ગુજરાતમાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૧૧નાં મોત
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ લોકોએ હાર્ટ એટેકના લીધે જીવ ગુમાવ્યા હતા. જો કે, આ નવમાંથી પાંચ યુવકોના ગરબા રમતાં-રમતાં મોત થયા હતા. રાજ્યમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા અને દ્વારકામાં હાર્ટએટેક આવવાના કિસ્સામાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર…
હમાસે અપહૃત અમેરિકન માતા-પુત્રીને છોડયા
વૉશિંગ્ટન: શુક્રવારે હમાસે અમેરિકન કિશોરી નતાલી રાનન અને તેના માતા જૂડિથ રાનનને છોડી મૂકયા હતા. અમેરિકાના પ્રમુખ જો બાઈડને કહ્યું કે બંનેની સારવારમાં અને તેમને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા તેમની સરકાર સંપૂર્ણ મદદ કરશે. બાઈડને બંને બંધક સાથે ફોન પર…
શ્રીલંકાને વર્લ્ડ કપમાં મળી પહેલી જીત
નેધરલેન્ડ્સ સામે પાંચ વિકેટે વિજય લખનઊ: અહીંયા નેધરલેન્ડ્સ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની વન-ડે મેચમાં શ્રીલંકાને સૌથી પહેલી જીત મળી હતી. શ્રીલંકાએ દસ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. પહેલા દાવમાં નેધરલેન્ડ્સે ૨૬૨ રન માર્યા હતા,…
ભારતીય મૂળના શિક્ષણવિદોને યુકેનો સંશોધન પુરસ્કાર એનાયત
વિજેતાઓમાં દક્ષિણ એશિયાના ઇતિહાસકારનું નામ પણ સામેલ લંડન: યુકેના સંશોધન પુરસ્કારના ૩૦ વિજેતાઓમાં યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ભારતીય મૂળના શિક્ષણવિદો અને કિંગ્સ કોલેજ લંડનના દક્ષિણ એશિયન ઇતિહાસકારના નામ સામેલ છે. યુકેનો ૩ મિલિયન પાઉન્ડ ૨૦૨૩ના લેવરહુલ્મે ટ્રસ્ટ એવોર્ડ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ…
મોઇત્રાના સંસદીય આઇડીનો દુબઇમાં ઉપયોગ થયો: દુબેનો નવો દાવો
ભાજપના સાંસદે ટીઅમેસીના સાંસદ પર ફરી આરોપ મૂક્યો નવી દિલ્હી: ભાજપના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર નવો આરોપ મુકતા દાવો કર્યો છે કે, સાંસદની સંસદીય આઇડી અને પાસવર્ડનો દુબઇમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે,…
દિલ્હીમાં પીયુસી ઉલ્લંઘન માટે ૧૫ ઓક્ટોબર સુધી ૧.૫ લાખથી વધુ ચલાન જારી
નવી દિલ્હી: દિલ્હી ટ્રાફિક પોલીસે શનિવારે જણાવ્યું હતું કે આ વર્ષે ૧૫ ઑક્ટોબર સુધી પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વિના વાહન ચલાવતા વાહન માલિકોને ૧.૫ લાખથી વધુ ચલણ જારી કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, આ વર્ષે…
હિન્દુ મરણ
કચ્છી ભાટીયાલલિતકુમાર (કુમારભાઈ) (ઉં. વ. ૮૭) તે સ્વ. કસ્તુરબાઈ કેશવજી આશર (ઓખાઈ)ના પુત્ર સ્વ. સાવિત્રીના પતિ. તે અ. સૌ. રીટા મનીષ ભુજવાલા, હર્ષા (સોના)ના પિતાશ્રી. સ્વ. ઈન્દુબેન, સ્વ. ભગવાનદાસ, કનકસિંહ, સ્વ. ઉષાબેન, સ્વ. જયશ્રી, અ. સૌ. મીનાબેન, અ.સૌ. લતાબેન, સ્વ.…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનઉમરાળા હાલ મુલુંડ સ્વ. મણીલાલ છગનલાલ શાહના સુપુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૭૮) તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. તે નયનાબેનના પતિ. ચિંતન – દિપાલીના પિતા. કેતકી બાવડ અને નિશાંત પટેલના વડાસસરા. અરવિંદ, સ્વ. અશોકભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. રમેશભાઈ,…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૨-૧૦-૨૦૨૩, દુર્ગાષ્ટમી સરસ્વતી બલિદાન, વિસર્જન ભારતીય દિનાંક ૩૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિનસુદ-૮જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩પારસી કદમી…
- વેપાર
મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગે વૈશ્ર્વિક સોનામાં ઝડપી તેજી સાથે ભાવ ત્રણ મહિનાની ટોચે
સ્થાનિકમાં આગઝરતી તેજી સાથે સપ્તાહ દરમિયાન ભાવમાં ૩.૯૩ ટકાનો ઉછાળો, માગ નિરસ કોમોડિટી -રમેશ ગોહિલ વીતેલા સપ્તાહે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવો આશાવાદ સપાટી પર આવતાં ગત સપ્તાહે વિશ્ર્વ બજારમાં સોનામાં સલામતી માટેની…