• કતારમાં આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા

    નવી દિલ્હી: કતારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મુત્યુદંડની સજા કરવામાં આવી છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, આ કેસ પર નજર રાખવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય વિકલ્પો અજમાવવામાં આવશે. અલ દહરા કંપનીના આ…

  • ટ્રમ્પને અયોગ્ય ટિપ્પણી કરવા બદલ ૧૦,૦૦૦ ડૉલરનો દંડ

    ન્યૂ યોર્ક : અમેરિકાના ભતૂપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બુધવારે અયોગ્ય ટિપ્પણી કરવા બદલ જજે ૧૦,૦૦૦ ડોલરનો દંડ કર્યો હતો. આ અગાઉ સોશિયલ મીડિયા પર એક અન્ય અયોગ્ય ટિપ્પણીના પગલે ટ્રમ્પને ૫,૦૦૦ ડૉલરનો દંડ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ સામે ન્યૂયોર્કની સિવિલ…

  • માઈક જોન્સન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના નવા સ્પીકર તરીકે ચૂંટાયા

    વોશિંગ્ટન: લુઇસિયાનાના રિપબ્લિકન કૉંગ્રેસમેન માઈક જોન્સનને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા છે, જેણે અમેરિકી રાજનીતિમાં ત્રણ સપ્તાહની અનિશ્ચિતતાનો અંત લાવી દીધો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકરનું પદ દેશના સૌથી શક્તિશાળી રાજકીય પદોમાંનું એક છે અને યુએસ પ્રમુખ પછી…

  • અમેરિકામાં આડેધડ ગોળીબાર: ૧૮નાં મોત

    લેવિસ્ટન: અમેરિકામાં એક શખસે બુધવારે મેન રાજ્યના લેવિસ્ટનમાં એક રેસ્ટોરન્ટ અને બોલિંગ એલીમાં આડેધડ ગોળીબાર કરી ૧૮ લોકોની હત્યા કરી હતી. હત્યારો અપરાધને અંજામ આપી ભાગી ગયોહતો. આરોપીને ઝડપી લેવા સેંકડો અધિકારીઓએ શોધખોળ શરૂ કરી હતી. તેમજ રહેવાસીઓ આ ઘટનાથી…

  • નેશનલ

    શૅરબજારના છ સત્રમાં ૨૦ લાખ કરોડનું ધોવાણ

    નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારનો આખલો ઘાયલ થઇ ગયો છે અને મંદીવાળા હાવી થઇ ગયાં છે. ઓક્ટોબર સામાન્ય રીતે રોકાણકારો માટે સારો કહેવાય છે પરંતુ પાછલા છ જ સત્રમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં રૂપિયા વીસ લાખ કરોડથી વધુનું ધોવાણ થઇ ગયું…

  • ઘોડબંદર માર્ગ પર ત્રણ પુલોનું સમારકામ: ટ્રાફિકની સમસ્યા સર્જાશે

    થાણે: ઘોડબંદર માર્ગ પર કપૂરબાવડી, માનપાડા અને પાટલીપાડા આ ત્રણ પુલનું નવીનીકરણ કરવાનો નિર્ણય સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આગામી એક-બે દિવસમાં પ્રથમ તબક્કામાં કપૂરબાવડી બ્રિજની મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ લગભગ દોઢથી બે મહિના સુધી…

  • સેનેટ ચૂંટણીમાં નવેસરથી મતદાર નોંધણી

    શિંદે યુવા સેનાને રાહત, ઠાકરે જૂથને આંચકો મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે નવેસરથી મતદાર નોંધણી કરવાનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના શિવસેના પક્ષની યુવા સેનાનો માર્ગ મોકળો થયો છે જ્યારે અગાઉ સર્વાધિક મતદાર નોંધણી કરનાર…

  • હિંગોલીમાં યુવકની આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં મરાઠા ક્વોટાના મુદ્દાનો ઉલ્લેખ

    છત્રપતિ સંભાજીનગર: હિંગોલી જિલ્લામાં ૨૫ વર્ષના યુવકે ગુરુવારે આત્મહત્યા કરી હતી અને મરાઠા સમુદાય માટે નોકરી અને શિક્ષણમાં આરક્ષણની માગ સાથે ચાલી રહેલા આંદોલન સાથે તેના અંતિમ પગલાને જોડતી ચિઠ્ઠી છોડી હતી. અખાડા બાલાપુર ગામમાં ગુરુવારે સવારે કૃષ્ણા કલ્યાણકર નામના…

  • મરાઠા આરક્ષણના વિરોધી વકીલની બે કારની તોડફોડ

    મુંબઈ: મરાઠા આરક્ષણના વિરોધી વકીલ ગુણરત્ન સદાવર્તેની બે કારની કથિત તોડફોડ કરવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પરેલ વિસ્તારમાં ગુરુવારે સવારે ૬.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. ત્રણ જણે વકીલની બે લક્ઝરી કારના કાચ તોડ્યા…

  • મની લોન્ડરિંગ કેસમાં હાઈ કોર્ટે આઈટી ટ્રિબ્યૂનલનો આદેશ રદ કર્યો

    મુંબઈ: વ્યક્તિની વધારાની ‘બિનહિસાબી આવક’ કરપાત્ર ગણવાના ધ ઈન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (મુંબઈ શાખા) ના આદેશને બોમ્બે હાઈ કોર્ટે રદ કર્યો છે. એક વ્યક્તિ પર શેરબજારમાં ગેરરીતિ આચરવા અંગે આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે પોતાના કાર્યક્ષેત્રને ઓળંગી આ ચુકાદો આપ્યો…

Back to top button