ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચે કરોડોની છેતરપિંડી
પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે રૂ. ૩૨ કરોડ ફ્રીઝ કરાયા નવી મુંબઈ: ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર ઓછા સમયમાં સારા વળતરની લાલચે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સમયસર કરેલી કાર્યવાહીને કારણે આરોપીના બેન્ક એકાઉન્ટ્સ…
જે.જે. હૉસ્પિટલમાં આ વર્ષે ન્યુરોલોજી કોર્સમાં પ્રવેશ રદ કરવાનો નિર્ણય
જે. જે. હૉસ્પિટલ અને એનએમસીને નોટિસ મુંબઈ: જે. જે. હૉસ્પિટલમાં આ વર્ષે ડોક્ટરેટ ઑફ મેડિસિન (ન્યુરોલોજી) એટલે કે ડીએમ ન્યુરોલોજી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ રદ કરવામાં આવ્યો છે અને નિવાસી ડૉક્ટરે તેની સામે બોમ્બે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો છે. નિવાસી…
પુણેની હોસ્પિટલમાંથી ભાગેલા ડ્રગ્સ કેસના આરોપી લલિત પાટીલની બેંગલુરુથી ધરપકડ
₹ ૩૦૦ કરોડના મેફેડ્રોનની જપ્તીના કેસમાં હતો વોન્ટેડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેની સસૂન જનરલ હોસ્પિટલમાંથી ૨ ઑક્ટોબરે ભાગેલા ડ્રગ્સ કેસના આરોપી લલિત પાટીલને સાકીનાકા પોલીસે બે અઠવાડિયા બાદ બેંગલુરુથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. સાકીનાકા પોલીસે નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો…
- આમચી મુંબઈ
માના ચરણે…
હાલમાં ચાલી રહેલા નવરાત્રી દરમિયાન મુંબઈના પ્રખ્યાત મહાલક્ષ્મી મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જામી રહી છે. (જયપ્રકાશ કેળકર)
મલબાર હિલમાં નવું જળાશય બાંધવાને બદલે સમારકામ કરાશે
સ્થાનિકોના વિરોધ સામે પાલિકા ઝૂકી? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલબાર હિલમાં આવેલા ૧૩૬ વર્ષ જૂના બ્રિટીશ કાળના જળાશયનું પુન: બાંધકામ કરવા સામે મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પુન:બાંધકામને બદલે તેનું સમારકામ કરીને કામ ચલાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.…
ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ વચ્ચેનો એલિવેટેડ રોડ પ્રોજેક્ટ ઘોંચમાં : ટેન્ડર રદ
રેલવે અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ તરફથી એનઓસી મળ્યું નથી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ સુધીનો સાંડા પાંચ કિલોમીટર લાંબો લગભગ ૬૬૨.૪૨ કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ રોડ બનાવવામાં આવવાનો છે. જોકે…
ગઢચિરોલીમાં એક જ પરિવારના પાંચ સભ્યને ઝેર આપી મારી નાખ્યા: પુત્રવધૂ સહિત બેની ધરપકડ
મુંબઈ: ગઢચિરોલી જિલ્લાના મહાગાંવમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ઝેર આપી મારી નાખવા બદલ અહેરી પોલીસે આ પરિવારની પુત્રવધૂ સહિત બે જણની ધરપકડ કરી હતી. બંને મહિલાની ઓળખ સંઘમિત્રા કુંભારે અને રોઝા રામટેકે તરીકે થઇ હોઇ તેમણે તેલંગણાથી ઝેર મેળવ્યું…
સરકારી કર્મચારીઓને બખાં
ડીએમાં વધારો, બોનસની જાહેરાત, ધઉંના ટેકાના ભાવ વધારાયા નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની, રેલવે કર્મચારીઓને બોનસની અને ઘઉંના ટેકાના ભાવમાં વધારાની બુધવારે જાહેરાત કરતા સરકારી કર્મચારીઓ અને ખેડૂતોની દિવાળી સુધરી ગઈ છે. મોંધવારી ભથ્થા અને…
ગુજરાત સરકારે કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો વધારો કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના વર્તમાન વેતનમાં ૩૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો…
વેરાવળમાં વાવાઝોડાનું જોખમ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અરબ સાગરમાં સંભવિત વાવાઝોડાના ભણકારા વાગી રહ્યા છે. શિયાળાની શરૂઆત પહેલા જ અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળી રહી છે અને વેરાવળથી ૯૯૮ કિલોમીટર દૂર લો-પ્રેશર સર્જાયું છે. હવે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે અને વાવાઝોડાનું સ્વરૂપ…