Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 742 of 928
  • અંધેરીના બિલ્ડરની કાર, ઘરેણાં સહિત ₹ એક કરોડની મતા લઇને ભાગેલા ડ્રાઇવરની ધરપકડ

    મુંબઈ: અંધેરીના બિલ્ડરની કાર અને ઘરેણાં-રોકડ સહિત રૂ. એક કરોડની મતા લઇને ભાગેલા ડ્રાઇવર સંતોષ ચવ્હાણની ઓશિવરા પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. આરોપીએ કાર એક સ્થળે તરછોડી દીધી હતી અને મોબાઇલ પણ ફેંકી દીધો હતો. એ સિવાય પોલીસથી બચવા માટે…

  • ભારતે ન્યૂ ઝિલેન્ડને ચાર વિકેટે હરાવ્યું

    ફરી એકવાર કોહલી કિંગ ધર્મશાલા: વર્લ્ડ કપમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. ભારતે વર્લ્ડ કપમાં સતત પાંચમી જીત મેળવી હતી. ભારતે છ વિકેટ ગુમાવીને ૨૭૪ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે…

  • આમચી મુંબઈ

    ઘાટકોપરના રાજાવાડીમાં ૧૦૮ કુમારિકાઓની આરતી

    મુંબઈ: ઘાટકોપર રાજાવાડી નવરાત્ર મંડળ છેલ્લાં ચોપન વર્ષથી નવરાત્રૌત્સવ પરંપરાગત રીતે ઊજવે છે. આ નવરાત્રિની સૌથી અગત્યની આઠમની એકસો આઠ કુમારિકાઓની આરતી હંમેશાઆકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ આરતીમાં એકસો આઠ કુમારિકાઓ માટે ૮૦ ડોનરો છોકરીઓને ગમે એવું બધું વસ્તુ…

  • ટીમ ઇન્ડિયા ઘરઆંગણે વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર: ટેલર

    નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રોસ ટેલરનું માનવું છે કે ભારતીય ટીમ તેના ઘરઆંગણે ઘણી અલગ લાગે છે અને તે વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે. ટેલરે આઇસીસી માટે પોતાની કોલમમાં લખ્યું હતું કે ભારતીય ટીમ ઘરની પરિસ્થિતિમાં સંપૂર્ણ રીતે…

  • રાજવી પરિવાર વચ્ચે ચાલતા કાનૂની વિવાદને કારણે માતાના મઢ ખાતે બે વખત પતરી વિધિ

    મહારાજ કુમાર હનુવંતસિંહજી અને મહારાણી પ્રીતિદેવીના પ્રતિનિધિ દ્વારા પતરી ઝીલાઈ ભુજ: કચ્છના કુળદેવી મા આશાપુરાના સ્થાનક માતાનામઢ ખાતે રાજાશાહી કાળથી ચાલી આવતી પતરી વિધિ,આ વર્ષે કોણ કરશે એ મુદ્દે કચ્છના રાજપરિવારમાં ચાલતા અદાલતી વિવાદ વચ્ચે આઠમના દિવસે બે વખત પતરી…

  • કેવડિયા નજીક કોંક્રીટ મિક્સર ટ્રક સાથે બાઈક અથડાતાં ૨ સગીરનાં મોત

    સગીર બાઇક ચાલકના પિતા વિરૂદ્ધ ગુનો દાખલ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા જિલ્લાના કેવડિયા નજીક કોંક્રીટ મિક્સર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક પર સવાર બે સગીરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ,…

  • સુરેન્દ્રનગરમાં દિયર-ભાભીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

    અમદાવાદ: સુરેન્દ્રનગરમાં પાટડીના ખારાઘોડા નજીક નવાગામના દિયર-ભાભીના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં યુવકના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ છૂટાછેડા થતાં મોટાભાઇની પત્ની અને બે સંતાનોની માતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ બંને ભાગી ગયા હતા…

  • વડોદરામાં બીએસએનએલના કર્મચારીઓના સ્વાંગમાં કેબલ ચોરી કરતી ગેંગ પકડાઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા શહેરમાં બીએસએનએલના કર્મચારીઓના સ્વાંગમાં કેબલ ચોરી કરતી રાષ્ટ્રવ્યાપી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે શહેરના કારેલીબાગ વિસ્તારના જેસીબી, ક્રેઇન, ટેમ્પો જેવા સાધનો સજજ અદ્દલ બીએસએનએલના કર્મચારીની માફક કામગીરી કરતી ટોળકી ચોરી કરતી હોવાની જાણ થતા છાપો…

  • પારસી મરણ

    ઓસ્તી હીરા મીનુ તાતા તે મરહુમ ઓસ્તા મીનુ કાવસજી તાતાના ધનિયાની. તે મરહુમો રોશન તથા રતનશાહ પોરબંદરવાળાના દીકરી. તે ઓસ્તી રોકસાના તથા એરવદ, ફિરોઝનાં માતાજી. તે (મુહબોલી) દીકરી હર્ષદાના માતાજી. તે ઓસ્તા તેહમતન રૂસી ઉકાજીનાં સાસુજી. તે મહારૂખ તથા ખોરશેદના…

  • હિન્દુ મરણ

    ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્યસહસ્ત્ર બ્રાહ્મણહળવદ નિવાસી સ્વ. પરસોત્તમભાઈ અને સ્વ. લાભુબહેન ઠાકરના દીકરા અનંતભાઇ ઠાકર (ઉં.વ.૯૦)નો તા.૨૧.૧૦.૨૦૨૩ શનિવારે સ્વર્ગવાસ થયો છે. તે મધુબહેનના પતિ. દીપક ઠાકર, દેવેન ઠાકર, રીટા રાવલના પિતા. ગીતા ઠાકર, જાસ્મિન ઠાકર, રાજેશ રાવલના સસરા. સ્વ. અરુણાબેન…

Back to top button