- વીક એન્ડ
દશેરા એટલે જલેબીનો તહેવાર?
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી દશેરાની રાહ જોવાઇ રહી છે. એટલા માટે નહીં કે આસૂરી શક્તિ પર સુરી શક્તિનું વિજય પર્વ છે, પણ જલેબી ઓનાળવા ઉતાવળા થઈ રહ્યાં છીએ. દશેરાએ આમ તો વીર પુરુષો શસ્ત્રોનું પૂજન કરે છે, પરંતુ બહેનોએ પોતાની…
- વીક એન્ડ
લા બોમ્બોન્ોરા-આર્જેન્ટિનિયન ફૂટબોલના ગાંડપણમાં ડોકિયું
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી બુએનોસ એરેસમાં સમય એવો સટાસટ પસાર થઈ રહૃાો હતો કે હવે વળતી ફલાઇટનો પ્લાન પણ બની રહૃાો હતો. હજી કેટલું શોપિંગ થઈ શકે ત્ોમ છે અન્ો પાછાં જવું જરૂરી છે કે નહીં ત્ોવી વાતો ચાલુ…
- વીક એન્ડ
સ્થાપત્ય અને કાલની ચિંતા
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા મિલેટરી પછી વિશ્ર્વની સામગ્રીનો ખર્ચ કરતો જો બીજો કોઈ વિશાળ ઉદ્યોગ હોય તો તે સ્થાપત્ય – બાંધકામ છે. વિશ્ર્વની સૌથી અગત્યની પેદાશ ખેતીમાંથી થાય છે અને સૌથી વધુ વ્યય સ્થાપત્યના ક્ષેત્રમાં થતો હોય એમ જણાય છે.…
- વીક એન્ડ
આ તો રાક્ષસણી છે…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મારા એક કરીબી મિત્રએ જાપાનીઝ છોકરી સાથે લગ્ન કરેલું અને પછી જાપાન માઈગ્રેટ થઈ ગયો. તેણે કપલ ફોટો મોકલાવેલા. ખૂબ સુંદર, નાજુક અને નમણી છોકરી. જાપાનીઝ હતી એટલે આપણે માની જ લઈએ કે વિવેકી પણ હશે…
- વીક એન્ડ
દિવાળીમાં માળિયા સાફ કરવાની મોટી મોકાણ
ઊડતી વાત -ભરત વૈષ્ણવ “કહું છું સાંભળો છો?? રસોડામાંથી રાધારાણીએ પૃચ્છાનો પરમાણુ બોમ્બ ફેંકયો. સૃષ્ટિની શરૂઆતથી આ સવાલ પુછાતો રહ્યો છે. સદીઓ પહેલાં ઇવે આદમને આ સવાલ પૂછેલો!! પરણેલા, પ્રેમમાં પડેલા, લીવ ઇન રિલેશનમાં રહેતા દરેકે આ સવાલનો સામનો કરવો…
દરેકરની માગણી પર શિંદે સરકારનો સકારાત્મક અભિગમ: …તો ખેલૈયાઓને વધુ એક દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબે ઝૂમવા મળશે
મુંબઈ: નવરાત્રિમાં બેને બદલે ત્રણ દિવસ સુધી વધુ સમય માટે રમવાની છૂટ મળે એ માટે ભાજપના નેતા પ્રવીણ દરેકરે ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે શિંદે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે. ગમે તે સમયે નવરાત્રિમાં એક…
દેશને આત્મનિર્ભર બનાવવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમ મહત્ત્વના: મોદી
મુંબઈ: દેશને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારોએ યુવા વર્ગ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો વ્યાપ વધારવો જોઈએ એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું. વીડિયો લિંક મારફત મહારાષ્ટ્રમાં ૫૧૧ પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યા પછી આપેલા વક્તવ્યમાં મોદીએ…
રેતીનું ‘ગેરકાયદે’ ઉત્ખનન સસરા (એનસીપી) અને પુત્રવધૂ (ભાજપ)ને ₹ ૧૩૭ કરોડનો દંડ
મુંબઈ: ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના સરકારી અધિકારીઓએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વિધાન સભ્ય એકનાથ ખડસે અને તેમની પુત્રવધૂ રક્ષા ખડસે (ભાજપ સંસદ સભ્ય)ને નોટિસ જારી કરી પરવાનગી લીધા વિના કથિત સ્વરૂપે તેમની જમીનનું ઉત્ખનન કરવા બદલ ૧૩૭ કરોડનો દંડ ભરવા…
દશેરાના એક દિવસ પહેલા રાવણ દહન?
મુંબઇ: આઝાદ મેદાનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વની શિવસેનાની દશેરા રેલીને કારણે રામલીલાનો કાર્યક્રમ એક દિવસ પહેલા સમાપ્ત થશે. જે રામલીલાનો કાર્યક્રમ દસ દિવસ ચાલતો હતો તે હવે માત્ર નવ દિવસમાં પૂરો થશે. વિજયાદશમી પર યોજાનાર રાવણ દહન કાર્યક્રમ પર…
તાપમાનનો પારો ઊંચો અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી ઑક્ટોબર હીટનો અનુભવ કરી રહ્યા છે, તેમાં પણ છેલ્લા બે દિવસથી મુંબઈમાં તાપમાનનો પારો પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે સતત બીજા દિવસે તાપમાનનો પારો ૩૬ ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.ગુરુવારે દિવસભર ગરમી અને…