Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 749 of 928
  • ઉત્સવ

    નવરાત્રિમાં પ્રાઇવેટ પાર્ટી પ્લોટ ખાતે ગરબાજીવી રાજુ રદી હાહાકાર મચાવવા ત્રાટકશે

    વ્યંગ -બી. એચ. વૈષ્ણવ કેટલાક લોકો આંદોલન જીવી હોય છે( સબૂર કરો. આ શબ્દ ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગે છે. આમ તો સીએમ એટલે કોમનમનની યાદદાસ્ત સુખદ સ્વપ્ન જેવી ટૂંકી હોય છે!! અરે, આ વાક્ય હું એટલે ગિરધરલાલ ગરબડીયા કે…

  • શક્તિ પર્વ: સ્ત્રી સંવેદનાનું પુરાણ કથામાં મહત્ત્વ

    પ્રાસંગિક -દેવલ શાસ્ત્રી આજકાલ યુદ્ધ અને તોફાનોની તસવીર ન્યૂઝ ચેનલમાં જોઇને સહજ ચિંતા થાય છે કે માનવજાતનું ભવિષ્ય કઇ તરફ છે? ઇઝરાયલમાં જે રીતે સ્ત્રીઓ સાથે વર્તન કરવામાં આવ્યું, મણિપુરની ઘટના નજર સામે જ છે. દેશ અને દુનિયામાં સ્ત્રીઓ પર…

  • નેશનલ

    શ્રદ્ધાંજલિ:

    ગુરુવારે ૮૨ વર્ષની વયે અવસાન પામેલાં ‘અમ્મા’ તરીકે જાણીતાં આધ્યાત્મિક ગુરુ બાંગારુ આદિગાલારને શુક્રવારે મેલ્મારુવાથુરમાં શ્રદ્ધાંજલિ આપી રહેલા શ્રદ્ધાળુઓ. (એજન્સી)

  • શું રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી અલગ થયાં? રાજની પોસ્ટ થઇ વાયરલ, ફેન્સને લાગ્યો ધક્કો

    મુંબઇ: શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજે હાલમાં જ તેની ડેબ્યુ ફિલ્મ યુટિ ૬૯ની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા રાજ એક્ટિંગની દુનિયામાં ડગલું માંડશે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન રાજ કુંદ્રાએ એક એવી પોસ્ટ શૅર કરી…

  • કેનેડા જનારાઓને મોટો ફટકો, સરકારના આ નિર્ણય બાદ હવે આ શહેરોમાં વિઝા સેવાઓ બંધ

    નવી દિલ્હી: ભારતથી કેનેડા જવા માગતા લોકોને મોટો ફટકો પડે એવા સમાચાર છે. આગામી દિવસોમાં વિઝા સંબંધિત સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ ભારતમાંથી તેના ૪૧…

  • કાશ્મીરમાં ટૂંક સમયમાં જ શરૂ થશે ‘વંદે ભારત’ ટ્રેન

    નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર લાઇન શરૂ થયા પછી આ નાણાકીય વર્ષમાં કાશ્મીરમાં વંદે ભારત સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યની રેલવે લાઇનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયા બાદ આ સેમી-હાઇ…

  • કેનેડાએ ભારતમાંથી વધારાના ૪૧ રાજદ્વારીને પાછા બોલાવી લીધા

    ટોરોન્ટો: કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં કેનેડાના ૬૨ રાજદ્વારીમાંથી ૪૧ને તેમના આશ્રિતો સહિત પાછા બોલાવવામાં આવ્યા છે. હવે ભારતમાં ૨૧ કેનેડિયન રાજદ્વારી છે. જૂનમાં ખાલિસ્તાનવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના કેનેડાના આરોપના પગલે…

  • યુદ્ધજહાજ ઇમ્ફાલ નૌકાદળમાં સામેલ

    મુંબઈ: પ્રોજેક્ટ ૧૫બી ક્લાસ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરનું ત્રીજું યુદ્ધજહાજ ઇમ્ફાલ ભારતીય નૌકાદળમાં શુક્રવારે સામેલ કરવામાં આવ્યું હતું. ધ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે (એમડીએલ) શુક્રવારે કોન્ટ્રાક્ટ અનુસારની અંતિમ તારીખથી ચાર મહિના વહેલું સોંપ્યું હતું. મહિલા અધિકારીઓ અને સેઇલર્સને રહેવાની સુવિધા ઉપલબ્ધ…

  • ગાઝામાં હૉસ્પિટલ બાદ હવે ચર્ચ પર હુમલો

    ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ માનવતા માટે કલંક રૂપ સાબિત થઇ રહ્યું છે, બંને પક્ષે મળીને હજુ સુધીમાં પાંચ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા રોકેટ હુમલામાં ૫૦૦થી વધુ નિર્દોષ પેલિસ્ટિનિયન નાગરિકોએ જીવ…

  • પ્રથમ ‘નમો ભારત’ ટ્રેન શરૂ દેશ માટે ઐતિહાસિક ક્ષણ: મોદી

    શાહિબાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિજ્યોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)ની પ્રથમ ટ્રેનને લીલીઝંડી દેખાડી હતી. આરઆરટીએસ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને જોડશે. ૮૨ કિ.મી. લાંબા દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રાયોરિટી સેક્શન પર પ્રથમ ‘નમો ભારત’ ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ…

Back to top button