Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 746 of 928
  • પારસી મરણ

    બેહરામ શાપુર ઇરાની તે થ્રીતી બી. ઇરાનીના ખાવીંદ. તે શાપુર, મોઝાદ તથા તુઝાદના બાવાજી. તે મરહુમો ગોવર તથા શાપુરના દીકરા. તે મારઝોન એસ. ઇરાનીના સસરાજી. તે નોરાના બપાવાજી. તે મરહુમો ખોરશેદ તથા જમશેદ ઇરાનીના જમાઇ. તે ઓવનેર, દીલનવાઝ તથા પરવેઝના…

  • હિન્દુ મરણ

    કચ્છી ભાટીયાલલિતકુમાર (કુમારભાઈ) (ઉં. વ. ૮૭) તે સ્વ. કસ્તુરબાઈ કેશવજી આશર (ઓખાઈ)ના પુત્ર સ્વ. સાવિત્રીના પતિ. તે અ. સૌ. રીટા મનીષ ભુજવાલા, હર્ષા (સોના)ના પિતાશ્રી. સ્વ. ઈન્દુબેન, સ્વ. ભગવાનદાસ, કનકસિંહ, સ્વ. ઉષાબેન, સ્વ. જયશ્રી, અ. સૌ. મીનાબેન, અ.સૌ. લતાબેન, સ્વ.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનઉમરાળા હાલ મુલુંડ સ્વ. મણીલાલ છગનલાલ શાહના સુપુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૭૮) તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. તે નયનાબેનના પતિ. ચિંતન – દિપાલીના પિતા. કેતકી બાવડ અને નિશાંત પટેલના વડાસસરા. અરવિંદ, સ્વ. અશોકભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. રમેશભાઈ,…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૨-૧૦-૨૦૨૩, દુર્ગાષ્ટમી સરસ્વતી બલિદાન, વિસર્જન ભારતીય દિનાંક ૩૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિનસુદ-૮જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩પારસી કદમી…

  • વેપાર

    મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગે વૈશ્ર્વિક સોનામાં ઝડપી તેજી સાથે ભાવ ત્રણ મહિનાની ટોચે

    સ્થાનિકમાં આગઝરતી તેજી સાથે સપ્તાહ દરમિયાન ભાવમાં ૩.૯૩ ટકાનો ઉછાળો, માગ નિરસ કોમોડિટી -રમેશ ગોહિલ વીતેલા સપ્તાહે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવો આશાવાદ સપાટી પર આવતાં ગત સપ્તાહે વિશ્ર્વ બજારમાં સોનામાં સલામતી માટેની…

  • સ્ટેટ્સ અને ધંધાની સફળતાને કશો સંબંધ નથી

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે કોઈ પણ વ્યક્તિની ધંધાની સફળતામાં તેનું બેકગ્રાઉન્ડ અને તેનું સેલિબ્રિટી સ્ટેટ્સ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે તેનું કારણ એ છે કે જો આ સેલિબ્રિટી કોઈ પ્રોડક્ટને એડવર્ટાઈઝ…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૨-૧૦-૨૦૨૩ થી તા. ૨૮-૧૦-૨૦૨૩ રવિવાર, આસો સુદ-૮, તા. ૨૨મી, ૨૦૨૩. નક્ષત્ર ઉત્તરાષાઢા સાંજે ક. ૧૮-૪૩ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. સરસ્વતી બલિદાન, વિસર્જન સાંજે ક. ૧૮-૪૩થી. ૨૪-૨૧ મહાષ્ટમી ઉપવાસ, દુર્ગાષ્ટમી, ભદ્રા સવારે ક. ૦૯-૦૦. શુભ દિવસ.…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૨-૧૦-૨૦૨૩ થી તા. ૨૮-૧૦-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તુલા રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ તુલા રાશિમાં મિશ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. શુક્ર…

  • ઉત્સવ

    ઇઝરાયલ હુમલો ના કરે તો બંગડીઓ પહેરીને બેસી રહે?

    કવર સ્ટોરી -વિજય વ્યાસ આતંકવાદી સંગઠન ‘હમાસ’ના ઈઝરાયલ પરના હુમલાને પગલે સ્ટેટ ઓફ પેલેસ્ટાઈનના ગાઝા સ્ટ્રીપમાં યુદ્ધ ફાટી નિકળ્યું છે. ઈઝરાયલ પોતાના પર થતા કોઈ પણ વારનો તાત્કાલિક હિસાબ ચૂકતે કરવામાં માને છે તેથી ‘હમાસ’ના હુમલાના કલાકોમાં તો ઈઝરાયલે ‘હમાસ’ના…

  • ઉત્સવ

    પુરાણોમાં ત્રીજી-સેક્સ શરીરના અર્થમાં નથી, સમાધિના અર્થમાં છે

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લોકોને લગ્નનો અધિકાર આપવાનો ઇનકાર કર્યો છે. મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતામાં પાંચ જજોને બેન્ચે, સમલૈંગિક સમુદાય તરફથી લગ્ન અને બાળકોને દત્તક લેવા માટેની વિધિને કાયદેસર રક્ષણ આપવાની…

Back to top button