• મલબાર હિલમાં નવું જળાશય બાંધવાને બદલે સમારકામ કરાશે

    સ્થાનિકોના વિરોધ સામે પાલિકા ઝૂકી? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલબાર હિલમાં આવેલા ૧૩૬ વર્ષ જૂના બ્રિટીશ કાળના જળાશયનું પુન: બાંધકામ કરવા સામે મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પુન:બાંધકામને બદલે તેનું સમારકામ કરીને કામ ચલાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.…

  • ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ વચ્ચેનો એલિવેટેડ રોડ પ્રોજેક્ટ ઘોંચમાં : ટેન્ડર રદ

    રેલવે અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ તરફથી એનઓસી મળ્યું નથી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ સુધીનો સાંડા પાંચ કિલોમીટર લાંબો લગભગ ૬૬૨.૪૨ કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ રોડ બનાવવામાં આવવાનો છે. જોકે…

  • ગઢચિરોલીમાં એક જ પરિવારના પાંચ સભ્યને ઝેર આપી મારી નાખ્યા: પુત્રવધૂ સહિત બેની ધરપકડ

    મુંબઈ: ગઢચિરોલી જિલ્લાના મહાગાંવમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ઝેર આપી મારી નાખવા બદલ અહેરી પોલીસે આ પરિવારની પુત્રવધૂ સહિત બે જણની ધરપકડ કરી હતી. બંને મહિલાની ઓળખ સંઘમિત્રા કુંભારે અને રોઝા રામટેકે તરીકે થઇ હોઇ તેમણે તેલંગણાથી ઝેર મેળવ્યું…

  • સરકારી કર્મચારીઓને બખાં

    ડીએમાં વધારો, બોનસની જાહેરાત, ધઉંના ટેકાના ભાવ વધારાયા નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની, રેલવે કર્મચારીઓને બોનસની અને ઘઉંના ટેકાના ભાવમાં વધારાની બુધવારે જાહેરાત કરતા સરકારી કર્મચારીઓ અને ખેડૂતોની દિવાળી સુધરી ગઈ છે. મોંધવારી ભથ્થા અને…

  • ગુજરાત સરકારે કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો વધારો કર્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના વર્તમાન વેતનમાં ૩૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો…

  • વેરાવળમાં વાવાઝોડાનું જોખમ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અરબ સાગરમાં સંભવિત વાવાઝોડાના ભણકારા વાગી રહ્યા છે. શિયાળાની શરૂઆત પહેલા જ અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળી રહી છે અને વેરાવળથી ૯૯૮ કિલોમીટર દૂર લો-પ્રેશર સર્જાયું છે. હવે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે અને વાવાઝોડાનું સ્વરૂપ…

  • રામ મંદિર ટ્રસ્ટને વિદેશી ભંડોળ મેળવવા મંજૂરી

    નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિદેશી સ્ત્રોતો પાસેથી યોગદાન મેળવવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને એફસીઆરએની મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયના જનરલ સેક્રેટરી ચંપત રાયે બુધવારે જણાવ્યું હતું કે કૃપા કરીને નોંધ લો કે આ…

  • મોદી આજે મહારાષ્ટ્રમાં ૫૧૧ કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરશે

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભાજપના ભૂતપૂર્વ નેતા પ્રમોદ મહાજનના નામે મહારાષ્ટ્રમાં ૫૧૧ કૌશલ્ય વિકાસ કેન્દ્ર ગુરુવારે શરૂ કરશે. વડા પ્રધાનના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ૩૪ ગ્રામીણ જિલ્લામાં આ કેન્દ્રો ઊભા…

  • મંદિરોના વહીવટના હકને લગતી અરજી સુપ્રીમ કોર્ટે કાઢી નાખી

    નવી દિલ્હી: ધાર્મિક સ્થળના વહીવટને લગતી જાહેર હિતની અરજી બુધવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પ્રચારલક્ષી ગણાવી સુપ્રીમ કોર્ટે અરજી કાઢી નાખી હતી. મુસ્લિમો, પારસી અને ખ્રિસ્તીઓ પોતાના ધર્મસ્થળના વહીવટનો હક ધરાવે છે તેવો જ હક હિંદુઓ, જૈનો, બૌદ્ધધર્મીઓ અને…

  • નવરાત્રીના ત્રણ દિવસમાં ૧.૨૭ લાખ શ્રદ્ધાળુએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં

    કટરા/જમ્મુ: નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં ૧.૨૭ લાખથી વધુ લોકોએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં હતાં. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે રવિવારે નવરાત્રીના પ્રથમ દિવસે લગભગ ૪૫,૦૦૦ શ્રદ્ધાળુએ, બીજા દિવસે ૪૧,૧૬૪ શ્રદ્ધાળુએ અને ત્રીજા દિવસે ૪૧,૫૨૩ શ્રદ્ધાળુએ મંદિરની મુલાકાત લીધી હતી. નવરાત્રી ઉત્સવ…

Back to top button