- ઉત્સવ
ઇસરોના નવલા અધ્યક્ષ ડૉ. કે. શિવન
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ ડૉ. કે. શિવન ઇસરો. (ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઈંજછઘ)ના નવમા અધ્યક્ષ હતા. તેઓ એ.એસ. કિરણકુમારના ઇસરોના અનુગામી અધ્યક્ષ હતા. તેઓ વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટરના બારમા ડિરેકટર હતા. તેમનું પૂરું નામ કૈલાસવાદીયૂ શિવન છે. તેઓનો…
- ઉત્સવ
ડાયનોસોરની જેમ આપણાં શાકભાજી અને ફળફળાદી પણ નાશ પામે તો?
કેનવાસ -અભિમન્યુ મોદી ભવિષ્યવેત્તાઓ દ્વારા પૃથ્વીનાં વિનાશની આગાહીઓ કરવામાં આવતી હોય છે. ઘણી બધી વખત એવા સમાચારો પણ સામે આવતા રહે છે. વિવિધ પ્રકારે પૃથ્વી પર તબાહી થઈ જશે એવી આગાહીઓ કરવામાં આવતી હોય છે. જો પૃથ્વી પરનું તમામ પાણી…
- ઉત્સવ
ઓહોહોહો….
આજે આટલું જ -શોભિત દેસાઈ કેવા ધોધમાર દિવસો….. તજ્ઞિિુ….. કેવી ધોધમાર રાતો ચાલી રહી છે. જે કંઠકાર વિશે પૃચ્છા કરો એ કાં તો મુંબઇમાં-દુબઇમાં- સિંગાપોરમાં -લંડનમાં-અમેરિકામાં રાતની ગમતી પણ કાળી મજૂરી કરવામાં વ્યસ્ત છે. અને વરસનું કે વરસોનું કમાઇ લેવામાં…
- ઉત્સવ
ગ્લોબલ ક્રાઈસિસની કરુણતા, કારણો અને પરિણામો વચ્ચે ભારત કયાં?
વિકસિત દેશો કરજ અને મોંઘવારીના સૌથી વધુ ભાર હેઠળ ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ગ્લોબલ ક્રાઈસિસ કોમન શબ્દો બનતા જાય છે, જગતના ઘણાં દેશો હાલ આનો ભોગ બની રહયા છે, ખાસ કરીને વિકસિત દેશો પર વધુ અસર છે, જયારે કે વિકસતા-ઉભરતા…
- ઉત્સવ
ગુજરાતનું સોનેરી ઘાસિયું મેદાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ગુલાબી ઠંડીની મોસામ ખીલી છે ત્યારે આપણા દેશમાં અને રાજ્યમાં વનરાઈ અને વગડો જાણે આપણને બોલાવી રહ્યો હોય છે. ધીરે ધીરે સાઈબિરીયન અને ઉત્તર ધ્રુવિય પ્રદેશોમાંથી ગુજરાત રાજ્યનાં કાઠિયાવાડ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ વધારે હોઈ પ્રાકૃતિક વારસો…
- ઉત્સવ
પોતાનામાં પ્રતિભા હોય તો બીજા કોઈની પરવા કર્યા વિના આગળ વધવા માટે કોશિશ ચાલુ રાખવી જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ એક યુવાન વાચક સાથે મુલાકાત થઈ. તે મને મળવા આવ્યો એ અગાઉ મારા એક મિત્રએ મને તેની સાથે વાત કરાવી હતી. મારા મિત્રએ કહ્યું કે આ છોકરો તેજસ્વી છે, પણ તેને કોઈ તક…
- ઉત્સવ
જ્યારે સનાતની મહારાષ્ટ્રીય સમાજ વિધવા વિવાહનો વિરોધી હતો ત્યારે પ્રાર્થનાસમાજે વિધવા વિવાહની હિમાયત કરી હતી
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા મુંબઇ માત્ર મહાનગર નથી; પણ ધાર્મિક અને સામાજિક ક્રાંતિનું પાટનગર છેલ્લી એક સદીથી રહ્યું છે. આ મુંબઇ છે કે જયાં ગુજરાતના ભટ્ટજી મૂળશંકરે સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે આર્ય સમાજની સ્થાપના કરી તો બંગાળના રાજા રામમોહનરાય…
- ઉત્સવ
નવરાત્રિમાં પ્રાઇવેટ પાર્ટી પ્લોટ ખાતે ગરબાજીવી રાજુ રદી હાહાકાર મચાવવા ત્રાટકશે
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ કેટલાક લોકો આંદોલન જીવી હોય છે( સબૂર કરો. આ શબ્દ ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગે છે. આમ તો સીએમ એટલે કોમનમનની યાદદાસ્ત સુખદ સ્વપ્ન જેવી ટૂંકી હોય છે!! અરે, આ વાક્ય હું એટલે ગિરધરલાલ ગરબડીયા કે…
શક્તિ પર્વ: સ્ત્રી સંવેદનાનું પુરાણ કથામાં મહત્ત્વ
પ્રાસંગિક -દેવલ શાસ્ત્રી આજકાલ યુદ્ધ અને તોફાનોની તસવીર ન્યૂઝ ચેનલમાં જોઇને સહજ ચિંતા થાય છે કે માનવજાતનું ભવિષ્ય કઇ તરફ છે? ઇઝરાયલમાં જે રીતે સ્ત્રીઓ સાથે વર્તન કરવામાં આવ્યું, મણિપુરની ઘટના નજર સામે જ છે. દેશ અને દુનિયામાં સ્ત્રીઓ પર…
દિવાળી પહેલાં જ પશ્ર્ચિમ રેલવેમાં ૧૩ દિવસનો બ્લોક
મુંબઈ-ગુજરાતની ૨૩૦થી વધુ ટ્રેનસેવા પર થશે અસર (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે ૨૬મી ઓક્ટોબરથી સાતમી નવેમ્બર વચ્ચે બ્લોક નિર્ધારિત કર્યો હોવાથી મુંબઈ-ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હીની ટ્રેનસેવા પર અસર થશે.…