અમદાવાદનું ડ્રોનથી મોનિટરિંગ: શહેરના રસ્તા પરની પ્રવૃત્તિ, ગેરકાયદેસર પાર્કિંગ, દબાણની વિગતો મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી શહેરના વિવિધ રોડ રસ્તાનું ડ્રોનથી મોનિટરિંગ કરશે. મુખ્ય રસ્તાઓ પર ડ્રોનથી સર્વેલન્સ કરી રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ, દબાણો, વૃક્ષોની જાળવણી, ફૂટપાથ, રોડલાઇન વગેરે અંગે માહિતી મેળવાશે. જેના આધારે રોડ પર…
ગુજરાતમાં હૃદય રોગના જીવલેણ હુમલા: ૨૪ કલાકમાં ૮ લોકોનાં મરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. આ આંકડો હવે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ લોકોના હૃદયરોગથી નિધન થયા હતા. જેમાં જામનગર જિલ્લાના સેનાનગર વિસ્તારમાં…
ગુજરાત વિદ્યાપીઠમાં ડિગ્રી આપવાની પરંપરા બદલાતા વિદ્યાર્થીઓમાં નારાજગી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલા ૬૯મા વાર્ષિક પદવીદાન સમારંભમાં વર્ષો જૂની પરંપરાઓનો ત્યાગ કરીને નવી વ્યવસ્થા અપનાવી લેવામાં આવી હતી. પહેલી વખત પદવીદાન સમારંભમાં ટ્રસ્ટીમંડળના સભ્યો માટે ગાદલાંની જગ્યાએ ખુરશીઓ ગોઠવી દેવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્ટેજ પરથી…
ગુજરાતભરમાં સ્પા સેન્ટરો પર પોલીસની રેડ: મસાજની આડમાં અનૈતિક ધંધાનો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં પોલીસે સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા. રાજ્યમાં કેટલાક સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. જેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદનાં સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. મસાજની આડમાં અનૈતિક…
ખેડામાં જાહેરમાં યુવકોને ફટકારનાર પોલીસકર્મીઓને ૧૪ દિવસની સજાનો હાઈ કોર્ટનો આદેશ
અમદાવાદ: ખેડા જિલ્લાના ઉંઢેલામાં ગયા વર્ષે નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા કેટલાક યુવકોની અટકાયત કરવામાં આવી હતી અને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ હાઈ કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસમાં ગુરુવારે હાઈ કોર્ટે…
હિન્દુ મરણ
દશા સોરઠીયા વણિકવડિયા, હાલ કાંદિવલી સુરેશભાઈ સાંગાણી (ઉં. વ. ૭૬) તે સ્વ. ચંપાબેન શાંતિલાલ સાંગાણીના પુત્ર. સ્વ. જશવંતીબેન રમણીકલાલ ગગલાણીના જમાઈ. સ્વ. વિલાસબેનના પતિ. રોમીલ, રીમા તથા રાશિલના પિતા. ભૈરવી, પિન્કી તથા હેમલના સસરા ૧૮/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦/૧૦/૨૩…
પારસી મરણ
બેજન શાપુરજી દેસાઈ તે મરહુમ હુતોક્ષી બી. દેસાઈના ખાવિંદ. તે રૂઝબેહ દેસાઈ, મુરાદ દેસાઈ તથા મોનાઝ દેસાઈના બાવાજી. તે મરહુમો મનીજેહ તથા શાપુરજી દેસાઈના દીકરા. તે ખુશરૂ દેસાઈ, કૈકસ દેસાઈ તથા મરહુમ પરવેઝ દેસાઈના ભાઈ તે શાઝનીન દેસાઈ, નેવીલ કોલાહ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનનાની ખાખરના લક્ષ્મીબેન વેણીલાલ દેઢીયા (ઉં. વ. ૮૪) તા. ૧૪-૧૦-૨૦૨૩ના માતૃવંદના બિદડામાં અવસાન પામ્યા છે. વેણીલાલ ભવાનજીના પત્ની. મેઘબાઇ ભવાનજી ઘેલાભાઇના પુત્રવધુ. ગેલડાના ભાણબાઇ વીજપાર કેશવજીના દિકરી. શીલા, સચીન, વૈશાલીના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપુલ શાહ,…
- શેર બજાર
રાજકીય-ભૌગોલિક તણાવમાં વિશ્ર્વ બજાર પાછળ સેન્સેક્સમાં ૨૪૭ પૉઈન્ટનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો તેમ જ તાજેતરમાં જાહેર થઈ રહેલા સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળાના નિરાશાજનક પરિણામો અને આઈટી સર્વિસ કંપની વિપ્રોએ ભવિષ્યમાં નબળી આવકના નિર્દેશ આપ્યા…
- વેપાર
ચાંદીમાં નફારૂપી વેચવાલીએ ₹ ૮૭૩નો ઘટાડો, સોનામાં ₹ ૧૦૦નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં જળવાઈ રહેલી તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહી હતી, પરંતુ આજનાં મોડી સાંજનાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે વેપારી વર્તુળોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં…