Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 725 of 928
  • મુંબઈમાં ધીમા પગલે ઠંડીનું આગમન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા થોડા દિવસથી ઑક્ટોબર હીટનો આકરો અનુભવ કરી રહેલા મુંબઈગરાને ગુરુવારે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જોકે દિવસ દરમિયાન આકરી ગરમી અને ઉકળાટ કાયમ છે. હવામાન ખાતા કહેવા મુજબ હિમાલય તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા…

  • મુંબઈની ડાયમંડ માર્કેટને ગુજરાત ખસેડવાના આક્ષેપો

    મુંબઈ: મહારાષ્ટ્રના મોટા ઉદ્યોગોને રાજ્યથી દૂર ગુજરાત લઇ જવાનો અને હાલમાં એક મોટા ઉદ્યોગને સુરતમાં ખસેડવાનો કારસો છેલ્લા ઘણા સમયથી રચાઇ રહ્યો હોવાનું મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું. વેંદાતા-ફોક્સકોન સહિત અનેક મોટા પ્રોજેકટ ગુજરાતને આપીને શિંદે-ફડણવીસ-પવારની…

  • મલાડમાં બે દાયકાથી રહેલા અતિક્રમણનો સફાયો

    છ એકરના પ્લોટ પર બનશે થીમ પાર્ક (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં છ એકરના પ્લોટ પર બહુ જલદી વેદિક થીમ પાર્ક બનાવવામાં આવવાનો છે. મલાડ (પશ્ર્ચિમ)માં માર્વે માર્ગ પર અથર્વ કૉલેજ સામે આવેલા છ એકર ક્ષેત્રફળના પ્લોટ પર છેલ્લા બે દાયકાથી…

  • ઘોડબંદર માર્ગ પર ત્રણ પુલોનું સમારકામ: ટ્રાફિકની સમસ્યા સર્જાશે

    થાણે: ઘોડબંદર માર્ગ પર કપૂરબાવડી, માનપાડા અને પાટલીપાડા આ ત્રણ પુલનું નવીનીકરણ કરવાનો નિર્ણય સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આગામી એક-બે દિવસમાં પ્રથમ તબક્કામાં કપૂરબાવડી બ્રિજની મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ લગભગ દોઢથી બે મહિના સુધી…

  • સેનેટ ચૂંટણીમાં નવેસરથી મતદાર નોંધણી

    શિંદે યુવા સેનાને રાહત, ઠાકરે જૂથને આંચકો મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે નવેસરથી મતદાર નોંધણી કરવાનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના શિવસેના પક્ષની યુવા સેનાનો માર્ગ મોકળો થયો છે જ્યારે અગાઉ સર્વાધિક મતદાર નોંધણી કરનાર…

  • હિંગોલીમાં યુવકની આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં મરાઠા ક્વોટાના મુદ્દાનો ઉલ્લેખ

    છત્રપતિ સંભાજીનગર: હિંગોલી જિલ્લામાં ૨૫ વર્ષના યુવકે ગુરુવારે આત્મહત્યા કરી હતી અને મરાઠા સમુદાય માટે નોકરી અને શિક્ષણમાં આરક્ષણની માગ સાથે ચાલી રહેલા આંદોલન સાથે તેના અંતિમ પગલાને જોડતી ચિઠ્ઠી છોડી હતી. અખાડા બાલાપુર ગામમાં ગુરુવારે સવારે કૃષ્ણા કલ્યાણકર નામના…

  • મરાઠા આરક્ષણના વિરોધી વકીલની બે કારની તોડફોડ

    મુંબઈ: મરાઠા આરક્ષણના વિરોધી વકીલ ગુણરત્ન સદાવર્તેની બે કારની કથિત તોડફોડ કરવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પરેલ વિસ્તારમાં ગુરુવારે સવારે ૬.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. ત્રણ જણે વકીલની બે લક્ઝરી કારના કાચ તોડ્યા…

  • મની લોન્ડરિંગ કેસમાં હાઈ કોર્ટે આઈટી ટ્રિબ્યૂનલનો આદેશ રદ કર્યો

    મુંબઈ: વ્યક્તિની વધારાની ‘બિનહિસાબી આવક’ કરપાત્ર ગણવાના ધ ઈન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (મુંબઈ શાખા) ના આદેશને બોમ્બે હાઈ કોર્ટે રદ કર્યો છે. એક વ્યક્તિ પર શેરબજારમાં ગેરરીતિ આચરવા અંગે આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે પોતાના કાર્યક્ષેત્રને ઓળંગી આ ચુકાદો આપ્યો…

  • બદનક્ષી કેસમાંથી મુક્ત કરવાની માગણી:ઉદ્ધવ-રાઉતની અરજી અદાલતે નકારી

    મુંબઈ: શિંદે જૂથના શિવસેના નેતા રાહુલ શેવાળેએ શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પક્ષના સંસદ સભ્ય સંજય રાઉત વિરુદ્ધ દાખલ કરેલા બદનક્ષી કેસમાંથી મુક્તિ માગતી તેમની અરજી ગુરુવારે અદાલતે નકારી હતી. શિવસેના (યુબીટી)ના મુખપત્ર ’સામના’માં પોતાની વિરુદ્ધ બદનક્ષીભર્યા લેખ છાપવાનો…

  • ગુજરાતના આઠ જેટલા ડેવલપર્સ દ્વારા રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ૭૪૫૯ કરોડના એમઓયુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આઠ જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્ડ રેસિડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. ૭૪૫૯.૬૮ કરોડના એમઓયુ શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટસ પર…

Back to top button