- તરોતાઝા
સવારે તેમ જ સંધ્યા સમયે મહાલક્ષ્મી માતાજીની આરતી ગાન કરશો
દિવાળી આવવાના આડે થોડા દી બાકી હોવાથી શરદી, ઉધરસ, તાવ સાથે આંખોમાં બળતરા થવાના એંધાણ સૂચવે છે આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજા (આરોગ્યદાતા) સૂર્ય તુલા રાશિ, મંગળ-તુલા રાશિ, બુધ-તુલા રાશિ પ્રવેશગુરુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર-સિંહ રાશિ, શનિ-કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણ રાહુ-મેષ…
ગ્રીન ટી કે બ્લેક કૉફી? કઈ પસંદ સારી છે? અહીં જાણો
હેલ્થ વેલ્થ -દિક્ષિતા મકવાણા લોકો વજન ઘટાડવા અથવા સ્વસ્થ રહેવા માટે ઘણા પીણાં પીતા હોય છે. તેમાં બ્લેક કૉફી અને ગ્રીન ટી પણ સામેલ છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ આ બંને પ્રકારની ચાને ફાયદાકારક ગણાવે છે. ચાલો જાણીએ કે આપણે દિવસમાં…
૪૪ વર્ષની પરંપરા તૂટી, રાવણદહન થશે ક્રોસ મેદાનમાં
મુંબઈ: આઝાદ મેદાનમાં શિંદે જૂથની દશેરા રેલીને કારણે ત્યાંના રામલીલા આયોજકોને ‘રાવણદહન’ માટે ક્રોસ મેદાનમાં જગ્યા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી રાવણદહન દશેરાના દિવસે જ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. રામલીલા આયોજકો સાથે એકનાથ શિંદે જૂથનો કોઇ પણ વિવાદ…
સ્પીકર રાહુલ નાર્વેકરની દક્ષિણ મુંબઈ લોકસભા સીટ માટે તૈયારી?
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સ્પીકર રાહુલ નાર્વેકરને તેની સૌથી વધુ ઇચ્છિત દક્ષિણ મુંબઈ લોકસભા બેઠક માટે સંભવિત ઉમેદવાર તરીકે ધ્યાનમાં લેતા, કોલાબાના ધારાસભ્યએ પહેલેથી જ કોલાબાથી વરલી સુધીના વિસ્તારને આવરી લેતી આ બેઠક માટે મતદારોને રીઝવવા માટે તેમનો…
કથકલી કોસ્ચ્યુમે આંગડિયા પેઢીમાં લૂંટની યોજનાનો પર્દાફાશ કર્યો
મુંબઇ: મુંબઈના ગિરગાંવમાં વી.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આંગડિયા લૂંટ કેસના ઉકેલમાં એક્સપ્રેસ વે પર નિયમિત વાહન ચેકિંગ દરમિયાન, અમદાવાદ પોલીસને અનાયાસ સફળતા મળી હતી . મુખ્ય શંકાસ્પદ હિમાંશુ પ્રજાપતિએ તેના કાર્યસ્થળ પર લૂંટ કરવા માટે કથકલી પોશાક ભાડે રાખીને…
વેપારીને ગોદામમાં બંધક બનાવી મારપીટ કરી,નિર્વસ્ત્ર કરીને વીડિયો ઉતાર્યો: છ જણ સામે ગુનો દાખલ
મુંબઈ: આર્થિક લેવડદેવડમાં વાંધો પડતાં ચેમ્બુરના વેપારીને ઘાટકોપરના ગોદામમાં બંધક બનાવી તેની મારપીટ કરવા અને નિર્વસ્ત્ર કરીને તેનો વીડિયો ઉતારવા પ્રકરણે છ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં દવાના વિતરકોનો પણ સમાવેશ છે. એક આરોપીએ પોતાની ઓળખ ગેન્ગસ્ટર…
ઇઝરાયલ અને હમાસ જેવા મુદ્દાઓ પર ભારતે ક્યારેય સંઘર્ષ જોયો નથી: ભાગવત
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ભારતે ક્યારેય હમાસ-ઈઝરાયલ યુદ્ધ જેવા મુદ્દાઓ પર ઝઘડો જોયો નથી કારણકે હિન્દુ ધર્મ તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે. તેઓ શનિવારે અહીંની એક શાળામાં મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનાં…
અંધેરીના બિલ્ડરની કાર, ઘરેણાં સહિત ₹ એક કરોડની મતા લઇને ભાગેલા ડ્રાઇવરની ધરપકડ
મુંબઈ: અંધેરીના બિલ્ડરની કાર અને ઘરેણાં-રોકડ સહિત રૂ. એક કરોડની મતા લઇને ભાગેલા ડ્રાઇવર સંતોષ ચવ્હાણની ઓશિવરા પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. આરોપીએ કાર એક સ્થળે તરછોડી દીધી હતી અને મોબાઇલ પણ ફેંકી દીધો હતો. એ સિવાય પોલીસથી બચવા માટે…
ભારતે ન્યૂ ઝિલેન્ડને ચાર વિકેટે હરાવ્યું
ફરી એકવાર કોહલી કિંગ ધર્મશાલા: વર્લ્ડ કપમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. ભારતે વર્લ્ડ કપમાં સતત પાંચમી જીત મેળવી હતી. ભારતે છ વિકેટ ગુમાવીને ૨૭૪ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે…
- આમચી મુંબઈ
ઘાટકોપરના રાજાવાડીમાં ૧૦૮ કુમારિકાઓની આરતી
મુંબઈ: ઘાટકોપર રાજાવાડી નવરાત્ર મંડળ છેલ્લાં ચોપન વર્ષથી નવરાત્રૌત્સવ પરંપરાગત રીતે ઊજવે છે. આ નવરાત્રિની સૌથી અગત્યની આઠમની એકસો આઠ કુમારિકાઓની આરતી હંમેશાઆકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ આરતીમાં એકસો આઠ કુમારિકાઓ માટે ૮૦ ડોનરો છોકરીઓને ગમે એવું બધું વસ્તુ…