Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 726 of 928
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ: ૪૦૦થી વધુ મહાનુભાવોએ કોન્ફરન્સમાં ભાગ લીધો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને એનઈપી કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ…

  • અમદાવાદ-મુંબઈ વચ્ચે બરાબર દિવાળી વખતે ૧૫ ટ્રેનો રદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદથી મુંબઈના રૂટ પર તા. ૨૬ ઓક્ટોબરથી ૯ નવેમ્બર દરમિયાન મુંબઈ-અમદાવાદ વચ્ચે ૧૫ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે ૨૪ ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. જો કે મુંબઈના ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન પર કામગીરીના કારણે ટ્રેનના વ્યવહાર…

  • ગુજરાતમાં ઉજાગરા- થાકના કારણે શરદી-ઉધરસ, વાઈરલ ચેપના કેસ વધ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નવલી નવરાત્રિ અને દશેરા પર્વનું સમાપન થઈ ગયું છે. રાજ્યમાં સળંગ દસ દિવસ મોડી રાતના ઉજાગરા, અપૂરતી ઊંઘ, મોડી રાતે કરેલા બહારના તેલ-મરચાંવાળા નાસ્તા, ઠંડા પીણાં અને વહેલી સવાર સુધી ગરબા રમવાના કારણે લાગેલા ભયાનક થાકથી…

  • રોપવેના બીજા ફેઝનો અમલ થયા બાદ પાવાગઢમાં દૂધિયા તળાવથી મહાકાળી માતાનાં દર્શને જવા સાત મિનિટ જ લાગશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પાવાગઢ ખાતે નવી ઊભી થઇ રહેલી વ્યવસ્થામાં દૂધિયા તળાવથી મહાકાળી માતાના દર્શને જવામાં માત્ર ૭ મિનિટનો સમય જ લાગશે એવું વહીવટદારોએ જણાવ્યું હતું. પહેલા તબક્કામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૧૨૫ કરોડના ખર્ચે ૩ ફેઝમાં કામ પૂરું…

  • પારસી મરણ

    મેહરા દાદી સોરાબજી દુબાશ તે મરહુમો અલામાઈ અને દાદાભાઈના દીકરી. તે મરહુમો સોલી, એમી અને મેહેલીના બહેન. (ઉં.વ. ૯૧). રહેવાનું ઠેકાણું: ૫૩/૫૪, મેહેરાદાદ, ૫૪ કફ પરેડ, પ્રેસિડન્ટ હોટલની સામે, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫.બેપસી જીમી શેઠના તે મરહુમ જીમી મીનોચહેર શેઠનાના ધનીયાની. તે…

  • હિન્દુ મરણ

    ગં.સ્વ. પુષ્પાબેન મનહરલાલ શીંગાળાનું તા. ૨૬/૧૦/૨૩ના અવસાન થયેલ છે. તે જીતુભાઈ તથા વિમલભાઈ મનહરલાલના માતુશ્રી. તે પન્નાબેન પંકજભાઈ ગંધા, નેહાબેન હિતેષભાઈ, નયનાબેન જયેશભાઈના માતુશ્રી. જેમીશ, ચીરાગ શીંગાળાના દાદી. સ્વ. વિઠ્ઠલદાસ જાદવજીભાઈ બુધ્ધદેવના દીકરી. તે સ્વ. રતિભાઈ, નટુભાઈ, રાજેન્દ્રભાઈ, ભરતભાઈ, સ્વ.…

  • જૈન મરણ

    વિશા નીમા જૈનકપડવંજ, હાલ ભાયંદર રાજેન્દ્રકુમાર કસ્તુરલાલ તેલી (ઉં. વ. ૮૫) તે ૨૫/૧૦/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. ઇન્દીરાબેનના પતિ. રાકેશ, રૂપા, સોનલ, વૈશાલી, નિકિતાના પિતા. અમિષાબેન, સ્વ. મહેશકુમાર, રાકેશકુમાર, વિપુલકુમાર, વિકાશકુમારના સસરા. મહુધા નિવાસી સ્વ. કાંતિલાલ ચિમનલાલ શાહના…

  • શેર બજાર

    સાર્વત્રિક ધોવાણ વચ્ચે સેન્સેક્સે ૯૦૦ પોઇન્ટના તોતિંગ કડાકા સાથે ૬૪,૦૦૦ની સપાટી ગુમાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની ટ્રેઝરી બિલના ઉછાળા સાથે ઇઝરાયલ અને હમસ વચ્ચેના યુદ્ધના લંબાતા દોરને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટને કારણે જોરદાર વેચવાલીનું ઘોડાપૂર ચાલુ રહેતા ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ ગુરૂવારે લગભગ ૯૦૦ પોઈન્ટના તોતિંગ કડાકા સાથે ૬૪,૦૦૦ના સ્તરની નીચે ખાબકી ગયોે હતો.…

  • વેપાર

    સોનામાં ₹ ૪૨૦નો વધારો: ડોલર સામે રૂપિયામાં છ પૈસાનું ધોવાણ

    મુંબઈ: ફોરેકસ માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો ગુરૂવારે સતત ત્રીજા સત્રમાં ગબડતો રહીને છ પૈસા ઘટીને ૮૩.૨૩ બોલાયો હતો. ફોરેક્સ ડીલર્સ અનુસાર ઇક્વિટી બજારોમાં મોટા પાયે વેચવાલી અને વિદેશમાં અમેરિકન ચલણને મજબૂત થવાને કારણે નીચે ખેંચાયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું…

  • એકસ્ટ્રા અફેર

    અમેરિકામાં ૨૨ની હત્યા, ગન કલ્ચર પ્લસ ફસ્ટ્રેશનનું પરિણામ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકામાં ગોળીબાર નવી વાત નથી અને આખા દેશમાં દરરોજ પાંચ-સાત તો ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે. મોલમાં ઘૂસીને કે મોટલમાં કે જાહેરમાં પણ કોઈ પણ વ્યક્તિ ફિલ્મી સ્ટાઈલમાં મશીનગનમાંથી ગોળીઓ છોડી દે તેની અમેરિકામાં બહુ નવાઈ જ…

Back to top button