Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 748 of 928
  • ઉત્સવ

    રાજકુમારને બચાવ્યો પણ જીવનભર સલામત કોણ રાખે?

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૧૬)ધિન આજુણોં દીહ ડૌ,યા કાહિયોં, રઘુનાથ.ધરમ નિભાબા સમ ધ્રમ,સાહાસું ભારાથ.આજનો દિવસ ખૂબ સરસ-શુભ છે એમ રઘુનાથ અથાત્ ઇશ્ર્વર કહે છે. આજ સ્વામીધર્મ નિભાવીશું અને બાદશાહ સાથે યુદ્ધ કરીશું. આવા ઉમદા ભાવ સાથે વીર દુર્ગાદાસ રાઠોડ અને…

  • ઉત્સવ

    રામલીલા રજૂ કરતા કમાંગર ચિત્રો કચ્છી, મેવાડી તો ક્યાંક બ્રિટીશ પ્રભાવવાળાં

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી (તસવીર: પ્રદીપ ઝવેરી)હૈ રામ કે વજુદ પે હિન્દોસ્તાનકો નાઝભારત નેં ભારતજે માડુએંજી સાંસ્કૃતિક ચેતનામેં શ્રીરામજો અવતાર કવિ મોમ્મદ ઇકબાલજી રામ’ નાંલે લિખલ કવિતામેં ખાસી રીતેં વતાયમેં આયો આય. ઇક્બાલ રામકે ‘ઇમામ- હિંદુ’ ભારતજા પ્રમુખ તરીકેં…

  • ઉત્સવ

    મહર્ષિ અરવિંદની દ્રષ્ટિએ રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિ

    *શ્રી અરવિંદના સામાજિક-રાજનીતિક વિચાર પર દ્રષ્ટિ કરવામાં આવે તો આપણને વેદાન્તની પરંપરા જોવા મળશે.*ભારતે ભારત જ રહેવું જોઈએ – અરવિંદ*અરવિંદનો સંદેશ વિશ્વને ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. એક શબ્દમાં તેમનો સંદેશ સર્વાંગી જીવનનો સંદેશ છે. ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ…

  • ઉત્સવ

    મારો પાર્થ, નંબર વન

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે પાર્થ અને આલોક મહાવીર નગર, કાંદિલીમાં એક જ સોસાયટીમાં રહે છે. ૮વર્ષના આ બાલમિત્રો ઈન્ટરનેશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં એક જ વર્ગમાં ભણે છે. પાર્થના પપ્પા કોમ્ય્યુટર ટ્રેનિંગનું કામ કરે છે જયારે મમ્મી સ્નેહા હાઉસમેકર…

  • ઉત્સવ

    આજકાલ મ્યાનમાર વિશ્ર્વ આખામાં ડ્રગ સપ્લાય કરીને બદનામ થઈ રહ્યું છે !

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આપણા દેશની પૂર્વ સરહદને અડીને આવેલા દેશ મ્યાનમાર (બર્મા)નો ગુજરાત સાથે જૂનો નાતો છે. મ્યાનમારમાં જન્મ્યા હોય અને પછી સ્થળાંતરિત થઈ ગુજરાતમાં આવી સ્થાયી થયા હોય એવા ઘણા હિન્દુ-મુસ્લિમ કુટુંબો મળી આવશે. સ્વ. અહમદ પટેલનાં…

  • ઉત્સવ

    કુંવારાઓની કરમકથા: બેચલર લોકોની બોંબાબોંબ

    મિજાજ મસ્તી -સંજય છેલ ગન ને લગન ફૂટે તો ફૂટે. (છેલવાણી)એક સ્ત્રીએ બહેનપણીને કહ્યું,” હું મારા એને એક સમયે ખૂબ ખૂબ પ્રેમ કરતી હતી? બેનપણીએ પૂછ્યું,”પછી શું થયું ? પેલી સ્ત્રીએ કહ્યું,” પછી શું? હું એની સાથે પરણી ગઈ ને…

  • ઉત્સવ

    ઉપેન્દ્ર ત્રિવેદીએ નાટક માટે બોલાવી, પણ હું ગઈ જ નહીં…

    મહેશ્ર્વરી કાંદિવલી વિલેજની નોકરી આર્થિક જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ થઈ રહી હતી. કિશોરાવસ્થાના ઉંબરે હજી પગ મૂક્યો હતો ત્યાં જીવનમાં અણધાર્યો વળાંક આવી રહ્યો હતો. નોકરી ચાલુ હતી એ સમયે કેટલીક બહેનોની ઓળખાણ થઈ જે નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી. એ…

  • ઉત્સવ

    ઇસરોના નવલા અધ્યક્ષ ડૉ. કે. શિવન

    બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ ડૉ. કે. શિવન ઇસરો. (ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઈંજછઘ)ના નવમા અધ્યક્ષ હતા. તેઓ એ.એસ. કિરણકુમારના ઇસરોના અનુગામી અધ્યક્ષ હતા. તેઓ વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટરના બારમા ડિરેકટર હતા. તેમનું પૂરું નામ કૈલાસવાદીયૂ શિવન છે. તેઓનો…

  • ઉત્સવ

    ડાયનોસોરની જેમ આપણાં શાકભાજી અને ફળફળાદી પણ નાશ પામે તો?

    કેનવાસ -અભિમન્યુ મોદી ભવિષ્યવેત્તાઓ દ્વારા પૃથ્વીનાં વિનાશની આગાહીઓ કરવામાં આવતી હોય છે. ઘણી બધી વખત એવા સમાચારો પણ સામે આવતા રહે છે. વિવિધ પ્રકારે પૃથ્વી પર તબાહી થઈ જશે એવી આગાહીઓ કરવામાં આવતી હોય છે. જો પૃથ્વી પરનું તમામ પાણી…

  • ઉત્સવ

    ઓહોહોહો….

    આજે આટલું જ -શોભિત દેસાઈ કેવા ધોધમાર દિવસો….. તજ્ઞિિુ….. કેવી ધોધમાર રાતો ચાલી રહી છે. જે કંઠકાર વિશે પૃચ્છા કરો એ કાં તો મુંબઇમાં-દુબઇમાં- સિંગાપોરમાં -લંડનમાં-અમેરિકામાં રાતની ગમતી પણ કાળી મજૂરી કરવામાં વ્યસ્ત છે. અને વરસનું કે વરસોનું કમાઇ લેવામાં…

Back to top button