- આમચી મુંબઈ
ધુમ્મસને કારણે મધ્ય રેલવેની ટ્રેનો મોડી પડી
ધૂંધ… હાલમાં મુંબઈમાં ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે ત્યારે આઝાદ મેદાનના આ એરિયલ લૂકમાં ધૂંધળું વાતાવરણ જોઇ શકાય છે. (જયપ્રકાશ કેળકર) મુંબઈ: મુંબઈમાં છેલ્લાં કેટલાક સમયથી પ્રદૂષણમાં વધારો થતાં અને હવાની ગુણવત્તા ખોરવાઈ જતાં વાતાવરણ ધૂંધળું થઈ ગયું…
- આમચી મુંબઈ
ડ્રીમ-૧૧ પર દોઢ કરોડની લોટરી જીતનારા પુણેના એસપીને સસ્પેન્ડ કરાયા
પિંપરી: પિંપરી ચિંચવડના કરોડપતિ કોપ સોમનાથ ઝેંડેને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિફોર્મને અણછાજતી હરકત કરી હોવાનો આક્ષેપ ઝેંડે પર કરવામાં આવ્યો છે, પરંતુ ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી દરમિયાન તેમને પોતાનો પક્ષ માંડવાનો અધિકાર આપવામાં આવશે, એવી માહિતી પુણે પોલીસના વરિષ્ઠ અધિકારી…
કૉંગ્રેસના નેતાની ઈઝરાયલ સાથેના વ્યાપારને બંધ કરવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નસીમ ખાને બુધવારે એવી માગણી કરી હતી કે કેન્દ્ર સરકારે ઈઝરાયલ સાથેના દ્વિપક્ષી વ્યાપારને બંધ કરવાની માગણી કરી હતી.મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ નસીમ ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર…
ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચે કરોડોની છેતરપિંડી
પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે રૂ. ૩૨ કરોડ ફ્રીઝ કરાયા નવી મુંબઈ: ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર ઓછા સમયમાં સારા વળતરની લાલચે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સમયસર કરેલી કાર્યવાહીને કારણે આરોપીના બેન્ક એકાઉન્ટ્સ…
જે.જે. હૉસ્પિટલમાં આ વર્ષે ન્યુરોલોજી કોર્સમાં પ્રવેશ રદ કરવાનો નિર્ણય
જે. જે. હૉસ્પિટલ અને એનએમસીને નોટિસ મુંબઈ: જે. જે. હૉસ્પિટલમાં આ વર્ષે ડોક્ટરેટ ઑફ મેડિસિન (ન્યુરોલોજી) એટલે કે ડીએમ ન્યુરોલોજી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ રદ કરવામાં આવ્યો છે અને નિવાસી ડૉક્ટરે તેની સામે બોમ્બે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો છે. નિવાસી…
પુણેની હોસ્પિટલમાંથી ભાગેલા ડ્રગ્સ કેસના આરોપી લલિત પાટીલની બેંગલુરુથી ધરપકડ
₹ ૩૦૦ કરોડના મેફેડ્રોનની જપ્તીના કેસમાં હતો વોન્ટેડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેની સસૂન જનરલ હોસ્પિટલમાંથી ૨ ઑક્ટોબરે ભાગેલા ડ્રગ્સ કેસના આરોપી લલિત પાટીલને સાકીનાકા પોલીસે બે અઠવાડિયા બાદ બેંગલુરુથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. સાકીનાકા પોલીસે નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો…
- આમચી મુંબઈ
માના ચરણે…
હાલમાં ચાલી રહેલા નવરાત્રી દરમિયાન મુંબઈના પ્રખ્યાત મહાલક્ષ્મી મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જામી રહી છે. (જયપ્રકાશ કેળકર)
મલબાર હિલમાં નવું જળાશય બાંધવાને બદલે સમારકામ કરાશે
સ્થાનિકોના વિરોધ સામે પાલિકા ઝૂકી? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલબાર હિલમાં આવેલા ૧૩૬ વર્ષ જૂના બ્રિટીશ કાળના જળાશયનું પુન: બાંધકામ કરવા સામે મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પુન:બાંધકામને બદલે તેનું સમારકામ કરીને કામ ચલાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.…
ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ વચ્ચેનો એલિવેટેડ રોડ પ્રોજેક્ટ ઘોંચમાં : ટેન્ડર રદ
રેલવે અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ તરફથી એનઓસી મળ્યું નથી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ સુધીનો સાંડા પાંચ કિલોમીટર લાંબો લગભગ ૬૬૨.૪૨ કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ રોડ બનાવવામાં આવવાનો છે. જોકે…