• મેટિની

    શું ‘ટાઇટેનિક’માં જેક બચી શકત ખરો?

    મોડર્ન સિનેમાના સૌથી મોટા સવાલનું વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા વિશ્ર્વ આખાને પસંદ હોય એવી ફિલ્મ્સમાંની એક એટલે ’ટાઇટેનિક’ (૧૯૯૭). હકીકતમાં બનેલી એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના, તેનું અવ્વલ સિનેમેટિક નિરૂપણ અને હૃદયસ્પર્શી પ્રેમ વાર્તા. આ ચીજોના સરવાળાએ ‘ટાઇટેનિક’ને ઓલટાઇમ હાઈએસ્ટ ગ્રોસર…

  • મેટિની

    કેરોલિના રીપર પ્રકરણ-૩૫

    સર, મુરુડ બ્લાસ્ટ્સ કેસને મામલે ભેરવવાની કોશિશો હું સમજું છું પ્રફુલ શાહ અલીબાગ એટીએસના પરમવીર બત્રાને સાયબર સેલ તરફથી ચોંકાવનારી માહિતી મળી રાજ્યના રાજ્યકક્ષાના પ્રધાન વિશ્ર્વનાથ આચરેકરને પાંચ પ્રયાસ બાદ મુખ્ય પ્રધાન રણજિત સાળવી લાઇન પર મળ્યા. કોઇ જાતના વિવેક…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • મેટિની

    તું કૌન હૈ, તેરા નામ હૈ ક્યા, સીતા ભી યહાં બદનામ હૂઈ

    …અને સ્ત્રીઓના માસિક ધર્મ પરની એક સિચ્યુએશન પર આનંદ બક્ષ્ાીએ ગીત લખવાનું આવ્યું ફિલ્મનામા -નરેશ શાહ વાત તો વન એન્ડ ઓન્લી આનંદ બક્ષ્ાીની જ થશે પણ પહેલાં થોડાં આંકડા જોઈ લઈએ. ભારતીય ફૌજમાંથી મુંબઈ આવ્યા પછી આનંદ બક્ષ્ાીએ લખેલાં ગીતોવાળી…

  • નવરાત્રીના ત્રણ દિવસમાં ૧.૨૭ લાખ શ્રદ્ધાળુએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં

    કટરા/જમ્મુ: નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં ૧.૨૭ લાખથી વધુ લોકોએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં હતાં. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે રવિવારે નવરાત્રીના પ્રથમ દિવસે લગભગ ૪૫,૦૦૦ શ્રદ્ધાળુએ, બીજા દિવસે ૪૧,૧૬૪ શ્રદ્ધાળુએ અને ત્રીજા દિવસે ૪૧,૫૨૩ શ્રદ્ધાળુએ મંદિરની મુલાકાત લીધી હતી. નવરાત્રી ઉત્સવ…

  • ટીવી પત્રકારની હત્યા માટે કોર્ટે ચારને દોષી ઠેરવ્યા

    નવી દિલ્હી: ૧૫ વર્ષ પહેલાં ટેલિવિઝન પત્રકાર સૌમ્યા વિશ્ર્વનાથનની હત્યા માટે દિલ્હીની એક અદાલતે બુધવારે ચાર જણને દોષી ઠેરવ્યા હતા. એડિશનલ સેશન્સ જજ રવિન્દ્ર કુમાર પાંડેએ રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક અને અજય કુમારને પણ મકોકાની જોગવાઈઓ હેઠળ દોષી…

  • નેશનલ

    બેંગલૂરુની બહુમાળી ઇમારતમાં આગ

    આગ: બેંગલૂરુમાં બુધવારે એક બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ઈમારતમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. (એજન્સી) બેંગલૂરુ: અત્રેના વૈભવી વિસ્તાર કોરામંગલામાં એક ઇમારતમાં બુધવારે બપોરે આગ ફાટી નીકળી હતી. ચાર માળની ઇમારતના સૌથી ઉપલા માળ પરના…

  • નેશનલ

    દેશના રક્ષકો:

    દિલ્હીમાં બુધવારે યોજાયેલ આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર ડિફેન્સ અજય ભટ્ટ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાણ્ડેય તેમ જ અન્યો સાથે તસવીર ખેંચાવી હતી. (એજન્સી)

  • નેશનલ

    યુદ્ધમાંં વિનાશ:

    ઈઝરાયલે બુધવારે ગાઝાપટ્ટીસ્થિત બુરેજ ખાતે આવેલી શરણાર્થીઓની છાવણી પર હવાઈહુમલો કર્યા બાદ મૃતકોને કાટમાળ હેઠળથી બહાર કાઢી રહેલા પેલેસ્ટાઈનવાસીઓ. (એજન્સી)

  • ગોરેગાંવ આગ: સિગારેટે લીધા આઠના જીવ, તપાસ અહેવાલમાં ખુલાસો

    મુંબઈ: મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એમજી રોડ પર આવેલી સાત માળની બિલ્ડિંગ જય ભવાની બિલ્ડિંગના પાર્કિંગમાં આગનું મુખ્ય કારણ સળગતી સિગારેટનો પફ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ માટે બનાવવામાં આવેલી આઠ સભ્યોની કમિટીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સળગતી…

Back to top button