Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 724 of 930
  • રાજ્યમાં છેલ્લા ૪૮ કલાકમાં ૯ લોકોનાં હાર્ટએટેકથી મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાકમાં નવ લોકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યાં હતાં. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલફેલાયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર લોકો હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યાં હતાં. જેમાં રાજકોટમાં બે, અમદાવાદમાં…

  • બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘીનો ૫૬૬.૭ લિટરનો જથ્થો જપ્ત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી ફૂડ વિભાગે રૂ. ૨.૪૮ લાખની કિંમતનો ૫૬૬.૭ લિટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ઘીના નમૂના ચકાસણી માટે લેબમાં મોકલ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ડીસામાં…

  • રખડતાં ઢોર અને ટ્રાફિક મામલે હાઈ કોર્ટે અધિકારીઓને ઝાટક્યા

    જોકે ચાર્જફ્રેમ કરતાં પૂર્વે ૭ દિવસમાં સુધારો દેખાડવાનો મોકો આપ્યો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં રખડતાં ઢોર અને ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શુક્રવારે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં અમદાવાદ સિટી પોલીસ કમિશનર, અમદાવાદ મનપા પોલીસ કમિશનર,…

  • શેર બજાર

    સતત છ સત્રના ઘટાડા બાદ વૅલ્યુ બાઈંગને ટેકે સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનું બાઉન્સબૅક

    નિફ્ટીએ ૧૯૦ પૉઈન્ટની તેજી સાથે પુન: ૧૯,૦૦૦ની સપાટી અંકે કરી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સતત છ સત્ર સુધી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં એકતરફી નરમાઈ જોવા મળ્યા બાદ આજે સપ્તાહના અંતિમ સત્રમાં ખાસ કરીને ઑટો, આઈટી, ફાઈનાન્સિયલ અને એનર્જી સ્ટોક્સમાં વૅલ્યૂ બાઈંગ નીકળ્યું…

  • વેપાર

    ચાંદીમાં ₹ ૬૫૪ ગબડી, સોનામાં ₹ ૧૫૯નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાને કારણે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જ્યારે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ૨.૩૯ ટકાનો તિવ્ર ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત ત્રણ સત્રના ઘટાડાને બ્રેક લાગી…

  • એકસ્ટ્રા અફેર

    પર્સનલ લો આસામમાં કેમ લાગુ ના પડે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી બંધારણને અતિક્રમીને જાતજાતના ફતવા બહાર પાડવાનું પ્રમાણ વધ્યું છે. બંધારણની જોગવાઈઓની ઐસીતૈસી કરીને બહાર પડાતા આવા ફતવાઓનું કોઈ મૂલ્ય હોતું નથી ને કોર્ટમાં આ ફતવા ટકી ના શકે પણ રાજકીય સ્વાર્થ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શનિવાર, તા. ૨૮-૧૦-૨૦૨૩,વ્રતની પૂનમ, શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા, ભારતીય દિનાંક ૬, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧૫ જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૫ પારસી શહેનશાહી…

  • વીક એન્ડ

    કોઇ પૂછેગા જિસ દિન વાકઇ યે ઝિન્દગી ક્યા હૈ? ઝમીં સે એક મુઠ્ઠી ખાક લે કર હમ ઉડા દેંગે

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ચાહો તો મિરી આંખોં કો આઇના બના લો,દેખો તુમ્હેં ઐસા કોઇ દર્પન ન મિલેગા.*યહાં મરને કા મતલબ સિર્ફ પૈરાહન બદલ દેના,યહાં ઇસ પાર જો ડૂબે, વહી ઉસ પાર ઝિન્દા હૈ.*તુમ જાગ રહે હો મુઝ…

  • વીક એન્ડ

    કેરોલિના રીપર પ્રકરણ-૪૨

    મુખ્ય પ્રધાન સાળવીની ધૂઆંધાર ફટકાબાજીએ સૌને સ્તબ્ધ કરી દીધા પ્રફુલ શાહ રાજાબાબુએ ફિકર વ્યક્ત કરી: ઑફિસમાં કિરણ સામે કોઇ નારાજગી નથી ને? મુખ્ય પ્રધાન રણજિત સાળવી પૂરેપૂરી ચોકસાઇ અને સફાઇથી ઓપરેશન કરવામાં માનતા હતા. એક સમયની ડૉક્ટર બનવાની ઇચ્છા માંડ…

Back to top button