બાંગ્લાદેશમાં ટ્રેન દુર્ઘટના: ૨૦નાં મોત
ઢાકા: બાંગ્લાદેશમાં સોમવારે એક માલગાડી પેસેન્જર ટ્રેન સાથે અથડાતાં થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦નાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. કિશોરગંજમાં બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ ચટ્ટોગ્રામ તરફ જતી માલગાડી ઢાકા જતી ઈગારો સિંદુર ગોધૂલી એક્સપ્રેસ સાથે અથડાઈ…
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો: ઘણાં શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ થયા ઓછા
નવી દિલ્હી: દેશની તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવી દિલ્હી સહિત ઘણાં શહેરોમાં પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે વારાણસી, પ્રયાગરાજ સહિત નોઇડા અને બિહારમાં ઇંધણના ભાવમાં ફેરબદલ થયો છે. દેશની…
બિહારની સરકારી શાળામાંથી લાખો વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા
પટણા: બિહારની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારી શાળાઓમાંથી ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ કે. કે. પાઠકના આદેશ બાદ વિદ્યાર્થીઓના નામો કાઢવાની…
ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
જમ્મુ: ભારતીય સુરક્ષા દળોના જવાનોએ જમ્મુ-કાશ્મીરના બારામુલાના ઉરી સેક્ટરમાં પાકિસ્તાનથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ કાશ્મીર પોલીસને સીમા પારથી ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા ઉરી સેક્ટરમાં સંભવિત ઘૂસણખોરી અંગેના ઇનપુટ મળ્યા હતા. નિયંત્રણ રેખા પર આતંકવાદીઓ…
પારસી મરણ
એદલ રૂસ્તમજી કરંજીયા તે જરૂ એદલ કરંજીયાના ખાવિંદ. તે નાઝનીન નેવીલ નવલમાણેક તથા ઝરીર એદલ કરંજીયાના બાવાજી. તે મરહુમો રોશન તથા રૂસ્તમજી બી. કરંજીયાના દીકરા. તે નેવીલ નવલમાણેક તથા ખુશનમ કરંજીયાના સસરાજી. તે મરહુમો નરગીસ તથા સોરાબજી મિસ્ત્રીના જમાઈ. તે…
હિન્દુ મરણ
ગામ મુન્દ્રા ઘાટકોપર, ગં.સ્વ. લીલાવંતીબેન (ઉં.વ. ૯૦) તા. ૨૧-૧૦-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. ચંદુલાલ મુલચંદ શાહના ધર્મપત્ની. હીના ચંદ્રકાંત સંઘવી, રશ્મીકાંત, પન્ના જયંત ગાંધી, રાજેશના માતુશ્રી. તે નયના રશ્મિકાંત અને રાજુલ રાજેશના સાસુ. તે કાનજી રતનશી વોરાના સુપુત્રી. તે…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનવરતેજ, હાલ મૈસુર, સ્વ. ગુલાબચંદ ઝવેરચંદ જસાણીના પુત્ર ફતેચંદભાઈ (ઉં.વ. ૮૫) તા. ૨૨-૧૦-૨૩ના રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. ચુનીલાલ, સ્વ. કેશવલાલ, સ્વ. ભૂપતભાઈ, સ્વ. શાંતિભાઈ તથા ચંદ્રકાંતભાઈ તે સ્વ. કમળાબેન હિમતલાલ સંઘવી, સ્વ. મધુબેન ફુલચંદ શાહના…
- શેર બજાર
ઇઝરાયલ યુદ્ધની વધતી તીવ્રતા અને ક્રૂડ ઓઇલના ઉછળતા ભાવ વચ્ચે સેન્સેક્સ ૮૨૬ પોઈન્ટ્સ ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય-પૂર્વમાં ઇઝરાયલના હમાસ પર તીવ્ર બની રહેલા આક્રમણને કારણે ડહોળાયેલા માનસ સાથે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં જોવા મળેલી નરમાઇ સાથે સ્થાનિક બજારમાં બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે એક ટકાથી વધુ ગબડ્યા હતા. નિફ્ટીએ મહત્ત્વના સપોર્ટ લેવલ…
- વેપાર
સોનામાં ₹ પાંચનો સાધારણ સુધારો, ચાંદી ₹ ૧૦૩ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના સાધારણ ઘટાડા સાથે પાંચ મહિનાની ઊંચી સપાટીએથી પાછા ફર્યા હતા. તેમ જ ચાંદીમાં પણ…
- વેપાર
કોપરના ઉત્પાદન, ડ્રમ અને ટીનનાં ક્ધટેનર માટે સરકારે ગુણવત્તાના ધોરણો જાહેર કર્યા
નવી દિલ્હી: હલકી ગુણવત્તાના ઉત્પાદનોની આયાત અટકાવવા તેમ જ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે આજે કોપરનાં ઉત્પાદનો, ડ્રમ અને ટીનનાં ક્ધટેનરો માટેની ગુણવત્તાના ધોરણો જાહેર કર્યા હોવાનું એક અધિકૃત યાદીમાં જણાવ્યું છે. આજે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી ઍન્ડ…