Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 754 of 928
  • દેશને આત્મનિર્ભર બનાવવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમ મહત્ત્વના: મોદી

    મુંબઈ: દેશને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારોએ યુવા વર્ગ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો વ્યાપ વધારવો જોઈએ એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું. વીડિયો લિંક મારફત મહારાષ્ટ્રમાં ૫૧૧ પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યા પછી આપેલા વક્તવ્યમાં મોદીએ…

  • રેતીનું ‘ગેરકાયદે’ ઉત્ખનન સસરા (એનસીપી) અને પુત્રવધૂ (ભાજપ)ને ₹ ૧૩૭ કરોડનો દંડ

    મુંબઈ: ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના સરકારી અધિકારીઓએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વિધાન સભ્ય એકનાથ ખડસે અને તેમની પુત્રવધૂ રક્ષા ખડસે (ભાજપ સંસદ સભ્ય)ને નોટિસ જારી કરી પરવાનગી લીધા વિના કથિત સ્વરૂપે તેમની જમીનનું ઉત્ખનન કરવા બદલ ૧૩૭ કરોડનો દંડ ભરવા…

  • દશેરાના એક દિવસ પહેલા રાવણ દહન?

    મુંબઇ: આઝાદ મેદાનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વની શિવસેનાની દશેરા રેલીને કારણે રામલીલાનો કાર્યક્રમ એક દિવસ પહેલા સમાપ્ત થશે. જે રામલીલાનો કાર્યક્રમ દસ દિવસ ચાલતો હતો તે હવે માત્ર નવ દિવસમાં પૂરો થશે. વિજયાદશમી પર યોજાનાર રાવણ દહન કાર્યક્રમ પર…

  • તાપમાનનો પારો ઊંચો અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી ઑક્ટોબર હીટનો અનુભવ કરી રહ્યા છે, તેમાં પણ છેલ્લા બે દિવસથી મુંબઈમાં તાપમાનનો પારો પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે સતત બીજા દિવસે તાપમાનનો પારો ૩૬ ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.ગુરુવારે દિવસભર ગરમી અને…

  • મરાઠા આંદોલનકારીની આત્મહત્યા

    મુંબઇ: જાલના જિલ્લામાં મરાઠા આંદોલનમાં સક્રિય રહેલા સુનીલ કાવલેએ મુંબઇમાં આત્મહત્યા કરી હોવાની માહિતી મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજક વિનોદ પાટીલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી હતી. તેમણે પોસ્ટમાં તેમના મરાઠા ભાઇઓને સંબોધતા કહ્યુ હતુ કે, ‘મરાઠી ભાઈઓ તમારી માંગણીઓ રજૂ…

  • શિંદેની કૅબિનેટે સરકારી કચેરીઓને સહકારી બૅન્કો સાથે વ્યવહાર કરવાની છૂટ આપી

    થાણેમાં ક્લસ્ટર હાઉસિંગ સહિત આઠ મહત્ત્વના નિર્ણયો લેવાયા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રાજ્યની સરકારી કચેરીઓને મહારાષ્ટ્ર રાજ્ય કો ઓપરેટિવ બેંક સાથે આર્થિક વ્યવહારો કરવાની છૂટ આપી છે, એમ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ…

  • ફાળવણીમાં ભ્રષ્ટાચાર?: તપાસ માટે મ્હાડાની સમિતિ

    મુંબઇ: પ્રધાનમંત્રી આવાસ યોજના રાજ્ય સરકારના ટેકનિકલ સલાહકાર વિભાગમાં વિવાદાસ્પદ નિમણૂકોની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના ત્રણ અધિકારીઓની એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીને તાત્કાલિક રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના ટેકનિકલ…

  • ‘એક્સ’ એટલે કે ટ્વિટરના નવા યુઝર્સને વાર્ષિક ફી ચૂકવવી પડશે

    મુંબઇ: સોશિયલ મીડિયા સાઇટ એક્સ એટલે કે ટ્વિટરના નવા યુઝર્સ વાર્ષિક એક ડોલરની ફી ચૂકવવી પડશે. કંપનીના માલિક એલોન મસ્કએ ગયા મહિને સંકેત આપ્યો હતો કે એક્સના તમામ વપરાશકર્તાઓ પાસેથી ફી વસૂલવાનું શરૂ કરી શકે છે. કંપનીએ આવી સિસ્ટમ લોન્ચ…

  • લોકલ ટ્રેનમાં મહિલાની સુરક્ષાની સ્થિતિ ગંભીર: સુપ્રિયા સુળે

    મુંબઈની લાઈફલાઈનમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક હોવાનો મુદ્દો એનસીપીના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ગુરુવારે ઉપસ્થિત કર્યો હતો અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દે કાર્યવાહી કરવા માટે ટકોર કરી હતી. સમૃદ્ધિ ઠાકરે નામની એક યુવતીએ લોકલ ટ્રેનનો વિડિયો પોસ્ટ કર્યો હતો…

  • તહેવારોમાં આવશ્યક વસ્તુઓના ભાવ સ્થિર રહેશે

    નવી દિલ્હી: તહેવારોની મોસમમાં સાકર, ખાદ્યતેલ સહિતની આવશ્યક વસ્તુઓનાં ભાવ સ્થિર રહેશે, એમ કેન્દ્રના અન્ન સચિવ સંજીવ ચોપ્રાએ ગુરુવારે કહ્યું હતું. સ્થાનિક પુરવઠા અને ઘઉં, ચોખા, સાકર, ખાદ્યતેલ સહિતની આવશ્યક વસ્તુઓની કિંમત અંગે પ્રસારમાધ્યમને માહિતી આપતા સંજીવ ચોપ્રાએ ઉપરોક્ત નિવેદન…

Back to top button