અમેરિકામાં આડેધડ ગોળીબાર: ૧૮નાં મોત
લેવિસ્ટન: અમેરિકામાં એક શખસે બુધવારે મેન રાજ્યના લેવિસ્ટનમાં એક રેસ્ટોરન્ટ અને બોલિંગ એલીમાં આડેધડ ગોળીબાર કરી ૧૮ લોકોની હત્યા કરી હતી. હત્યારો અપરાધને અંજામ આપી ભાગી ગયોહતો. આરોપીને ઝડપી લેવા સેંકડો અધિકારીઓએ શોધખોળ શરૂ કરી હતી. તેમજ રહેવાસીઓ આ ઘટનાથી…
- નેશનલ
શૅરબજારના છ સત્રમાં ૨૦ લાખ કરોડનું ધોવાણ
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારનો આખલો ઘાયલ થઇ ગયો છે અને મંદીવાળા હાવી થઇ ગયાં છે. ઓક્ટોબર સામાન્ય રીતે રોકાણકારો માટે સારો કહેવાય છે પરંતુ પાછલા છ જ સત્રમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં રૂપિયા વીસ લાખ કરોડથી વધુનું ધોવાણ થઇ ગયું…
કેટલાક લોકોએ ફક્ત ખેડૂતોના નામે રાજકારણ જ કર્યું છે: વડા પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શિરડીમાં આવ્યા હતા ત્યારે તેમણે એનસીપીના સ્થાપક સિનિયર પવારનું નામ લીધા વગર તેમની આકરી ટીકા કરતાં એમ કહ્યું હતું કે કેટલાક લોકો ફક્ત ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું…
આજથી ‘હાલાકી’ અપરંપાર પશ્ર્ચિમ રેલવેમાં રોજની ૨૫૦થી વધુ લોકલ કૅન્સલ
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં છઠ્ઠી લાઈન માટે કામકાજ ચાલી રહ્યું છે, જેની લાંબા ગાળે ટ્રેનની મૂવમેન્ટથી લઈને નવી સર્વિસમાં વધારો થઈ શકે છે, પરંતુ આગામી પંદરેક દિવસ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે. પશ્ર્ચિમ રેલવેમાં રોજની હજારથી વધુ…
મુંબઈમાં ધીમા પગલે ઠંડીનું આગમન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા થોડા દિવસથી ઑક્ટોબર હીટનો આકરો અનુભવ કરી રહેલા મુંબઈગરાને ગુરુવારે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જોકે દિવસ દરમિયાન આકરી ગરમી અને ઉકળાટ કાયમ છે. હવામાન ખાતા કહેવા મુજબ હિમાલય તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા…
મુંબઈની ડાયમંડ માર્કેટને ગુજરાત ખસેડવાના આક્ષેપો
મુંબઈ: મહારાષ્ટ્રના મોટા ઉદ્યોગોને રાજ્યથી દૂર ગુજરાત લઇ જવાનો અને હાલમાં એક મોટા ઉદ્યોગને સુરતમાં ખસેડવાનો કારસો છેલ્લા ઘણા સમયથી રચાઇ રહ્યો હોવાનું મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું. વેંદાતા-ફોક્સકોન સહિત અનેક મોટા પ્રોજેકટ ગુજરાતને આપીને શિંદે-ફડણવીસ-પવારની…
મલાડમાં બે દાયકાથી રહેલા અતિક્રમણનો સફાયો
છ એકરના પ્લોટ પર બનશે થીમ પાર્ક (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં છ એકરના પ્લોટ પર બહુ જલદી વેદિક થીમ પાર્ક બનાવવામાં આવવાનો છે. મલાડ (પશ્ર્ચિમ)માં માર્વે માર્ગ પર અથર્વ કૉલેજ સામે આવેલા છ એકર ક્ષેત્રફળના પ્લોટ પર છેલ્લા બે દાયકાથી…
ઘોડબંદર માર્ગ પર ત્રણ પુલોનું સમારકામ: ટ્રાફિકની સમસ્યા સર્જાશે
થાણે: ઘોડબંદર માર્ગ પર કપૂરબાવડી, માનપાડા અને પાટલીપાડા આ ત્રણ પુલનું નવીનીકરણ કરવાનો નિર્ણય સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આગામી એક-બે દિવસમાં પ્રથમ તબક્કામાં કપૂરબાવડી બ્રિજની મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ લગભગ દોઢથી બે મહિના સુધી…
સેનેટ ચૂંટણીમાં નવેસરથી મતદાર નોંધણી
શિંદે યુવા સેનાને રાહત, ઠાકરે જૂથને આંચકો મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે નવેસરથી મતદાર નોંધણી કરવાનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના શિવસેના પક્ષની યુવા સેનાનો માર્ગ મોકળો થયો છે જ્યારે અગાઉ સર્વાધિક મતદાર નોંધણી કરનાર…
હિંગોલીમાં યુવકની આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં મરાઠા ક્વોટાના મુદ્દાનો ઉલ્લેખ
છત્રપતિ સંભાજીનગર: હિંગોલી જિલ્લામાં ૨૫ વર્ષના યુવકે ગુરુવારે આત્મહત્યા કરી હતી અને મરાઠા સમુદાય માટે નોકરી અને શિક્ષણમાં આરક્ષણની માગ સાથે ચાલી રહેલા આંદોલન સાથે તેના અંતિમ પગલાને જોડતી ચિઠ્ઠી છોડી હતી. અખાડા બાલાપુર ગામમાં ગુરુવારે સવારે કૃષ્ણા કલ્યાણકર નામના…