અને ઈલેક્ટ્રિક સિસ્ટમમાં ખામી સર્જાઈને આગ લાગવાના બનાવ બાદ શિવડીની ટીબી અને કસ્તુરબા હૉસ્પિટલના વોર્ડ બનશે ફાયરપ્રૂફ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ હવે પોતાની તમામ હૉસ્પિટલમાં આગ પ્રતિબંધક ઉપાયયોજનાને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બહુ જલદી શિવડીની ટીબી હૉસ્પિટલ અને કસ્તુરબા હૉસ્પિટલમાં ઓપીડી સહિત આઈસીયુ, આઈસોલેશન વોર્ડમાં સ્મોક ડિટેક્ટર્સ, એક્સટ્રેક્ટર સિસ્ટમ બેસાડવામાં આવવાની છે. રાજ્યની…

  • ગુજરાતમાં રાત્રે બાર પછી ગરબા લોકોને ડિસ્ટર્બ કર્યા વગર, લાઉડ સ્પીકર વિના જ રમવાના

    હર્ષ સંઘવીના નિર્ણય પર હાઇ કોર્ટની સ્પષ્ટતા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગઇકાલે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે નવરાત્રિમાં ૧૨ વાગ્યા પછી પણ લોકોને ગરબા રમવા દેવા, અને આ જાહેરાતને તમામ ગરબા આયોજકોએ હોંશે હોંશે વધાવી પણ લીધી…

  • ગુજરાત ભાજપમાં નવાજૂની: સચિવાલયમાં અગ્રણીઓ-કાર્યકરોમાં ઉત્સુક્તાનો માહોલ

    અમદાવાદ: ગુજરાત ભાજપના ટોચના નેતાઓની તાજેતરમાં ઉપરાછાપરી બેઠકોના કારણે સંગઠનમાં ફેરફારો, આગામી સમયમાં પ્રધાન મંડળમાં બદલાવ અને બોર્ડ-નિગમોમાં નિમણૂકનો મુદ્દો બુધવારે સચિવાલયમાં આવેલા ભાજપના નેતાઓ-કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સામાન્ય કરતા વધુ સંખ્યામાં ભાજપના ધારાસભ્યો-હોદ્દેદારો અને કાર્યકરો જોવા મળ્યા હતા.…

  • ગુજરાત શિક્ષણ બોર્ડના ચૅરમૅનનું રાજીનામું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવતા નિવૃત આઈએએસ અધિકારી એ.જે. શાહે અચાનક જ રાજીનામું આપી દીધું હતું. શિક્ષણ બોર્ડના ચૅરમૅન તરીકે સતત પાંચ વખત એક્સટેન્શન મળ્યા બાદ તેમણે ટર્મ પૂર્ણ થાય તે…

  • ગુજરાતમાં નવરાત્રિમાં ઈમરજન્સીના ૧,૨૦૧ કેસ

    અમદાવાદ: ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના ૧૨ કેસ આવી રહ્યાં છે. પ્રતિ કલાકે ૧૨ કેસ એટલે દિવસના ૨૪ કલાકના ૨૮૮ કેસ થયા હતા. આમ, ગુજરાતમાં બીજા નોરતામાં ઈમરજન્સીના…

  • સાયલામાં રખડતાં શ્ર્વાનોએ દોઢ મહિનામાં ૧૦૦ વ્યક્તિઓને બચકા ભર્યાં

    અમદાવાદ: સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં રખડતાં શ્ર્વાનો દોઢ મહિનામાં ૧૦૦ વ્યક્તિઓને કરડ્યા હતાં. હિંસક બનેલા શ્ર્વાનો અવારનવાર બાજુમાંથી પસાર થતા લોકોને કરડતા નાગરિકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલામાં શ્રાવણ મહિનાથી આસોના પ્રારંભ સુધી દોઢ મહિનાના…

  • અમદાવાદમાં ગરબા ઇવેન્ટના નામે ખેલૈયાઓ સાથે છેતરપિંડી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવલી નવરાત્રિના ત્રીજા નોરતે કેટલાક અમદાવાદીઓને ગરબા નાઇટનો કડવો અનુભવ થયો હતો. કેટલાક મીડિયા અહેવાલો મુજબ અમદાવાદના એસપી રિંગ રોડ વિસ્તારમાં રમે અમદાવાદ નામથી ગરબા ઇવેન્ટ યોજાઇ હતી. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે જ્યારે ખેલૈયાઓ પહોંચ્યા ત્યારે…

Back to top button