• ઘોડબંદર માર્ગ પર ત્રણ પુલોનું સમારકામ: ટ્રાફિકની સમસ્યા સર્જાશે

    થાણે: ઘોડબંદર માર્ગ પર કપૂરબાવડી, માનપાડા અને પાટલીપાડા આ ત્રણ પુલનું નવીનીકરણ કરવાનો નિર્ણય સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આગામી એક-બે દિવસમાં પ્રથમ તબક્કામાં કપૂરબાવડી બ્રિજની મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ લગભગ દોઢથી બે મહિના સુધી…

  • સેનેટ ચૂંટણીમાં નવેસરથી મતદાર નોંધણી

    શિંદે યુવા સેનાને રાહત, ઠાકરે જૂથને આંચકો મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે નવેસરથી મતદાર નોંધણી કરવાનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના શિવસેના પક્ષની યુવા સેનાનો માર્ગ મોકળો થયો છે જ્યારે અગાઉ સર્વાધિક મતદાર નોંધણી કરનાર…

  • હિંગોલીમાં યુવકની આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં મરાઠા ક્વોટાના મુદ્દાનો ઉલ્લેખ

    છત્રપતિ સંભાજીનગર: હિંગોલી જિલ્લામાં ૨૫ વર્ષના યુવકે ગુરુવારે આત્મહત્યા કરી હતી અને મરાઠા સમુદાય માટે નોકરી અને શિક્ષણમાં આરક્ષણની માગ સાથે ચાલી રહેલા આંદોલન સાથે તેના અંતિમ પગલાને જોડતી ચિઠ્ઠી છોડી હતી. અખાડા બાલાપુર ગામમાં ગુરુવારે સવારે કૃષ્ણા કલ્યાણકર નામના…

  • મરાઠા આરક્ષણના વિરોધી વકીલની બે કારની તોડફોડ

    મુંબઈ: મરાઠા આરક્ષણના વિરોધી વકીલ ગુણરત્ન સદાવર્તેની બે કારની કથિત તોડફોડ કરવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પરેલ વિસ્તારમાં ગુરુવારે સવારે ૬.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. ત્રણ જણે વકીલની બે લક્ઝરી કારના કાચ તોડ્યા…

  • મની લોન્ડરિંગ કેસમાં હાઈ કોર્ટે આઈટી ટ્રિબ્યૂનલનો આદેશ રદ કર્યો

    મુંબઈ: વ્યક્તિની વધારાની ‘બિનહિસાબી આવક’ કરપાત્ર ગણવાના ધ ઈન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (મુંબઈ શાખા) ના આદેશને બોમ્બે હાઈ કોર્ટે રદ કર્યો છે. એક વ્યક્તિ પર શેરબજારમાં ગેરરીતિ આચરવા અંગે આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે પોતાના કાર્યક્ષેત્રને ઓળંગી આ ચુકાદો આપ્યો…

  • બદનક્ષી કેસમાંથી મુક્ત કરવાની માગણી:ઉદ્ધવ-રાઉતની અરજી અદાલતે નકારી

    મુંબઈ: શિંદે જૂથના શિવસેના નેતા રાહુલ શેવાળેએ શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પક્ષના સંસદ સભ્ય સંજય રાઉત વિરુદ્ધ દાખલ કરેલા બદનક્ષી કેસમાંથી મુક્તિ માગતી તેમની અરજી ગુરુવારે અદાલતે નકારી હતી. શિવસેના (યુબીટી)ના મુખપત્ર ’સામના’માં પોતાની વિરુદ્ધ બદનક્ષીભર્યા લેખ છાપવાનો…

  • ગુજરાતમાં ઉજાગરા- થાકના કારણે શરદી-ઉધરસ, વાઈરલ ચેપના કેસ વધ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નવલી નવરાત્રિ અને દશેરા પર્વનું સમાપન થઈ ગયું છે. રાજ્યમાં સળંગ દસ દિવસ મોડી રાતના ઉજાગરા, અપૂરતી ઊંઘ, મોડી રાતે કરેલા બહારના તેલ-મરચાંવાળા નાસ્તા, ઠંડા પીણાં અને વહેલી સવાર સુધી ગરબા રમવાના કારણે લાગેલા ભયાનક થાકથી…

  • રોપવેના બીજા ફેઝનો અમલ થયા બાદ પાવાગઢમાં દૂધિયા તળાવથી મહાકાળી માતાનાં દર્શને જવા સાત મિનિટ જ લાગશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પાવાગઢ ખાતે નવી ઊભી થઇ રહેલી વ્યવસ્થામાં દૂધિયા તળાવથી મહાકાળી માતાના દર્શને જવામાં માત્ર ૭ મિનિટનો સમય જ લાગશે એવું વહીવટદારોએ જણાવ્યું હતું. પહેલા તબક્કામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૧૨૫ કરોડના ખર્ચે ૩ ફેઝમાં કામ પૂરું…

  • પારસી મરણ

    મેહરા દાદી સોરાબજી દુબાશ તે મરહુમો અલામાઈ અને દાદાભાઈના દીકરી. તે મરહુમો સોલી, એમી અને મેહેલીના બહેન. (ઉં.વ. ૯૧). રહેવાનું ઠેકાણું: ૫૩/૫૪, મેહેરાદાદ, ૫૪ કફ પરેડ, પ્રેસિડન્ટ હોટલની સામે, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫.બેપસી જીમી શેઠના તે મરહુમ જીમી મીનોચહેર શેઠનાના ધનીયાની. તે…

  • હિન્દુ મરણ

    ગં.સ્વ. પુષ્પાબેન મનહરલાલ શીંગાળાનું તા. ૨૬/૧૦/૨૩ના અવસાન થયેલ છે. તે જીતુભાઈ તથા વિમલભાઈ મનહરલાલના માતુશ્રી. તે પન્નાબેન પંકજભાઈ ગંધા, નેહાબેન હિતેષભાઈ, નયનાબેન જયેશભાઈના માતુશ્રી. જેમીશ, ચીરાગ શીંગાળાના દાદી. સ્વ. વિઠ્ઠલદાસ જાદવજીભાઈ બુધ્ધદેવના દીકરી. તે સ્વ. રતિભાઈ, નટુભાઈ, રાજેન્દ્રભાઈ, ભરતભાઈ, સ્વ.…

Back to top button