રાજ્યમાં ‘સેન્ટ્રલ વિસ્ટા’ શૈલીના નવા વિધાનભવનની ચર્ચા
મુંબઈ: જુલાઈ મહિનાના પ્રારંભમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનભવનની નવી ઈમારત માટે સૂચન કરી ’સેન્ટ્રલ વિસ્ટા’ના ધોરણે નવું વિધાન ભવન તૈયાર કરવા જણાવ્યું હતું. મતદાર સંઘોની પુનર્રચના થયા પછી અત્યારની જગ્યા નાની પડશે એ કારણે નવા વિધાન ભવનની જરૂરિયાત હોવાની…
મહારાષ્ટ્રના લોકોને નિરાશાનો સામનો નહીં કરવો પડે: પંકજા મુંડે
મુંબઈ: ભાજપના નેતા પંકજા મુંડેએ દશેરા નિમિત્તે ભગવાન ગઢ પર દશેરા રેલી નિમિત્તે પોતાની વાત કહેતા કહ્યું હતું કે જેઓને પદ, પ્રતિષ્ઠા અને માન મળે છે તેઓનું બધુ સારું છે, પણ દર વખતે તમે આશા રાખીને બેસો છો અને દર…
શંકર મહાદેવને આરએસએસના યોગદાનની પ્રશંસા કરી
નાગપુર: જાણીતા ગાયક-સંગીતકાર શંકર મહાદેવને મંગળવારે રાષ્ટ્ર, તેની સંસ્કૃતિ, પરંપરાઓ અને “અખંડ ભારત ની વિચારધારાની જાળવણી પ્રત્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના યોગદાનની પ્રશંસા કરી. નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં આરએસએસના વાર્ષિક વિજયાદશમી કાર્યક્રમને સંબોધિત કરતા, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મહાદેવને આરએસએસની પ્રશંસા કરતાં…
એસઆરએ હેઠળની ઈમારતોને દર વર્ષે ફાયર ઑડિટ ફરજિયાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટી (એસઆરએ)એ મંજૂર કરેલા ૨૨૭ બિલ્િંડગનું નિયમિત ફાયર ઑડિટ કરવાનું આવશ્યક છે. આ ફાયર ઑડિટ દર વર્ષે જૂન મહિનામાં ફાયર ઍન્ડ લાઈફ સેફટી ઑડિટર મારફત ડેવલપર તથા સોસાયટીએ સ્વખર્ચે કરવું આવશ્યક છે. પરંતુ નવેસરથી બાંધવામાં…
મુંબઇગરાઓને ગરમીથી રાહત મળશે?
આગામી સપ્તાહમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાના કારણે રાત્રિએ ઠંડી અનુભવાશે મુંબઈ: છેલ્લા બે અઠવાડિયાથી શહેરને ઘેરી લેનાર ઑક્ટોબર હીટમાંંથી મુંબઈગરાઓને શાંતિ મળશે? આ અંગે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ કહ્યું છે કે મુંબઈમાં ચાલુ સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની ધારણા…
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાથે જોડાયેલ સુગર મિલને ₹ ૧૪૭ કરોડની લોન
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના ધારાસભ્ય અશોક ચવ્હાણ સાથે સંબંધિત સહકારી ખાંડ મિલને રાજ્ય સરકારની ગેરંટી સાથે મહારાષ્ટ્ર સ્ટેટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બૅન્ક તરફથી ૧૪૭.૭૯ કરોડ રૂપિયાની લોન આપવામાંઆવી છે. રાજ્યની કેબિનેટે સપ્ટેમ્બર ૨૦૨૩માં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલી સહકારી…
સૂકા કચરાનો નિકાલ લાવવા ડ્રાય વેસ્ટ સેગ્રીગેશન સેન્ટરની સંખ્યા વધારાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક તરફ મુંબઈ મહાનગરપાલિકાએ સૂકો અને ભીનો કચરો અલગ કરી તેના પર પ્રક્રિયા કરવામાં નિષ્ફળ જનારા બલ્ક જનરેટરો પાસેથી દંડ વસૂલવા માટે કાયદામાં સુધારો કરવાની હિલચાલમાં છે તો બીજી તરફ સૂકા કચરાનું વર્ગીકરણ કરીને તેના પર પ્રક્રિયા…
- એકસ્ટ્રા અફેર

બેદી દેશપ્રેમી ક્રિકેટર તરીકે હંમેશાં યાદ રહેશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું સોમવારે નવમા નોરતે નિધન થયું એ સાથે જ ભારતીય ક્રિકેટનું એક યશસ્વી પ્રકરણ પૂરું થયું. ૭૭ વર્ષના બેદી લાંબા સમયથી બિમાર હતા હૉસ્પિટલમા સારવાર હેઠળ હતા તેથી તેમના નિધનના સમાચારે…
રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં સાત લાખથી વધુની જનમેદની ઊમટી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી ભરાઈ હતી, જેનાં દર્શનનો લહાવો લેવા સાત લાખથી વધુ લોકો માના દર્શને ઊમટ્યા હતા. મધરાત્રે નીકળેલી પલ્લીમાં ગામમાં જાણે ઘીની નદીઓ વહેતી થઈ હોય તેવો મહોલ જોવા મળ્યો હતો. લોકોએ…
નવરાત્રીમાં હાર્ટ એટેકથી થયેલા મૃત્યુ અંગે આરોગ્ય પ્રધાને નિષ્ણાતોની બેઠક બોલાવી
દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુ આંક ૩૫ને પાર (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે ગરબા કરતી વખતે ગુજરાતમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા હોવાની બાબત ગંભીરતાથી લેવાઇ રહી છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર રાજ્યવ્યાપી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ હોવા છતાં ગરબાના કાર્યક્રમો…
