Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 757 of 930
  • ગાંધીનું સામાજિક એકતા અને સમાનતાનું વિઝન પ્રગતિનો માર્ગ: રાષ્ટ્રપતિ મુર્મૂ

    બિહારના મોતીહારિમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિ.ના પ્રથમ દિક્ષાંત સમારોહમાં સંબોધન મોતિહારી: એક સદી પહેલા મહાત્મા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાજિક સમાનતા અને એકતાનું વિઝન આજે પણ આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનવા તરફની દેશની પ્રગતિ માટે એકદમ સુસંગત છે, એમ…

  • આરઆરટીએસ સ્ટેશનો પર હવે એઆઈ આધારિત સ્કેનિંગ સિસ્ટમ

    નવી દિલ્હી: દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના પ્રાયોરિટી સેક્શન અંતર્ગત આવેલા સ્ટેશનો પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ આધારિત બેગેજ સ્કેનિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે જે સુરક્ષા કર્મચારીઓને અલર્ટ કરશે અને પ્રતિબંધિત વસ્તુઓને ઓળખવામાં મદદ કરશે, એમ એનસીઆરટીસીના અધિકારીઓએ કહ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન…

  • સમય કરતા ચાર દિવસ મોડી ભારતમાંથી ચોમાસાની વિદાય

    નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું ૧૫ ઑક્ટોબરના સમય કરતા ચાર દિવસ પછી, દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાએ ગુરુવારે ભારતમાંથી સંપૂર્ણપણે વિદાય લીધી છે. ચોમાસાએ સામાન્ય તારીખના આઠ દિવસ પછી ૨૫ સપ્ટેમ્બરે દેશમાંથી વિદાય લેવાનું શરૂ કર્યું હતું. સામાન્ય રીતે, દક્ષિણ પશ્ર્ચિમ…

  • ખેડામાં જાહેરમાં યુવકોને ફટકારનાર પોલીસકર્મીઓને ૧૪ દિવસની સજાનો હાઈ કોર્ટનો આદેશ

    અમદાવાદ: ખેડા જિલ્લાના ઉંઢેલામાં ગયા વર્ષે નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા કેટલાક યુવકોની અટકાયત કરવામાં આવી હતી અને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ હાઈ કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસમાં ગુરુવારે હાઈ કોર્ટે…

  • હિન્દુ મરણ

    દશા સોરઠીયા વણિકવડિયા, હાલ કાંદિવલી સુરેશભાઈ સાંગાણી (ઉં. વ. ૭૬) તે સ્વ. ચંપાબેન શાંતિલાલ સાંગાણીના પુત્ર. સ્વ. જશવંતીબેન રમણીકલાલ ગગલાણીના જમાઈ. સ્વ. વિલાસબેનના પતિ. રોમીલ, રીમા તથા રાશિલના પિતા. ભૈરવી, પિન્કી તથા હેમલના સસરા ૧૮/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦/૧૦/૨૩…

  • પારસી મરણ

    બેજન શાપુરજી દેસાઈ તે મરહુમ હુતોક્ષી બી. દેસાઈના ખાવિંદ. તે રૂઝબેહ દેસાઈ, મુરાદ દેસાઈ તથા મોનાઝ દેસાઈના બાવાજી. તે મરહુમો મનીજેહ તથા શાપુરજી દેસાઈના દીકરા. તે ખુશરૂ દેસાઈ, કૈકસ દેસાઈ તથા મરહુમ પરવેઝ દેસાઈના ભાઈ તે શાઝનીન દેસાઈ, નેવીલ કોલાહ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનનાની ખાખરના લક્ષ્મીબેન વેણીલાલ દેઢીયા (ઉં. વ. ૮૪) તા. ૧૪-૧૦-૨૦૨૩ના માતૃવંદના બિદડામાં અવસાન પામ્યા છે. વેણીલાલ ભવાનજીના પત્ની. મેઘબાઇ ભવાનજી ઘેલાભાઇના પુત્રવધુ. ગેલડાના ભાણબાઇ વીજપાર કેશવજીના દિકરી. શીલા, સચીન, વૈશાલીના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપુલ શાહ,…

  • શેર બજાર

    રાજકીય-ભૌગોલિક તણાવમાં વિશ્ર્વ બજાર પાછળ સેન્સેક્સમાં ૨૪૭ પૉઈન્ટનો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો તેમ જ તાજેતરમાં જાહેર થઈ રહેલા સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળાના નિરાશાજનક પરિણામો અને આઈટી સર્વિસ કંપની વિપ્રોએ ભવિષ્યમાં નબળી આવકના નિર્દેશ આપ્યા…

  • વેપાર

    ચાંદીમાં નફારૂપી વેચવાલીએ ₹ ૮૭૩નો ઘટાડો, સોનામાં ₹ ૧૦૦નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં જળવાઈ રહેલી તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહી હતી, પરંતુ આજનાં મોડી સાંજનાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે વેપારી વર્તુળોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

    મુંબઈ: વિશ્ર્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો અને વૈશ્ર્વિક રાજકીય-ભૌગોલિક અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૨૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી…

Back to top button