Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 730 of 928
  • મોદી આજે મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ કાર્યો લોન્ચ કરશે

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રમાં ૮૬ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા અને રૂ. ૭,૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાના હેતુથી મહારાષ્ટ્રમાં એક યોજના શરૂ કરશે અને પછી ૩૭ મી રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન માટે ગોવા જશે. એક સત્તાવાર…

  • નેશનલ

    સેન્સેક્સ ૬૪,૦૦૦ની નીચે અથડાયો

    શૅરબજારમાં પાંચ સત્રમાં ₹ ૧૪.૬૦ લાખ કરોડની સંપત્તિનું ધોવાણ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં રોકાણકારોની સંપત્તિનું ધોવાણ સતત પાંચમાં સત્રમાં પણ જારી રહ્યું હતું અને પાંચ સત્રમાં બીએસઇના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૧૪.૬૦ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. પાંચ ટ્રેડિંગ સેશનમાં…

  • ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો: સિંગતેલમાં ₹ ૮૦ અને કપાસિયા તેલમાં ₹ ૨૦ ઘટ્યા

    અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્યતેલનાં ભાવમાં ઘટાડો જોવા મળતાં ગૃહિણીઓને થોડી રાહત થઇ છે. રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાતા સિંગતેલ રૂ. ૮૦ અને કપાસિયા તેલ રૂ. ૨૦ ઘટ્યું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. સિંગતેલના…

  • શામળાજીની અસાલ જીઆઈડીસીમાં ચાર મહિનાથી બંધ કેમિકલ ફેક્ટરીમાં આગ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શામળાજીની અસાલ જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા મોડાસા સહિત આસપાસની દસ ફાયર ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ…

  • સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટાની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ દ્વારા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો અંગે મીડિયાને માહિતગાર કરતા પ્રવક્તા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ…

  • સુરતમાં એસટી કર્મચારીઓનો કાળી પટ્ટી પહેરી વિરોધ: પડતર માગણીઓ ન સંતોષાય તો માસ સીએલની ચીમકી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત રાજ્ય એસટી નિગમ બોર્ડના કર્મચારીઓએ પડતર માગોનું નિરાકરણ ના આવતા કાળી પટ્ટી પહેરીને વિરોધ કર્યો હતો. સુરત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓ દ્વારા આજે મધ્યસ્થ બસ સ્ટેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા વધારવામાં આવેલા મોંઘવારી…

  • ટ્રેનની હડફેટે યુવકનું મોત: હરીપર ગામે યુવાનને એન્જિનની ટક્કર લાગતા ઘટનાસ્થળે જ મોત

    (અમારા પ્રતિનિધિ તફથી)અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર આવેલા હરીપર બ્રિજ નીચે રેલવેના પાટા પર એન્જિનના ટક્કરથી યુવાનનું મોત થયું હોવાની વિગતો સામે આવી હતી. પ્રાપ્ત વિગતોનુસાર આ યુવાન વાવડી ગામનો ઈશ્ર્વરભાઇ નાગરભાઇ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનના…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણામૂળ જામખંભાળિયા હાલ પુના સ્થિત સ્વ. નટવરલાલ છગનલાલ મપારા તથા નિર્મળાબેનના પુત્ર સુરેન્દ્રભાઈ (ઉં. વ. ૬૩), તે રૂપાબેનના પતિ, નવનીત તથા નિકુંજના પિતા, નરેન્દ્રભાઇ, સ્વ. જીતેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ તથા વંદનાબેન રાજેશ બાટવીયાના ભાઈ. જામસલાયાવાળા સ્વ. જમનાદાસ રામજી રાજા (મુંબઈ)ના જમાઈ.…

  • જૈન મરણ

    જામનગર હાલારી વિશા શ્રીમાળી જૈનલતીપુર નિવાસી સ્વર્ગસ્થ ચંપાબેન અમૃતલાલ લક્ષ્મીચંદ વોરાના પુત્ર ધર્મેન્દ્ર (ઉં. વ. ૫૯) ૨૨/૧૦/૨૩ રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચુનીલાલ લક્ષ્મીચંદ સ્વ. કાંતિલાલ લક્ષ્મીચંદ સ્વ. જયાબેન શાંતિલાલ મહેતાના ભત્રીજા. તે સ્વ. જીતેન્દ્ર સ્વ. અશોક રશ્મિન,…

Back to top button