- એકસ્ટ્રા અફેર
વસુંધરાને કાપવાની વિરોધીઓની ઈચ્છા કેમ ના ફળી ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ આવતા મહિને દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં પણ તેલંગાણા મહત્ત્વનું રાજ્ય હોવા છતાં ત્યાંની ચૂંટણીમાં ગુજરાતીઓને બહુ રસ નથી કેમ કે તેલંગાણાના રાજકારણ વિશે ગુજરાતીઓ બહુ જાણતા નથી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ગુજરાતનાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ/ હેમંતૠતુ),સોમવાર, તા. ૨૩-૧૦-૨૦૨૩, મહાનવમી, નવરાત્રોત્થાપન પારણા, બુદ્ધ જયંતી) ભારતીય દિનાંક ૧, માહે કાર્તિક, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૯) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૯) પારસી શહેનશાહી…
- ધર્મતેજ
શરદ પૂનમ, ગોપી અને કાન
પ્રાસંગિક -હેમંતવાળા શરદપૂનમની રાસલીલાને અનેક પ્રતીકો સાથે સરખાવવામાં આવે છે. આ શિવ અને જીવના મિલનની રાત્રી છે. શિવની ગેર-મોજૂદગીમાં જીવ ક્યારે એકલો કોઈપણ પ્રકારની પ્રક્રિયામાં સંલગ્ન થઈ શકતો નથી, તેની પ્રત્યેક ક્રિયા માટે શિવ તત્ત્વની – ચૈતન્યની – પરબ્રહ્મની –…
- ધર્મતેજ
શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ
જીવનનું અમૃત -ભાણદેવ (ગયા અંકથી ચાલુ)૬. શ્રીકૃષ્ણનું પ્રેમાળ વ્યક્તિત્વશ્રીકૃષ્ણ પ્રેમાવતાર છે. તદ્નુસાર શ્રીકૃષ્ણ માત્ર પરમ પ્રેમાસ્પદ જ નથી; તેઓ પરમ પ્રેમી પણ છે જ! શ્રી કૃષ્ણનો ગોપબાળકો પ્રત્યે પ્રેમ; શ્રીકૃષ્ણનો ગોપીઓ પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો ગોપો પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો નંદબાબા અને…
- ધર્મતેજ
‘મેં સિપાઈ સદ્ગુ૨ુ સાહેબ કા લડું ટોપ બખ્ત૨ પહે૨ી…’
(સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૨) અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ આપણા સંતોએ યુદ્ધ કર્યું છે મન માંયલા સામે. અંદરના શત્રુઓને મારી હટાવવા ભજન, સ્મરણ, ધ્યાન, ધારણા, યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ત્રાટક, મુદ્રાઓ અને વિધ વિધ પ્રકારની સાધનાઓ દ્વારા મન…
- ધર્મતેજ
શારડી માફક સોંસરવી ઊતરતી સંતવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની હરિજન સંતોમાં મને પીઠો ભગત ભારે મહત્ત્વના લાગ્યા છે. વંથલી જૂનાગઢની નજીકનું ભારે પ્રાચીન સ્થાન છે. ગિરનારની ગોદમાંના આ ગામે વિ.સં.૧૮૮૬માં પીઠાનો જન્મ વણકર જ્ઞાતિમાં થયેલો. નાનપણમાં માતા-પિતાનું નિધન થતાં રઝળપાટમાં જિંદગી ગુજારતા. શુકનાવળી અને…
- ધર્મતેજ
હું કોઇને તપસ્યા કરવા નથી કહેતો પણ જે મારી તપસ્યા કરશે તેને વરદાન આપવા હું પ્રતિબદ્ધ છું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)અસુરરાજ દૂષણ વેદપ્રિય અને તેમના પુત્રનો વધ કરવા આગળ વધવા જતાં તેને કોઈ અટકાવે છે. દૂષણ: ‘અહીં મારો અવરોધક કોણ છે? મને આગળ કેમ વધવા નથી દેતો.’ ભગવાન શિવ: ‘તારો અવરોધક કાળ છું.’ દૂષણ: ‘હું…
સંતોષ એટલે પરમ સુખ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં કરુણા વગેરે ગુણોનું આલેખન કર્યા પછી હવે ભગવાન કૃષ્ણ સંતોષ-ગુણનું માહાત્મ્ય ગાય છે તેને સમજીએ. ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય ભક્તનાં લક્ષણો વર્ણવતાં કહે છે –લધ્ટૂર્શ્ર્ીં લટર્ટૈ ્રૂળજ્ઞઉિં ્રૂટળટ્ટપળ ત્તઝરુણહ્યર્રૂીં પભ્રરુક્ષૃટપણળજ્ઞરૂૂરુથ્રર્ળી પથ્ટ્ટર્ઇીંં લ પજ્ઞ રુર્પ્રીં ॥૧૨/૧૪॥…
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોક एकस्य दुःखस्य न पावदन्तं, गच्छाम्यहं पारमिवार्णनस्यतारत् द्रितीयं समुपस्थितं में छिद्रष्वनर्थी बहुली भवन्ति॥41॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ:- બધાં દુ:ખોને પાર કરીને સામે કિનારે તરી જતો હોઉં તેમ એક દુ:ખનો અંત આવ્યો નથી, ત્યાં તો બીજું સામે આવીને ઊભું રહ્યું, તો કહેવાય…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…