Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 759 of 928
  • રામ મંદિર ટ્રસ્ટને વિદેશી ભંડોળ મેળવવા મંજૂરી

    નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિદેશી સ્ત્રોતો પાસેથી યોગદાન મેળવવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને એફસીઆરએની મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયના જનરલ સેક્રેટરી ચંપત રાયે બુધવારે જણાવ્યું હતું કે કૃપા કરીને નોંધ લો કે આ…

  • મોદી આજે મહારાષ્ટ્રમાં ૫૧૧ કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરશે

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભાજપના ભૂતપૂર્વ નેતા પ્રમોદ મહાજનના નામે મહારાષ્ટ્રમાં ૫૧૧ કૌશલ્ય વિકાસ કેન્દ્ર ગુરુવારે શરૂ કરશે. વડા પ્રધાનના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ૩૪ ગ્રામીણ જિલ્લામાં આ કેન્દ્રો ઊભા…

  • મંદિરોના વહીવટના હકને લગતી અરજી સુપ્રીમ કોર્ટે કાઢી નાખી

    નવી દિલ્હી: ધાર્મિક સ્થળના વહીવટને લગતી જાહેર હિતની અરજી બુધવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પ્રચારલક્ષી ગણાવી સુપ્રીમ કોર્ટે અરજી કાઢી નાખી હતી. મુસ્લિમો, પારસી અને ખ્રિસ્તીઓ પોતાના ધર્મસ્થળના વહીવટનો હક ધરાવે છે તેવો જ હક હિંદુઓ, જૈનો, બૌદ્ધધર્મીઓ અને…

  • નવરાત્રીના ત્રણ દિવસમાં ૧.૨૭ લાખ શ્રદ્ધાળુએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં

    કટરા/જમ્મુ: નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં ૧.૨૭ લાખથી વધુ લોકોએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં હતાં. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે રવિવારે નવરાત્રીના પ્રથમ દિવસે લગભગ ૪૫,૦૦૦ શ્રદ્ધાળુએ, બીજા દિવસે ૪૧,૧૬૪ શ્રદ્ધાળુએ અને ત્રીજા દિવસે ૪૧,૫૨૩ શ્રદ્ધાળુએ મંદિરની મુલાકાત લીધી હતી. નવરાત્રી ઉત્સવ…

  • ટીવી પત્રકારની હત્યા માટે કોર્ટે ચારને દોષી ઠેરવ્યા

    નવી દિલ્હી: ૧૫ વર્ષ પહેલાં ટેલિવિઝન પત્રકાર સૌમ્યા વિશ્ર્વનાથનની હત્યા માટે દિલ્હીની એક અદાલતે બુધવારે ચાર જણને દોષી ઠેરવ્યા હતા. એડિશનલ સેશન્સ જજ રવિન્દ્ર કુમાર પાંડેએ રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક અને અજય કુમારને પણ મકોકાની જોગવાઈઓ હેઠળ દોષી…

  • નેશનલ

    બેંગલૂરુની બહુમાળી ઇમારતમાં આગ

    આગ: બેંગલૂરુમાં બુધવારે એક બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ઈમારતમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. (એજન્સી) બેંગલૂરુ: અત્રેના વૈભવી વિસ્તાર કોરામંગલામાં એક ઇમારતમાં બુધવારે બપોરે આગ ફાટી નીકળી હતી. ચાર માળની ઇમારતના સૌથી ઉપલા માળ પરના…

  • નેશનલ

    દેશના રક્ષકો:

    દિલ્હીમાં બુધવારે યોજાયેલ આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર ડિફેન્સ અજય ભટ્ટ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાણ્ડેય તેમ જ અન્યો સાથે તસવીર ખેંચાવી હતી. (એજન્સી)

  • નેશનલ

    યુદ્ધમાંં વિનાશ:

    ઈઝરાયલે બુધવારે ગાઝાપટ્ટીસ્થિત બુરેજ ખાતે આવેલી શરણાર્થીઓની છાવણી પર હવાઈહુમલો કર્યા બાદ મૃતકોને કાટમાળ હેઠળથી બહાર કાઢી રહેલા પેલેસ્ટાઈનવાસીઓ. (એજન્સી)

  • ગોરેગાંવ આગ: સિગારેટે લીધા આઠના જીવ, તપાસ અહેવાલમાં ખુલાસો

    મુંબઈ: મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એમજી રોડ પર આવેલી સાત માળની બિલ્ડિંગ જય ભવાની બિલ્ડિંગના પાર્કિંગમાં આગનું મુખ્ય કારણ સળગતી સિગારેટનો પફ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ માટે બનાવવામાં આવેલી આઠ સભ્યોની કમિટીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સળગતી…

  • મશીન અને ઈલેક્ટ્રિક સિસ્ટમમાં ખામી સર્જાઈને આગ લાગવાના બનાવ બાદ શિવડીની ટીબી અને કસ્તુરબા હૉસ્પિટલના વોર્ડ બનશે ફાયરપ્રૂફ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ હવે પોતાની તમામ હૉસ્પિટલમાં આગ પ્રતિબંધક ઉપાયયોજનાને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બહુ જલદી શિવડીની ટીબી હૉસ્પિટલ અને કસ્તુરબા હૉસ્પિટલમાં ઓપીડી સહિત આઈસીયુ, આઈસોલેશન વોર્ડમાં સ્મોક ડિટેક્ટર્સ, એક્સટ્રેક્ટર સિસ્ટમ બેસાડવામાં આવવાની છે. રાજ્યની…

Back to top button