Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 730 of 928
  • સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટાની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ દ્વારા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો અંગે મીડિયાને માહિતગાર કરતા પ્રવક્તા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ…

  • સુરતમાં એસટી કર્મચારીઓનો કાળી પટ્ટી પહેરી વિરોધ: પડતર માગણીઓ ન સંતોષાય તો માસ સીએલની ચીમકી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત રાજ્ય એસટી નિગમ બોર્ડના કર્મચારીઓએ પડતર માગોનું નિરાકરણ ના આવતા કાળી પટ્ટી પહેરીને વિરોધ કર્યો હતો. સુરત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓ દ્વારા આજે મધ્યસ્થ બસ સ્ટેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા વધારવામાં આવેલા મોંઘવારી…

  • ટ્રેનની હડફેટે યુવકનું મોત: હરીપર ગામે યુવાનને એન્જિનની ટક્કર લાગતા ઘટનાસ્થળે જ મોત

    (અમારા પ્રતિનિધિ તફથી)અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર આવેલા હરીપર બ્રિજ નીચે રેલવેના પાટા પર એન્જિનના ટક્કરથી યુવાનનું મોત થયું હોવાની વિગતો સામે આવી હતી. પ્રાપ્ત વિગતોનુસાર આ યુવાન વાવડી ગામનો ઈશ્ર્વરભાઇ નાગરભાઇ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનના…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણામૂળ જામખંભાળિયા હાલ પુના સ્થિત સ્વ. નટવરલાલ છગનલાલ મપારા તથા નિર્મળાબેનના પુત્ર સુરેન્દ્રભાઈ (ઉં. વ. ૬૩), તે રૂપાબેનના પતિ, નવનીત તથા નિકુંજના પિતા, નરેન્દ્રભાઇ, સ્વ. જીતેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ તથા વંદનાબેન રાજેશ બાટવીયાના ભાઈ. જામસલાયાવાળા સ્વ. જમનાદાસ રામજી રાજા (મુંબઈ)ના જમાઈ.…

  • જૈન મરણ

    જામનગર હાલારી વિશા શ્રીમાળી જૈનલતીપુર નિવાસી સ્વર્ગસ્થ ચંપાબેન અમૃતલાલ લક્ષ્મીચંદ વોરાના પુત્ર ધર્મેન્દ્ર (ઉં. વ. ૫૯) ૨૨/૧૦/૨૩ રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચુનીલાલ લક્ષ્મીચંદ સ્વ. કાંતિલાલ લક્ષ્મીચંદ સ્વ. જયાબેન શાંતિલાલ મહેતાના ભત્રીજા. તે સ્વ. જીતેન્દ્ર સ્વ. અશોક રશ્મિન,…

  • શેર બજાર

    નિફ્ટીએ માંડ માંડ બચાવી ૧૯૦૦૦ની સપાટી, સેન્સેક્સ ૬૪,૦૫૦ની નીચે ખાબક્યો!

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દશેરાના બંધ પછીના સત્રમાં શેરબજારમાં અફડાતફડી જારી રહી છે. વિશ્ર્વબજારમાં સુધારાના સંકેત અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ઇઝરાયલ અને હમાસના યુદ્ધને કારણે સર્જાયેલી અનિશ્ર્ચિતતા વચ્ચે સ્થાનિક શેરબજાર પ્રારંભિક સુધારો ગુમાવીને બપોરના સત્ર પછી ગબડતું…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપેલી નરમાઈ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન જોવા મળેલો આઠ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે આગલા બંધ સામે બે પૈસાના ઘટાડા…

  • વેપાર

    સોનામાં ₹ ૧૩૪નો અને ચાંદીમાં ₹ ૧૦૯૦નો ઘટાડો

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા.…

  • વેપાર

    ધાતુમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ બ્રાસ, ઝિન્ક, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપરની અમુક વેરાઈટીઓમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૨નો ઘટાડો…

Back to top button