આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૨-૧૦-૨૦૨૩, દુર્ગાષ્ટમી સરસ્વતી બલિદાન, વિસર્જન ભારતીય દિનાંક ૩૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિનસુદ-૮જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩પારસી કદમી…
- વેપાર
મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગે વૈશ્ર્વિક સોનામાં ઝડપી તેજી સાથે ભાવ ત્રણ મહિનાની ટોચે
સ્થાનિકમાં આગઝરતી તેજી સાથે સપ્તાહ દરમિયાન ભાવમાં ૩.૯૩ ટકાનો ઉછાળો, માગ નિરસ કોમોડિટી -રમેશ ગોહિલ વીતેલા સપ્તાહે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવો આશાવાદ સપાટી પર આવતાં ગત સપ્તાહે વિશ્ર્વ બજારમાં સોનામાં સલામતી માટેની…
સ્ટેટ્સ અને ધંધાની સફળતાને કશો સંબંધ નથી
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે કોઈ પણ વ્યક્તિની ધંધાની સફળતામાં તેનું બેકગ્રાઉન્ડ અને તેનું સેલિબ્રિટી સ્ટેટ્સ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે તેનું કારણ એ છે કે જો આ સેલિબ્રિટી કોઈ પ્રોડક્ટને એડવર્ટાઈઝ…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૨-૧૦-૨૦૨૩ થી તા. ૨૮-૧૦-૨૦૨૩ રવિવાર, આસો સુદ-૮, તા. ૨૨મી, ૨૦૨૩. નક્ષત્ર ઉત્તરાષાઢા સાંજે ક. ૧૮-૪૩ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. સરસ્વતી બલિદાન, વિસર્જન સાંજે ક. ૧૮-૪૩થી. ૨૪-૨૧ મહાષ્ટમી ઉપવાસ, દુર્ગાષ્ટમી, ભદ્રા સવારે ક. ૦૯-૦૦. શુભ દિવસ.…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૨-૧૦-૨૦૨૩ થી તા. ૨૮-૧૦-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તુલા રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ તુલા રાશિમાં મિશ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. શુક્ર…
- ઉત્સવ
ગ્લોબલ ક્રાઈસિસની કરુણતા, કારણો અને પરિણામો વચ્ચે ભારત કયાં?
વિકસિત દેશો કરજ અને મોંઘવારીના સૌથી વધુ ભાર હેઠળ ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ગ્લોબલ ક્રાઈસિસ કોમન શબ્દો બનતા જાય છે, જગતના ઘણાં દેશો હાલ આનો ભોગ બની રહયા છે, ખાસ કરીને વિકસિત દેશો પર વધુ અસર છે, જયારે કે વિકસતા-ઉભરતા…
- ઉત્સવ
ગુજરાતનું સોનેરી ઘાસિયું મેદાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ગુલાબી ઠંડીની મોસામ ખીલી છે ત્યારે આપણા દેશમાં અને રાજ્યમાં વનરાઈ અને વગડો જાણે આપણને બોલાવી રહ્યો હોય છે. ધીરે ધીરે સાઈબિરીયન અને ઉત્તર ધ્રુવિય પ્રદેશોમાંથી ગુજરાત રાજ્યનાં કાઠિયાવાડ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ વધારે હોઈ પ્રાકૃતિક વારસો…
- ઉત્સવ
પોતાનામાં પ્રતિભા હોય તો બીજા કોઈની પરવા કર્યા વિના આગળ વધવા માટે કોશિશ ચાલુ રાખવી જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ એક યુવાન વાચક સાથે મુલાકાત થઈ. તે મને મળવા આવ્યો એ અગાઉ મારા એક મિત્રએ મને તેની સાથે વાત કરાવી હતી. મારા મિત્રએ કહ્યું કે આ છોકરો તેજસ્વી છે, પણ તેને કોઈ તક…
- ઉત્સવ
જ્યારે સનાતની મહારાષ્ટ્રીય સમાજ વિધવા વિવાહનો વિરોધી હતો ત્યારે પ્રાર્થનાસમાજે વિધવા વિવાહની હિમાયત કરી હતી
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા મુંબઇ માત્ર મહાનગર નથી; પણ ધાર્મિક અને સામાજિક ક્રાંતિનું પાટનગર છેલ્લી એક સદીથી રહ્યું છે. આ મુંબઇ છે કે જયાં ગુજરાતના ભટ્ટજી મૂળશંકરે સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે આર્ય સમાજની સ્થાપના કરી તો બંગાળના રાજા રામમોહનરાય…
- ઉત્સવ
નવરાત્રિમાં પ્રાઇવેટ પાર્ટી પ્લોટ ખાતે ગરબાજીવી રાજુ રદી હાહાકાર મચાવવા ત્રાટકશે
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ કેટલાક લોકો આંદોલન જીવી હોય છે( સબૂર કરો. આ શબ્દ ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગે છે. આમ તો સીએમ એટલે કોમનમનની યાદદાસ્ત સુખદ સ્વપ્ન જેવી ટૂંકી હોય છે!! અરે, આ વાક્ય હું એટલે ગિરધરલાલ ગરબડીયા કે…