Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 746 of 928
  • ભારતીય મૂળના શિક્ષણવિદોને યુકેનો સંશોધન પુરસ્કાર એનાયત

    વિજેતાઓમાં દક્ષિણ એશિયાના ઇતિહાસકારનું નામ પણ સામેલ લંડન: યુકેના સંશોધન પુરસ્કારના ૩૦ વિજેતાઓમાં યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ભારતીય મૂળના શિક્ષણવિદો અને કિંગ્સ કોલેજ લંડનના દક્ષિણ એશિયન ઇતિહાસકારના નામ સામેલ છે. યુકેનો ૩ મિલિયન પાઉન્ડ ૨૦૨૩ના લેવરહુલ્મે ટ્રસ્ટ એવોર્ડ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ…

  • મોઇત્રાના સંસદીય આઇડીનો દુબઇમાં ઉપયોગ થયો: દુબેનો નવો દાવો

    ભાજપના સાંસદે ટીઅમેસીના સાંસદ પર ફરી આરોપ મૂક્યો નવી દિલ્હી: ભાજપના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર નવો આરોપ મુકતા દાવો કર્યો છે કે, સાંસદની સંસદીય આઇડી અને પાસવર્ડનો દુબઇમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે,…

  • દિલ્હીમાં પીયુસી ઉલ્લંઘન માટે ૧૫ ઓક્ટોબર સુધી ૧.૫ લાખથી વધુ ચલાન જારી

    નવી દિલ્હી: દિલ્હી ટ્રાફિક પોલીસે શનિવારે જણાવ્યું હતું કે આ વર્ષે ૧૫ ઑક્ટોબર સુધી પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વિના વાહન ચલાવતા વાહન માલિકોને ૧.૫ લાખથી વધુ ચલણ જારી કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, આ વર્ષે…

  • અમદાવાદ મનપામાં ત્રણ અધિકારીની ભરતીમાં વ્હાલાંદવલાંની નીતિ: પસંદગીથી વિવાદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપામાં ટોચનાં અધિકારીઓની ભરતીમાં વ્હાલાંદવલાંની નીતિ અપનાવવામાં આવતી હોવાનાં આક્ષેપો વધુ એક વાર થયાં છે. ચાર ઇજનેર અધિકારી અને ઝુ સુપ્રિન્ટેન્ડન્ટની ખાલી જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરી સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ રજૂ થતાં વિરોધપક્ષ નેતાએ પણ…

  • પારસી મરણ

    બેહરામ શાપુર ઇરાની તે થ્રીતી બી. ઇરાનીના ખાવીંદ. તે શાપુર, મોઝાદ તથા તુઝાદના બાવાજી. તે મરહુમો ગોવર તથા શાપુરના દીકરા. તે મારઝોન એસ. ઇરાનીના સસરાજી. તે નોરાના બપાવાજી. તે મરહુમો ખોરશેદ તથા જમશેદ ઇરાનીના જમાઇ. તે ઓવનેર, દીલનવાઝ તથા પરવેઝના…

  • હિન્દુ મરણ

    કચ્છી ભાટીયાલલિતકુમાર (કુમારભાઈ) (ઉં. વ. ૮૭) તે સ્વ. કસ્તુરબાઈ કેશવજી આશર (ઓખાઈ)ના પુત્ર સ્વ. સાવિત્રીના પતિ. તે અ. સૌ. રીટા મનીષ ભુજવાલા, હર્ષા (સોના)ના પિતાશ્રી. સ્વ. ઈન્દુબેન, સ્વ. ભગવાનદાસ, કનકસિંહ, સ્વ. ઉષાબેન, સ્વ. જયશ્રી, અ. સૌ. મીનાબેન, અ.સૌ. લતાબેન, સ્વ.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનઉમરાળા હાલ મુલુંડ સ્વ. મણીલાલ છગનલાલ શાહના સુપુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૭૮) તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. તે નયનાબેનના પતિ. ચિંતન – દિપાલીના પિતા. કેતકી બાવડ અને નિશાંત પટેલના વડાસસરા. અરવિંદ, સ્વ. અશોકભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. રમેશભાઈ,…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૨-૧૦-૨૦૨૩, દુર્ગાષ્ટમી સરસ્વતી બલિદાન, વિસર્જન ભારતીય દિનાંક ૩૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિનસુદ-૮જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩પારસી કદમી…

  • વેપાર

    મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગે વૈશ્ર્વિક સોનામાં ઝડપી તેજી સાથે ભાવ ત્રણ મહિનાની ટોચે

    સ્થાનિકમાં આગઝરતી તેજી સાથે સપ્તાહ દરમિયાન ભાવમાં ૩.૯૩ ટકાનો ઉછાળો, માગ નિરસ કોમોડિટી -રમેશ ગોહિલ વીતેલા સપ્તાહે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવો આશાવાદ સપાટી પર આવતાં ગત સપ્તાહે વિશ્ર્વ બજારમાં સોનામાં સલામતી માટેની…

  • સ્ટેટ્સ અને ધંધાની સફળતાને કશો સંબંધ નથી

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે કોઈ પણ વ્યક્તિની ધંધાની સફળતામાં તેનું બેકગ્રાઉન્ડ અને તેનું સેલિબ્રિટી સ્ટેટ્સ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે તેનું કારણ એ છે કે જો આ સેલિબ્રિટી કોઈ પ્રોડક્ટને એડવર્ટાઈઝ…

Back to top button