Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 745 of 928
  • મામા-ભાણેજના લગ્ન થઇ શકે નહીં: હાઇ કોર્ટ

    નાગપુર: હિન્દુ વિવાહ કાયદા પ્રમાણે મામા અને ભાણેજના લગ્ન થઇ શકે નહીં. લગ્ન માટે આ પ્રતિબંધિત સંબંધ છે, એવો મહત્ત્વનો ચુકાદો મુંબઈ હાઇ કોર્ટેની નાગપુર બેન્ચે આપ્યો હતો. બુલઢાણા જિલ્લામાં ભાણેજ સવિતા (૩૮)એ મામા અમરદાસ (૫૬) સાથે લગ્ન થયા હોવાનો…

  • ડેન્ગ્યૂ, મલેરિયાને નિયંત્રણમાં લાવવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીઓના માથે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ડેન્ગ્યૂ અને મલેરિયાના હાઉ વધી રહ્યો છે. ઑક્ટોબરના પહેલા પખવાડિયામાં જ મુંબઈમાં ડેન્ગ્યૂના ૪૯૨ અને મલેરિયાના ૪૧૮ જેટલા કેસ નોંધાયા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ડેન્ગ્યૂ, મલેરિયા ફેલાવતા મચ્છરોનો ખાતમો કરવા પર ધ્યાન આપવાને બદલે મુંબઈના નાગરિકોને…

  • ખીચડી કૌભાંડ કેસ: પાલિકાના નાયબ આયુક્તને ઇડીનું તેડું

    મુંબઈ: કોવિડ – ૧૯ મહામારી દરમિયાન સ્થળાંતરિત મજૂરોને ખીચડી વિતરણમાં કથિત સ્વરૂપે ગેરરીતિ સંદર્ભે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પૂછપરછ માટે મુંબઈ મહાનગરપાલિકાના નાયબ આયુક્તને ગુરુવારે કહેણ મોકલવામાં આવ્યું છે. પાલિકાની ખીચડી વિતરણ યોજનાના આયોજન અને અમલીકરણ…

  • ‘સ્પાઈડરમૅન ચોર’ પકડાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડ્રેનેજની પાઈપથી બિલ્ડિંગ પર ચઢી ફ્લૅટમાં ચોરી કરનારા ‘સ્પાઈડરમૅન ચોર’ને એમએમબી કોલોની પોલીસે પકડી પાડ્યો હતો. પાઈપથી ઊતરતી વખતે પડી ગયેલા ચોરના બે દાંત તૂટી ગયા હતા અને આ દાંત જ પોલીસને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ આરોપી…

  • લેબોરેટરીમાં દાઝીને બેનાં મૃત્યુના મામલે બેદરકારીનો કેસ નોંધાયો

    મુંબઈ: વરલીની સાસમીરા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન એન્ડ ટેક્સ્ટાઈલની કૉલેજ લેબોરેટરીમાં બે મહિલા કર્મચારીઓ દાઝીને મૃત્યુ પામી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં બનેલી આ ઘટના બાદ વરલી પોલીસે ગુરુવારે લેબોરેટરીના ઈન્ચાર્જ મહિલા વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો હતો. કૉલેજની લેબોરેટરીમાં ગ્લિસરીન ડાઈંગ…

  • મુંબઈના ‘સ્વચ્છતા દૂત’ને કામમાં રસ રહ્યો નથી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની સ્વચ્છતા પર નજર રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મોટા ઉપાડે હાથ ધરેલી ‘સ્વચ્છતા દૂત’ની યોજનાનું સૂરસૂરિયું થઈ ગયું છે. નવા ‘સ્વચ્છતા દૂત’ નીમવાનું હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે, તો જેને થોડા મહિના અગાઉ નીમવામાં આવ્યા હતા…

  • ગગનયાન માટેનું પરીક્ષણ સફળ

    શ્રીહરિકોટા: ઈસરોએ પ્રારંભિક અડચણોને દૂર કરીને શનિવારે દેશના મહત્ત્વાકાંક્ષી માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ “ગગનયાન સાથે સંબંધિત પેલોડ સાથેનું પરીક્ષણ વાહન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. વૈજ્ઞાનિકોએ ક્રૂ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) માટે ક્રૂ મોડ્યુલને પરીક્ષણ વાહન, ટીવી-ડી૧માંથી બહાર લઈ જવા માટે એક…

  • ગુજરાતમાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૧૧નાં મોત

    અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ લોકોએ હાર્ટ એટેકના લીધે જીવ ગુમાવ્યા હતા. જો કે, આ નવમાંથી પાંચ યુવકોના ગરબા રમતાં-રમતાં મોત થયા હતા. રાજ્યમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા અને દ્વારકામાં હાર્ટએટેક આવવાના કિસ્સામાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર…

  • હમાસે અપહૃત અમેરિકન માતા-પુત્રીને છોડયા

    વૉશિંગ્ટન: શુક્રવારે હમાસે અમેરિકન કિશોરી નતાલી રાનન અને તેના માતા જૂડિથ રાનનને છોડી મૂકયા હતા. અમેરિકાના પ્રમુખ જો બાઈડને કહ્યું કે બંનેની સારવારમાં અને તેમને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા તેમની સરકાર સંપૂર્ણ મદદ કરશે. બાઈડને બંને બંધક સાથે ફોન પર…

  • શ્રીલંકાને વર્લ્ડ કપમાં મળી પહેલી જીત

    નેધરલેન્ડ્સ સામે પાંચ વિકેટે વિજય લખનઊ: અહીંયા નેધરલેન્ડ્સ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની વન-ડે મેચમાં શ્રીલંકાને સૌથી પહેલી જીત મળી હતી. શ્રીલંકાએ દસ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. પહેલા દાવમાં નેધરલેન્ડ્સે ૨૬૨ રન માર્યા હતા,…

Back to top button