- ઈન્ટરવલ
સ્ત્રીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘स्त्री पुरुष की गुलाम नही,सहधर्मिणी,अर्धांगिनी और मित्र है ।’ महात्मा गांधी સંસાર એક રંગમંચ છે. તેના પર અભિનય કરવાવાળા પાત્ર સ્ત્રી અને પુરુષ બંને છે. દેશના નિર્માણમાં પુરુષોની સાથે સ્ત્રીઓનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતીય…
- ઈન્ટરવલ
અડીને આવેલી દીવાલ પર જો પાડોશી બારી બનાવવા માગે તો શું કરશો?
ફોકસ -પ્રભાકાંત કશ્યપ કેટલાક પાડોશી સ્વભાવથી ઝઘડાખોર હોય છે. જો દુર્ભાગ્યવશ આવા પાડોશી તમારે માથે પડ્યા હોય તો એમનાથી છુટકારો મેળવવા ક્યારેક તમારે કાનૂની આશ્રય લેવો પડી શકે છે. માની લો કે તમારો પાડોશી તમારી સાથે અડીને આવેલી દીવાલ પર…
- ઈન્ટરવલ
કેરોલિના રીપર પ્રકરણ-૩૯
મારા જ લોકો સામે લડવાનું ને હું જીતુ કે હારુ ગુમાવવાનું તો મારે જ આવે પ્રફુલ શાહ વૃંદા સ્વામીને નવાઈ લાગી કે બૉય ફ્રેન્ડ પ્રસાદરાવ પાસે બીજો ફોન પણ છે એ.ટી.એસ.ના પરમવીર બત્રા અરીસામાં જોઈને મૂછ-દાઢી પર હાથ ફેરવતા હતા.…
મુંબઈ ફેરવાયું પોલીસ છાવણીમાં
આજે દશેરા રેલી, રાવણદહન, વિસર્જન અને મૅચ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરની સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી સંભાળનારા પોલીસ દળની મંગળવારે જાણે કસોટી છે. શિવસેનાનાં બન્ને જૂથની દશેરા રૅલી, ઠેર ઠેર રાવણદહન, માતાજીની મૂર્તિનું વિસર્જન અને ક્રિકેટ વર્લ્ડ કપની મૅચને કારણે પોલીસે ચાંપતો બંદોબસ્ત…
ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન ૨૬ ઓક્ટો.થી પાંચમી નવેમ્બર સુધી ૨,૫૫૦ લોકલ ટ્રેન રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી રેલવે લાઈનનું કામકાજ ઝડપથી પૂરું કરવાનું લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યું છે. ખાર અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે ૮.૮ કિલોમીટર લાંબી વધારાની લાઈનનું નિર્માણ કરવામાંઆવશે, તેથી મુંબઈ સબર્બનમાં રોજ ૨૫૦થી…
ઉદ્ધવ અને શિંદે સેના દશેરા રેલી બાળાસાહેબના વારસાની લડાઈમાં કરશે શક્તિ પ્રદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ ફરી વખત એકબીજાની સામે આવી ગયા છે. દશેરા રેલીએ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો અસલી વારસો પોતાની પાસે હોવાનો દાવો રજૂ કરવા માટે શક્તિ પ્રદર્શન આદર્યું છે. ગયા…
કાંદિવલીની આગમાં બાળક સહિત બેનાં મોત
ફરી ફાયર સેફ્ટી સિસ્ટમની મોકાણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદીવલી (પશ્ર્ચિમ)માં આવેલી ગ્રાઉન્ડ પ્લસ આઠ માળની ઈમારતમાં સોમવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં આઠ વર્ષના બાળક સહિત બેના મૃત્યુ થયા હતા. તો ત્રણ લોકો ગંભીર રીતે જખમી થયા હતા.…
ગોખલે પુલનુંં કામ રેલવેને કારણે અટવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોપાલકૃષ્ણ ગોખલે પૂલનો એક તરફનો હિસ્સો દિવાળી સુધીમાં ખુલ્લો મુકાય એવી શક્યતા નહીંવત જણાઈ રહી છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા ગર્ડર નાખવા માટે બ્લોક આપવામાં થઈ રહેલા વિલંબને કારણે પુલ માટે ગર્ડર નાખવાનું…
- આમચી મુંબઈ
મુંબઈનો જોશ: ‘લાઇફલાઇન’માં નોરતાની ઉજવણી
મુંબઈ: મુંબઈ પંચરંગી લોકોની નગરી ગણાય છે, તેથી જ મુંબઈની લોકલ ટ્રેનમાં તેની છાંટ અચૂક જોવા મળે છે. દરેક તહેવારોની ઉજવણી મુંબઈની લોકલ ટ્રેનમાં પણ અચૂક કરવામાં આવતી હોય છે. મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓએ નવમા નોરતા અને દશેરા…
‘લેઝર બીમ’ સામે બોમ્બે હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન ડીજેના કર્કશ અવાજ અને આરોગ્ય પર લેઝર બીમની હાનિકારક અસરો સામે બોમ્બે હાઈ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.ગણેશ વિસર્જન દરમિયાન અવાજનું સ્તર ૧૦૦ને વટાવી ગયું હોવાનું આ સતત બીજું વર્ષ છે. પોલીસ દ્વારા…